<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે 7 ગૈર-બેંકિંગ નાણાકીય કંપ& - આરબીઆઈ - Reserve Bank of India
78460610
પ્રકાશિત તારીખ મે 25, 2016
ભારતીય રિઝર્વ બેંકે 7 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
25 મે 2016 ભારતીય રિઝર્વ બેંકે 7 ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) ના અંતર્ગત પ્રદત્ત અધિકારોનો પ્રયોગ કરીને નીચે દર્શાવેલી ગૈર-બેંકિંગ નાણાકીય કંપનીઓના (એનબીએફસી) નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે.
પરિણામે ઉપરોક્ત કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈની કલમ (એ)ના અંતર્ગત નિર્ધારિત કોઈ ગૈર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકતી નથી. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2744 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?