<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે 22 ગૈર-બેંકિંગ નાણાકીય કંપ - આરબીઆઈ - Reserve Bank of India
78470127
પ્રકાશિત તારીખ
માર્ચ 29, 2016
ભારતીય રિઝર્વ બેંકે 22 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
29 માર્ચ 2016 ભારતીય રિઝર્વ બેંકે 22 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બાવીસ ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા બાદ આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈ ના ખંડ (એ) ના અંતર્ગત નિર્ધારિત કોઈપણ ગૈર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકસે નહીં. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2281 રદ કરેલ એનબીએફસીસની સૂચિ
|
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?