RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78507241

ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો ની અવધિ ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ સુધી લંબાવી છે

૧૬ જુલાઈ ૨૦૧૮

ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો ની અવધિ ૧૫
ઓક્ટોબર ૨૦૧૮ સુધી લંબાવી છે

ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને આ પહેલા જારી કરેલ નિર્દેશોની અવધિ વધુ ત્રણ મહિના સુધી વધારી છે. હવે આ નિર્દેશો સમીક્ષાને આધીન, તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ સુધી માન્ય રહેશે.

ઉક્ત નિર્દેશો ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ ની ઉપ કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાઓનો ઉપયોગ કરીને લાગુ કરવામાં આવ્યા હતાં. નિર્દેશો ની એક નકલ સંબંધિત લોકોના અવલોકનાર્થે બેંક પરિસરમાં પ્રદર્શિત કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનો આપમેળે એવો અર્થ ન થવો જોઈએ કે રિઝર્વ બેંકે બેંકિંગ લાઈસેન્સ રદ્દ કરી દીધું છે. બેંક તેની નાણાંકીય સ્થિતિ સુધરે ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેંકિંગ કારોબાર કરવાનું ચાલુ રાખશે. રિઝર્વ બેંક સંજોગો ના આધારે આ નિર્દેશોમાં ફેરફાર કરવા વિચારી શકે છે.

અજીત પ્રસાદ
સહાયક પરામર્શદાતા

પ્રેસ પ્રકાશન: 2018-2019/142

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?