પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
એપ્રિલ 23, 2019
શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરવી
૨૩ એપ્રિલ, ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹૨00 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દ
૨૩ એપ્રિલ, ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹૨00 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દ
એપ્રિલ 23, 2019
શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી
૨૩ એપ્રિલ, ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹૫00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹૫00 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દય
૨૩ એપ્રિલ, ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹૫00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૫00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹૫00 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દય
એપ્રિલ 22, 2019
ભારતીય રિઝર્વ બેંક 24 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 22 એપ્રિલ 2019 ભારતીય રિઝર્વ બેંક 24 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 જ્વેલ સ્ટેશનરી પ્રા. લિમિટેડ 11,બાબર લેન,બંગાળી માર્કેટ , નવી દિલ્હી 110001 B-14.03302 30 મે 2014 1
તારીખ: 22 એપ્રિલ 2019 ભારતીય રિઝર્વ બેંક 24 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 જ્વેલ સ્ટેશનરી પ્રા. લિમિટેડ 11,બાબર લેન,બંગાળી માર્કેટ , નવી દિલ્હી 110001 B-14.03302 30 મે 2014 1
એપ્રિલ 22, 2019
05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 22 એપ્રિલ 2019 05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સીયલ સર્વિસીઝ
તારીખ: 22 એપ્રિલ 2019 05 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સીયલ સર્વિસીઝ
એપ્રિલ 20, 2019
વાણિજ્યિક બેંકોમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ પર ભારતીય રિઝર્વ બેંકનું સ્પષ્ટીકરણ
એપ્રિલ 20, 2019 વાણિજ્યિક બેંકોમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ પર ભારતીય રિઝર્વ બેંકનું સ્પષ્ટીકરણ મીડિયાના કેટલાક વર્ગોમાં એમ રિપોર્ટ કરવામાં આવેલ છે કે રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર વાણિજ્યિક બેંકોમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ રહેશે. એમ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જાણકારી તથ્યાત્મક રૂપે સાચી નથી. રિઝર્વ બેંકે આવો કોઈ નિર્દેશ જારી કર્યો નથી. યોગેશ દયાલ મુખ્ય મહાપ્રબંધક પ્રેસ પ્રકાશન : 2018-2019/2488
એપ્રિલ 20, 2019 વાણિજ્યિક બેંકોમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ પર ભારતીય રિઝર્વ બેંકનું સ્પષ્ટીકરણ મીડિયાના કેટલાક વર્ગોમાં એમ રિપોર્ટ કરવામાં આવેલ છે કે રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર વાણિજ્યિક બેંકોમાં સપ્તાહમાં 5 કાર્યદિવસ રહેશે. એમ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જાણકારી તથ્યાત્મક રૂપે સાચી નથી. રિઝર્વ બેંકે આવો કોઈ નિર્દેશ જારી કર્યો નથી. યોગેશ દયાલ મુખ્ય મહાપ્રબંધક પ્રેસ પ્રકાશન : 2018-2019/2488
એપ્રિલ 16, 2019
શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૫0 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી
૧૬ એપ્રિલ ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૫0 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹ ૫0 ના અંકિત મૂલ્યની બેંક નોટ આજે જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૫0 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹ ૫0 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દયાલ મુખ્ય
૧૬ એપ્રિલ ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૫0 ના અંકિત મૂલ્યની બેંકનોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹ ૫0 ના અંકિત મૂલ્યની બેંક નોટ આજે જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹ ૫0 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹ ૫0 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દયાલ મુખ્ય
એપ્રિલ 16, 2019
બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ
૩૫-એ હેઠળ નિર્દેશો-ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર- અવધિ લંબાવાઈ
૩૫-એ હેઠળ નિર્દેશો-ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર- અવધિ લંબાવાઈ
૧૬ એપ્રિલ ૨૦૧૯ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો-ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર- અવધિ લંબાવાઈ તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૮ ના નિર્દેશથી ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કારોબારની સમાપ્તિથી છ મહિનાની અવધિ માટે નિર્દેશાધીન મુકવામાં આવી હતી. જેની માન્યતા સમય સમય પર જારી કરાયેલા નિર્દેશો જેમાં છેલ્લે તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ ના નિર્દેશથી તારીખ ૧૭
૧૬ એપ્રિલ ૨૦૧૯ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો-ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર- અવધિ લંબાવાઈ તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૮ ના નિર્દેશથી ધી સીટી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તારીખ ૧૭ એપ્રિલ ૨૦૧૮ ના રોજ કારોબારની સમાપ્તિથી છ મહિનાની અવધિ માટે નિર્દેશાધીન મુકવામાં આવી હતી. જેની માન્યતા સમય સમય પર જારી કરાયેલા નિર્દેશો જેમાં છેલ્લે તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૧૮ ના નિર્દેશથી તારીખ ૧૭
એપ્રિલ 15, 2019
ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી ભીમવરમ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, ભીમવરમ (આન્ધ્ર પ્રદેશ) ને આપવામાં આવેલ નિર્દેશ
તારીખ : એપ્રિલ 15, 2019 ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી ભીમવરમ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, ભીમવરમ (આન્ધ્ર પ્રદેશ) ને આપવામાં આવેલ નિર્દેશ જાહેર જનતા ના હિત માટે, ધી ભીમવરમ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, ભીમવરમ,આન્ધ્ર પ્રદેશ ને કેટલાક નિર્દેશ જારી કરવાનું ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય જણાયું છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 35A (1) થી મળેલી સત્ત
તારીખ : એપ્રિલ 15, 2019 ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી ભીમવરમ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, ભીમવરમ (આન્ધ્ર પ્રદેશ) ને આપવામાં આવેલ નિર્દેશ જાહેર જનતા ના હિત માટે, ધી ભીમવરમ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, ભીમવરમ,આન્ધ્ર પ્રદેશ ને કેટલાક નિર્દેશ જારી કરવાનું ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય જણાયું છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 35A (1) થી મળેલી સત્ત
એપ્રિલ 10, 2019
યુ.પી. પોસ્ટલ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ ઉપર લાદવામાં આવેલ દંડ
તા. એપ્રિલ 10, 2019 યુ.પી. પોસ્ટલ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, આર બી આઈ ની પૂર્વ મંજુરી વગર બેન્કની શાખા નું સ્થળાંતર કરીને આ માટે આપેલી નિરિક્ષણ સૂચનાઓ ના ઉલ્લંઘન બદલ યુ.પી. પોસ્ટલ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ ઉપર ₹ 1.00 લાખ (અંકે રૂપિયા એક લાખ
તા. એપ્રિલ 10, 2019 યુ.પી. પોસ્ટલ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, આર બી આઈ ની પૂર્વ મંજુરી વગર બેન્કની શાખા નું સ્થળાંતર કરીને આ માટે આપેલી નિરિક્ષણ સૂચનાઓ ના ઉલ્લંઘન બદલ યુ.પી. પોસ્ટલ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ ઉપર ₹ 1.00 લાખ (અંકે રૂપિયા એક લાખ
એપ્રિલ 09, 2019
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મુઢોલ
કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પોસ્ટ મુઢોલ, બાગલકોટ જીલ્લો, કર્નાટક
કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પોસ્ટ મુઢોલ, બાગલકોટ જીલ્લો, કર્નાટક
તારીખ : એપ્રિલ 09, 2019 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મુઢોલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પોસ્ટ મુઢોલ, બાગલકોટ જીલ્લો, કર્નાટક જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકે ધી મુઢોલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પોસ્ટ મુઢોલ,બાગલકોટ જીલ્લો, કર્નાટક ને કેટલાક નિર્દેશ કરેલા તે મુજબ
તારીખ : એપ્રિલ 09, 2019 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મુઢોલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પોસ્ટ મુઢોલ, બાગલકોટ જીલ્લો, કર્નાટક જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકે ધી મુઢોલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પોસ્ટ મુઢોલ,બાગલકોટ જીલ્લો, કર્નાટક ને કેટલાક નિર્દેશ કરેલા તે મુજબ
પેજની છેલ્લી અપડેટની તારીખ: જૂન 21, 2025