<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીĐ - આરબીઆઈ - Reserve Bank of India
78502620
પ્રકાશિત તારીખ જાન્યુઆરી 04, 2018
ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 04 જાન્યુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.
નોંધણી નું પ્રમાણપત્ર રદ કર્યા બાદ , આ કંપનીઓ, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં જણાવ્યા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/1839 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?