RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78488041

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો

તારીખ : જુલાઈ 04, 2017

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ
બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો

આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગતા જાહેર જનતા ના હિત માં અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ 1 એપ્રિલ 2013 તથા ત્યાર બાદ કરેલા નિર્દેશો, છેલ્લે 29 ડીસેમ્બર 2016 ના ઇસ્યુ કરેલ નિર્દેશો ની મુદત માં વધુ 6 મહિનાનો વધારો કરવામાં આવેલ છે.

તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત નિર્દેશ કરવામાં આવેછે કે અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને વખતો વખત સુધરવામાં આવેલ તારીખ 1 એપ્રિલ 2013 ના નિર્દેશો, જેની માન્યતા છેલ્લે 4 જુલાઈ 2017 સુધી વધારવામાં આવેલી, તે નિર્દેશો સમીક્ષા ને આધીન, બેન્કને તારીખ 5 જુલાઈ 2017 થી 4 જાન્યુઆરી 2018 સુધી વધુ 6 મહિના સુધી લાગુ પડશે.

આ નિર્દેશ ની અન્ય શરતો અને નિયમો જેમ હતા તેમ જ રહેશે.

આરબીઆઇ દ્વારા ઇસ્યુ કરેલા નિર્દેશો નો મતલબ એ નથી કે આરબીઆઇએ, આ બેંક નું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે. આ બેંક તેની નાણાકીય સ્થિતિ માં સુધારો ન થાય ત્યાં સુધી પ્રતિબંધ સાથે બેન્કિંગ નો ધંધો ચાલુ રાખી શકશે. રિઝર્વ બેંક સંજોગો ને અધીન આ નિર્દેશો માં સુધારા કરી શકે છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : 2017-2018/27

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?