RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524811

ભારત સરકારે મિસ રેવથી અય્યર અને પ્રોફેસર સચિન ચતુર્વેદીની ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિમણૂંક કરી

ઓક્ટોબર 10, 2018

ભારત સરકારે મિસ રેવથી અય્યર અને પ્રોફેસર સચિન ચતુર્વેદીની
ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિમણૂંક કરી

કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1)ના ખંડ (બી) દ્વારા પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને મિસ રેવથી અય્યર અને પ્રોફેસર સચિન ચતુર્વેદી (ડૉ. નચિકેત મધુસુદન મોરના સ્થાન પર) ને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિર્દેશકો તરીકે તારીખ સપ્ટેમ્બર 19, 2018 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળનો આદેશ, જે પણ પ્રથમ હોય, ત્યાં સુધી નિમણૂંક કરી છે.

જોસ જે. કટ્ટૂર
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ પ્રકાશન : 2018-2019/848

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?