RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78492667

પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016

તારીખ: 07 ફેબ્રુઆરી 2017

પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016

ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17 ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર) સુધી ડીપોઝીટ કરી શકાશે.

આ સંબંધમાં, ભારત સરકારે ઘોષણાકર્તા ને પીએમજીકેડીએસ, 2016 માં એક અથવા વધુ પ્રસંગે/સમયે ડીપોઝીટ કરવાની છૂટ આપવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, નોટીફીકેશન ના પેરા 4(4) ને નીચે મુજબ સુધારવામાં આવેલ છે.

“4. અભિદાન તથા બોન્ડ્ઝ લેજર એકાઉન્ટ માં રોકાણ ની પદ્ધતિ- આ યોજના હેઠળ ની કલમ 199F ની પેટા કલમ (1) અન્વયે કરવાની ડીપોઝીટ એક અથવા વધુ પ્રસંગે/ સમયે કરી શકાશે. આવી ડીપોઝીટ કલમ 199 C ની પેટા કલમ (1) અન્વયે કરવાની ઘોષણા ફાઈલ કર્યા પહેલાં કરવી પડશે.”

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/2116

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?