RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490948

Specified બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન

RBI/2016-17/135
DCM (Plg) No.1287/10.27.00/2016-17

16 નવેમ્બર 2016

ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /

પ્રિય મહોદય,

Specified બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન

ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No. 1226 / 10.27.00/ 2016-17 નો સંદર્ભ જુઓ. આવકવેરા ના નિયમો, 1962 ની 114B ની જોગવાઈઓ નું અનુપાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી, બેંકો ને નીચે પ્રમાણે જણાવવામાં આવે છે:

i. રૂ. 50000 થી વધુ રોકડ પોતાના ખાતા માં ડીપોઝીટ કરનાર કોઇપણ વ્યક્તિએ પાન કાર્ડ ની નકલ રજુ કરવી પડશે, જો બેંક ખાતું PAN થી ક્રમાંકિત કરવામાં ન આવ્યું હોય તો.

ii. ઉપર ની જોગવાઈઓ ઉપરાંત, તે જ આવકવેરા નિયમોમાં, બેંકો ને આગ્રહ કરવાની જરૂર લાગે તેવા અન્ય વ્યવહારો માટે પણ PAN રીપોર્ટીંગ ની જરૂરિયાતો છે.

2. બેંકો ને, તેથી, ઉપરોક્ત બાબતો ની નોંધ લેવાનું અને આવકવેરા નિયમો 1962 ની 114 B નો જોગવાઈઓ નું કડક અનુપાલન સુનિશ્ચિત કરવાનું જણાવવામાં આવે છે. આવકવેરા નિયમો 1962 ની સંબધિત જોગવાઈ 114 B સંલગ્ન છે.

આપનો વિશ્વાસુ,

(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક
સંલગ્નક: ઉપર મુજબ

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?