<font face="mangal" size="3">આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્ય&# - આરબીઆઈ - Reserve Bank of India
આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે
તારીખ : 01 જુન, 2017 આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, ભારતીય રિઝર્વ બેંકે જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ,જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે આ ઓર્ડર ૧.૬.૧૭ ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવશે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મહારાષ્ટ્ર ને વિનંતી કરવામાં આવી છે. આ બેંક નું લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું છે કારણકે :
તેના લાયસન્સ રદ થવા ના પરિણામે, જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 5(b) માં આપેલ વ્યાખ્યા મુજબ “બેન્કિંગ” નો ધંધો કરવા માટે તાત્કાલિક અસર થી પ્રતિબંધીત છે. લાયસન્સ રદ થવા સાથે અને ફડચામાં લઇ જવાની કાર્યવાહી થતાજ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર ના થાપણદારો તેમની થાપણ ની રકમ ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (DOCGC) એક્ટ, ૧૯૬૧ મુજબ ચુકવવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે. .ફડચામાં જતા, દરેક થાપણદારોને ડીપોઝીટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (DOCGC) પાસેથી તેમની/તેણીની થાપણ ના રૂપિયા ૧૦૦૦૦૦/- (રૂપિયા એક લાખ માત્ર) સુધી સમાન્ય શરતો અને નિયમો મુજબ મેળવવા હકદાર બનશે. જોઝ જે. ક્ત્તુર પ્રેસ જાહેરાત : 2016-2017/3251 |