RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510634

આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે

જૂન 01, 2017

આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે

આરબીઆઈએ 31 મે, 2017 ના રોજ શ્રી ચંદન સિંહા ની સ્વૈચ્છિક નિવૃત્તિના પગલે, શ્રી એસ. ગણેશ કુમારને નવા એકઝીકયુટીવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી એસ. ગણેશ કુમારે આજરોજ કાર્યભાર સાંભળ્યો.

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ની રૂએ શ્રી ગણેશ કુમાર માહિતી ટેકનોલોજી વિભાગ, ચુકવણી અને સેટલમેન્ટ કાર્યપ્રણાલી (payment and settlement systems) અને વિદેશી રોકાણો અને તેની કામગીરી જેવા વિભાગો સંભાળશે.

શ્રી ગણેશ કુમારે કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલીજી માં થી બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ (અનુસ્નાતક) કર્યું છે અને તેઓ કાયદો અને બેન્કિંગમાં ડિપ્લોમા ઉપરાંત આઈઆઈએમ,બેંગલોર નો મનેજમેંટ ડિપ્લોમા પણ ધરાવે છે.

શ્રી ગણેશ કુમાર 1984 માં રિઝર્વ બેંકમાં જોડાયા હતા અને બેન્ક માં કેન્દ્રીય બેન્કર તરીકે ની તેમની કારકિર્દી દરમ્યાન તેમણે ચુકવણી સિસ્ટમ, સુપરવિઝન, વિદેશી મુદ્રા, માહિતી ટેકનોલોજી અને સરકારી બેંક એકાઉન્ટ્સ જેવા ક્ષેત્રો માં સેવાઓ આપી હતી. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી ગણેશ કુમાર ને પ્રમોટ કરવામાં આવ્યા તે પહેલાં તેઓ રિઝર્વ બેંકમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી ના ચીફ જનરલ મેનેજર-ઇન-ચાર્જ હતા.

જોસ જે. કટ્ટુર
ચીફ જનરલ મેનેજર

પ્રેસ પ્રકાશન : 2016-2017/3249

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?