RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78457606

ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ નાગપુર સ્થાનાંતરિત કર્યા

08 જૂન 2016

ભારતીય રિઝર્વ બેંકે કેટલીક સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ નાગપુર સ્થાનાંતરિત કર્યા

ભારતીય રિઝર્વ બેંકે એ બિન-અનુસૂચિત શહેરી સહકારી બેંકોના પર્યવેક્ષણ અને દેખરેખ 07 જૂન 2016 થી નાગપુર સ્થાનાંતરિત કર્યા છે જેના મુખ્ય કાર્યાલયો ધુલે, નંદુરબાર, જલગાંવ અને સોલાપુરમાં આવેલા છે. આ બેંકોના સંબંધમાં પત્રાચાર હેતુ સરનામું હવે નીચે મુજબનું રહેશે:

મહાપ્રબંધક
સહકારી બેંક પર્યવેક્ષણ વિભાગ
ભારતીય રિઝર્વ બેંક
અતિરિક્ત કાર્યાલય ભવન
પૂર્વ ઉચ્ચ ન્યાયાલય માર્ગ
નાગપુર - 440001
ફોન - 0712 2531225
ફેક્સ - 0712 2567159
કૃપા કરીને ઈ-મેલ મોકલવા માટે અહિંયા ક્લિક કરો.

સંગીતા દાસ
નિર્દેશક

પ્રેસ પ્રકાશન : 2015-2016/2850

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?