RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78502620

ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 04 જાન્યુઆરી 2018

ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ
1 મેસર્સ અલ્કેમીસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (અગાઉ મેસર્સ મહિન્દ્રા ફીનલીઝ પ્રા. લિમિટેડ તરીકે જાણીતી) 405, જ્યોતિશિખર ટાવર, જનકપુરી ડીસ્ટ્રીકટ કોમ્પ્લેક્ષ, ન્યૂ દિલ્હી-110058 B.14.01844 02 મે 2006 27 ઓક્ટોબર 2017
2 મેસર્સ સુખ-ચેન ફાઈનાન્સ કંપની લિમિટેડ બિલ્ડીંગ નંબર-284, પ્રથમ માળ, સનાતન ધર્મ મંદિરની પાછળ, હોસ્પિટલ રોડ, લશ્કર, ગ્વાલિયર A.06.00486 08 ઓક્ટોબર 2007 19 ડીસેમ્બર 2017
3 મેસર્સ રિષભ ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 459, મીન્ટ સ્ટ્રીટ, સોકારપેટ, ચેન્નાઈ-600079 B.07.00361 19 સપ્ટેમ્બર 2008 19 ડીસેમ્બર 2017

નોંધણી નું પ્રમાણપત્ર રદ કર્યા બાદ , આ કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં જણાવ્યા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2017-2018/1839

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?