RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503901

ત્રણ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ

તારીખ: 10 મે 2018

ત્રણ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ જગન્નાથ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ ડૉ. એમપીએમ નિવાસ, બીજો માળ, ઘર નંબર-21, સલાઈ રોડ, તિરુચિરાપલ્લી-620003, તમિલનાડુ N-07.00764 30 માર્ચ 2007 13 એપ્રિલ 2018
2 મેસર્સ એસસીએફ ફાઈનાન્સ લિમિટેડ 228, જનકપુરી ચોક, ઇન્ડસ્ટ્રીયલ એરિયા-A, લીંક રોડ, લુધિયાણા-141003, પંજાબ A-06.00135 28 ઓગસ્ટ 2007 23 એપ્રિલ 2018
3 મેસર્સ માનસર ફાઈનાન્સ લિમિટેડ 22B/B, એક્ષ્ટેન્શન 2, ગાંધીનગર, જમ્મુ-180004 A-1100044 22 નવેમ્બર 2011 23 એપ્રિલ 2018

તદ અનુસાર, ઉપરોક્ત કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/2956

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?