<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે ચાર ગૈર બેન્કિંગ નાણાકીđ - આરબીઆઈ - Reserve Bank of India
78480664
પ્રકાશિત તારીખ એપ્રિલ 18, 2017
ભારતીય રિઝર્વ બેંકે ચાર ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનું નોંધણી પ્રમાણપત્ર રદ્દ કરેલ છે.
૧૮ એપ્રિલ ૨૦૧૭ ભારતીય રિઝર્વ બેંકે ચાર ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનું નોંધણી પ્રમાણપત્ર રદ્દ કરેલ છે. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-આઈ.એ.(૬) હેઠળ પ્રદત્ત સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેંકે નીચે જણાવેલ ચાર ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાઓનાં નોંધણી પ્રમાણપત્રો રદ્દ કરેલ છે.
તેથી ઉપર જણાવેલ સંસ્થાઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ,૧૯૩૪ નીની કલમ ૪૫-આઈ (એ) હેઠળ ગૈર બેન્કિંગ નાણાકીય સંસ્થાનો વ્યવસાય કરી શકશે નહી. શ્વેતા મોહિલે પ્રેસ જાહેરાત : ૨૦૧૬-૨૦૧૭/૨૮૧૭ |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?