<font face="mangal" size="3px">ડૉ. નચિકેત મધુસુદન મોર, કેન્દ્રિય બોર્ડ ના નિય - આરબીઆઈ - Reserve Bank of India
78511620
પ્રકાશિત તારીખ ઑગસ્ટ 24, 2017
ડૉ. નચિકેત મધુસુદન મોર, કેન્દ્રિય બોર્ડ ના નિયામક તરીકે નામાંકિત થયા અને ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના સ્થાનિક બોર્ડ ના સભ્ય તરીકે ફરી નિમાયા
24 ઓગસ્ટ, 2017 ડૉ. નચિકેત મધુસુદન મોર, કેન્દ્રિય બોર્ડ ના નિયામક તરીકે નામાંકિત થયા અને ભારતીય કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના લોકલ બોર્ડના સભ્ય તરીકે ડૉ. નચિકેત મધુસુદન મોરની પુનઃ નિમણૂક કરી છે અને તેમને ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે નામાંકિત કર્યા છે. ડૉ. મોરની નિમણૂંક 24 મી ઓગષ્ટ, 2017 થી અમલમાં આવશે અને તે ચાર વર્ષ અથવા અન્ય હુકમો થતાં સુધી જે કંઈ પણ વહેલું, માટે છે. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/541 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?