RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78512156

આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે

તારીખ : 01 જુન, 2017

આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર,
મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે.

ભારતીય રિઝર્વ બેંકે જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ,જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે આ ઓર્ડર ૧.૬.૧૭ ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવશે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મહારાષ્ટ્ર ને વિનંતી કરવામાં આવી છે.

આ બેંક નું લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું છે કારણકે :

  • બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS)ની કલમ 56 સાથે વાંચન માં લેતાં, કલમ 11(1) ની જોગવાઈ નું આ બેંકે પાલન કરેલ નથી.

  • તેનું ઓપરેશન એ રીતે કરવામાં આવતું હતું કે જેથી હાલ ના તથા ભવિષ્યના થાપણદારો ના હિત નું નુકશાન થાય અને બેંકે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS)ની કલમ 22(3)(a), 22(3)(b), 22(3)(c), 22(3)(d) અને 22(3)(e) નું ઉલ્લંઘન કરેલ છે.

  • બેંક ની સ્થિતિ તેના હાલના તથા ભવિષ્યના થાપણદારો ની રકમ, તેમના દાવા વખતે ચુકવવા સક્ષમ નથી.

  • બેંક ની હાલ ની નાણાકીય પરિસ્થિતિ મુજબ તેના રીવાઈવલ ની કોઈ સંભાવના નથી.

  • જો બેંક ને હજુ બેન્કિંગ નો ધંધો ચલાવવા દેવા માં આવે તો જાહેર જનતા ના હિત ને ખરાબ અસર થાય તેમ છે.

તેના લાયસન્સ રદ થવા ના પરિણામે, જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 5(b) માં આપેલ વ્યાખ્યા મુજબ “બેન્કિંગ” નો ધંધો કરવા માટે તાત્કાલિક અસર થી પ્રતિબંધીત છે.

લાયસન્સ રદ થવા સાથે અને ફડચામાં લઇ જવાની કાર્યવાહી થતાજ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર ના થાપણદારો તેમની થાપણ ની રકમ ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (DOCGC) એક્ટ, ૧૯૬૧ મુજબ ચુકવવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે. .ફડચામાં જતા, દરેક થાપણદારોને ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (DOCGC) પાસેથી તેમની/તેણીની થાપણ ના રૂપિયા ૧૦૦૦૦૦/- (રૂપિયા એક લાખ માત્ર) સુધી સમાન્ય શરતો અને નિયમો મુજબ મેળવવા હકદાર બનશે.

જોઝ જે. ક્ત્તુર
મુખ્ય મહા પ્રબંધક

પ્રેસ જાહેરાત : 2016-2017/3251

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?