RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78503587

ભારતીય રિઝર્વ બેન્કે ડો.આંબેડકર નાગરિક સહકારી બેંક મર્યાદિત, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ પર નાણાંકીય પેનલ્ટી લગાવી

૩૧ ઓક્ટોબર ૨૦૧૮

ભારતીય રિઝર્વ બેન્કે ડો.આંબેડકર નાગરિક સહકારી બેંક મર્યાદિત, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ પર નાણાંકીય પેનલ્ટી લગાવી.

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (સહકારી સોસા.ને લાગુ પડતા) ની ધારા 46(4), તેમજ ધારા 47(1)(c) ની જોગવાઈ હેઠળ ભારતીય રિઝર્વ બેંકે, તેને મળેલ સત્તા નો ઉપયોગ કરતાં તેમજ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (સહકારી સોસા.ને લાગુ પડતા) ની ધારા 27 ની જોગવાઈ અનુસાર સુપરવાઇઝરી માળખાની કાર્યવાહી (SF) ના પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ ડો.આંબેડકર નાગરિક સહકારી બેન્ક મર્યાદિત, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ પર રૂ. ૫0,000/- (માત્ર રૂ. પચાસ હજાર ) ની પેનલ્ટી લગાવી છે.

ભારતીય રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકને કારણ દર્શક નોટીસ આપી હતી જેનો બેંકે લેખિતમાં જવાબ આપ્યો હતો. કેસની વિગતોને ધ્યાનમાં લેતાં, બેંકનો આ વિષયમાં લેખિત જવાબ તેમજ રૂબરૂ સાંભળ્યા બાદ, ભારતીય રિઝર્વ બેંક એ નિષ્કર્ષ ઉપર પંહોંચી હતી કે ઉલ્લઘંન સાબિત થાય છે અને નાણાંકીય પેનલ્ટી લગાવવી જરૂરી છે.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન : 2018-2019/1008

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?