<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પ&# - આરબીઆઈ - Reserve Bank of India
78457606
પ્રકાશિત તારીખ જૂન 08, 2016
ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ નાગપુર સ્થાનાંતરિત કર્યા
08 જૂન 2016 ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ નાગપુર સ્થાનાંતરિત કર્યા ભારતીય રિઝર્વ બેંકે એ બિન-અનુસૂચિત શહેરી સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ 07 જૂન 2016 થી નાગપુર સ્થાનાંતરિત કર્યા છે જેના મુખ્ય કાર્યાલયો ધુલે, નંદુરબાર, જલગાંવ અને સોલાપુરમાં આવેલા છે. આ બેંકોના સંબંધમાં પત્રાચાર હેતુ સરનામું હવે નીચે મુજબનું રહેશે: મહાપ્રબંધક સંગીતા દાસ પ્રેસ પ્રકાશન : 2015-2016/2850 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?