RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78469776

ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા

4 માર્ચ 2016

ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા.

ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1) ના ખંડ (ગ) દ્વારા પ્રદત્ત સત્તાનો પ્રયોગ કરીને કેન્દ્ર સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી અને શ્રી સુધીર માંકડને 4 માર્ચ 2016 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળ આદેશ આવે ત્યાં સુધી, બેમાંથી જે પ્રથમ હોય તે, ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડ પર નિર્દેશકના રૂપમાં નામિત કરેલ છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન : 2015-2016/2093

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?