RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78499811

રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ

તારીખ: 28 નવેમ્બર 2016

રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર
2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ

રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છે.

બેન્કો એ રિપોર્ટ કરેલો છે કે તારીખ 10 નવેમ્બર 2016 થી 27 નવેમ્બર 2016 સુધી આવો વિનિમય/ ડીપોઝીટ ની રકમ રૂ. 844982 કરોડ (વિનિમય ની રકમ રૂ. 33948 કરોડ અને ડીપોઝીટ ની રકમ રૂ. 811033 કરોડ) થઇ. તેઓએ એમ પણ રિપોર્ટ કર્યો કે જનતા એ આ સમય દરમ્યાન તેમના ખાતાઓમાંથી કાઉન્ટર પર અથવા ATM મારફતે રૂ. 216617 કરોડ નો ઉપાડ કરેલો છે.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/1349

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?