RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78481169

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત

૮ મે, ૨૦૧૭

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત

કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહક સુવિધામાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ૨૦૧૭ -૨૦૧૮ ના પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ નિવેદનમાં એનઇએફટી સિસ્ટમમાં વધારાની પતાવટોની શરુઆતની જાહેરાત કરી છે. ૧૦ જુલાઈ (સોમવાર)થી અમલમાં આવે એ રીતે વધારાની ૧૧ પતાવટો , અડધા કલાકનાં અંતરે, સવારે ૮.૩૦ કલાકે, ૯.૩૦ કલાકે, ૧૦.૩૦ કલાકે, ..... ૫.30 કલાકે સાંજે , અને ૬.૩૦ કલાકે સાંજે , એમ દિવસ દરમિયાન લઈને અડધો કલાકનાં કુલ ૨૩ જુથોની શરૂઆત કરવામાં આવશે. અત્યાર સુધી હતી એ મુજબ પ્રારંભિક બેચ સવારે ૮.00 વાગે અને અંતિમ બેચ સાંજે ૭.00 વાગ્યે જ રહેશે. વર્તમાન પ્રણાલી મુજબ રિટર્ન પ્રથા પણ એ મુજબ જ, અર્થાત B + ૨ કલાક (પતાવટ જુથ સમય વત્તા બે કલાક) રહેશે.

અજિત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ જાહેરાત : ૨૦૧૬-૨૦૧૭/૩૦૧૦

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?