<font face="mangal" size="3">ભારત સરકારે મિસ રેવથી અય્યર અને પ્રોફેસર સચિ - આરબીઆઈ - Reserve Bank of India
78524811
પ્રકાશિત તારીખ ઑક્ટોબર 10, 2018
ભારત સરકારે મિસ રેવથી અય્યર અને પ્રોફેસર સચિન ચતુર્વેદીની ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિમણૂંક કરી
ઓક્ટોબર 10, 2018 ભારત સરકારે મિસ રેવથી અય્યર અને પ્રોફેસર સચિન ચતુર્વેદીની કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1)ના ખંડ (બી) દ્વારા પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને મિસ રેવથી અય્યર અને પ્રોફેસર સચિન ચતુર્વેદી (ડૉ. નચિકેત મધુસુદન મોરના સ્થાન પર) ને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિર્દેશકો તરીકે તારીખ સપ્ટેમ્બર 19, 2018 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળનો આદેશ, જે પણ પ્રથમ હોય, ત્યાં સુધી નિમણૂંક કરી છે. જોસ જે. કટ્ટૂર પ્રેસ પ્રકાશન : 2018-2019/848 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?