<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે 3 ગૈર-બેંકિંગ નાણાકીય કંપ& - આરબીઆઈ - Reserve Bank of India
78468128
પ્રકાશિત તારીખ જૂન 10, 2016
ભારતીય રિઝર્વ બેંકે 3 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
10 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંકે 3 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી ત્રણ ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે.
નોંધણી પ્રમાણપત્ર રદ થયા બાદ, ત્રણેય કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈની કલમ (એ)ના અંતર્ગત નિર્ધારિત કોઈ ગૈર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકતી નથી. સંગીતા દાસ પ્રેસ પ્રકાશન : 2015-2016/2870 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?