RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78474964

દીનદયાલ અંત્યોદય યોજના (ડીએવાય) – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

ભારિબેં/2015-2016/360
વિસવિવિ.જીએસએસડી.કે.કા.બીસી.સં.22/09.16.03/2015-16

07 એપ્રીલ 2016

અધ્યક્ષ / પ્રબંધ નિર્દેશક
સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો

પ્રિય મહોદયા / મહોદય,

દીનદયાલ અંત્યોદય યોજના (ડીએવાય) – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

કૃપા કરીને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (National Urban Livelihood Mission - એનયૂએઁલએમ) પર 30 જુલાઈ 2015 નો માસ્ટર પરિપત્ર વિસવિવિ.જીએસએસડી.કેકા.બીસી.સં.10/09.16.03/2015-16 જૂઓ.

2. શહેરી વિસ્તારમાં ગરીબો માટે આજીવિકાની તકોમાં સુધારો લાવવાની દષ્ટિથી શહેરી ગરીબી ઉપશમન (યૂપીએ વિભાગ) મંત્રાલય, ભારત સરકારે 19 ફેબ્રુઆરી 2016 ના જ્ઞાપન સં.કે-14011/2/2012-યૂપીએ/એફટીએસ-5196 દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો વ્યાપ વધારવા માટેનો નિર્ણય લીધો છે. વધારવામાં આવેલા વ્યાપ સાથે મિશનને “દીનદયાલ અંત્યોદય યોજના (ડીએવાય)-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન” ના રૂપમાં પુન: નામકરણ કરવામાં આવશે. એ મુજબ એનયૂએલએમ મિશનના દસ્તાવેજોમાં કરવાના સંશોધન બેંકોની જાણકારી માટે આ સાથે સંલગ્ન છે.

આપની વિશ્વાસુ,

(ઉમા શંકર)
મુખ્ય મહા પ્રબંધક

બિડાણ: ઉપર મુજબ

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?