RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78509536

ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 30 નવેમ્બર 2017

ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ જીએફએલ ફાઈનાન્સીયલ્સ ઇન્ડિયા લિમિટેડ. 10/2, રામગંજ, જિન્સી, ઇન્દોર-452002 B. 0૩. 00159 24 ઓગસ્ટ, 2002 18 ઓક્ટોબર, 2017
2 મેસર્સ અલગેન્દ્રન ફાઈનાન્સ લિમિટેડ
(હાલમાં મેસર્સ સાંઈ જીવનધારા ફાઈનાન્સ લિમિટેડ)
નંબર-43 –ઈ, બીજો માળ, ન્યુ અવાડી રોડ, કીલપોક, ચેન્નાઈ-600010 B. 07. 00254 02 મે, 2005 18 ઓક્ટોબર, 2017

નોંધણી નું પ્રમાણપત્ર રદ કર્યા બાદ , આ કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં જણાવ્યા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/1497

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?