<font face="Mangal" size="3">RBI તરલતા (Liquidity) ની સ્થિતિની વ્યવસ્થા માટે પગલાં જાહ&# - આરબીઆઈ - Reserve Bank of India
RBI તરલતા (Liquidity) ની સ્થિતિની વ્યવસ્થા માટે પગલાં જાહેર કરે છે
તારીખ: 26 નવેમ્બર 2016 RBI તરલતા (Liquidity) ની સ્થિતિની વ્યવસ્થા માટે પગલાં જાહેર કરે છે. તારીખ 9 નવેમ્બર 2016 થી શરૂ કરીને રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગ ની બેંક નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવાની સાથે, બેંકઋણ માં થયેલા વિસ્તરણની સરખામણી એ ડીપોઝીટોમાં વધુ ઊછાળો / વધારો થયો છે. જે સીસ્ટમ માં ખૂબજ વધારાની તરલતા તરફ દોરી જાય છે. આવનારા પખવાડિયાઓમાં બેન્કિંગ પ્રણાલી / સીસ્ટમ માં ઉપલબ્ધ અતિરિક્ત તરલતા નું કદ વધુ વધવાની શક્યતા છે. આ અંગે, નીચે પ્રમાણે, સંપૂર્ણ હંગામી પગલાં તરીકે, વૃદ્ધીશીલ રોકડ અનામત પ્રમાણ (Incremental CRR) લાગુ કરીને અતિરિક્ત તરલતા ના એક હિસ્સાને સમાવવાનું નક્કી કરવામાં આવ્યું છે:
Operational details are set out in a circular issued seperately અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1335 |