<font face="mangal" size="3">છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીક - આરબીઆઈ - Reserve Bank of India
78510465
પ્રકાશિત તારીખ ફેબ્રુઆરી 20, 2018
છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.
તદ અનુસાર, ઉપરની કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરશે નહીં. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/2247 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?