<font face="mangal" size="3">વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના  - આરબીઆઈ - Reserve Bank of India
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ઉપાડ ની મર્યાદા (limit)
RBI/2016-17/124 11 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ઉપાડ ની મર્યાદા (limit) કૃપયા અમારા ઉપરોક્ત વિષય પરના તારીખ 10 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No. 1251/ 10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ અને આ સંબંધમાં નીચેની વધારા ની સૂચનાઓ નું અવલોકન કરો. 2. સરકારી વિભાગો ને, અપવાદરૂપ કિસ્સાઓમાં, તેમની રોકડ જરૂરિયાતો ને ઉચિત ઠરાવતા પુરાવાઓ લેખિત માં રજુ કરવા પર, મહાપ્રબંધક અને તેની ઉપર ના દરજ્જાના અધિકારી ના સ્વવિવેક ને અધીન નિર્દિષ્ટ રૂ. 10000 ની મર્યાદા ઉપરાંત રોકડ ઉપાડ કરવા દેવામાં આવે. આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) |