પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
નવે 23, 2017
સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - VII- ઇસ્યુ ભાવ
તારીખ. નવેમ્બેર 03, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - VII- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No.4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
તારીખ. નવેમ્બેર 03, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - VII- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No.4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
નવે 22, 2017
આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 22 નવેમ્બર 2017 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધિન, (તેના 17 નવેમ્બર 2017 ના નિર્દેશ DCBR.CO.AID/D-21/12.22.218/2017-18 દ્વારા) રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો વધુ સમયગાળા માટે 22 નવેમ્બર 2017 થી 31 મે 2018 સુધી લંબાવેલ છે. સૌ પ્રથમ નિર્દેશો 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવેલ હતા અને આઠ વખત પ્રત્યેક છ માસ ના સમય ગાળા માટે તથા ત્રણ વાર પ્
તારીખ: 22 નવેમ્બર 2017 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધિન, (તેના 17 નવેમ્બર 2017 ના નિર્દેશ DCBR.CO.AID/D-21/12.22.218/2017-18 દ્વારા) રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો વધુ સમયગાળા માટે 22 નવેમ્બર 2017 થી 31 મે 2018 સુધી લંબાવેલ છે. સૌ પ્રથમ નિર્દેશો 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવેલ હતા અને આઠ વખત પ્રત્યેક છ માસ ના સમય ગાળા માટે તથા ત્રણ વાર પ્
નવે 17, 2017
સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ
તારીખ. નવેમ્બેર 17, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
તારીખ. નવેમ્બેર 17, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
નવે 16, 2017
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month of October 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of October 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1351
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of October 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1351
નવે 16, 2017
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the Quarter ended September 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the Quarter July 2017 -September 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1353
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the Quarter July 2017 -September 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1353
નવે 15, 2017
આરબીઆઈ વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે
તારીખ: 15 નવેમ્બર 2017 આરબીઆઈ વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે.ભારતીય રિઝર્વ બેંકે, જાહેરજનતાના હિતમાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A ની પેટા કલમ (1) અન્વયે તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી ને, વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને 13 નવેમ્બર 2017 ના કામકાજ ના અંતથી છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો ચોક્કસ પ્રતિબંધો અને/અથવા ઉપાડ પર અધિકતમ મર્યાદા / થાપણો સ
તારીખ: 15 નવેમ્બર 2017 આરબીઆઈ વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે.ભારતીય રિઝર્વ બેંકે, જાહેરજનતાના હિતમાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A ની પેટા કલમ (1) અન્વયે તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી ને, વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને 13 નવેમ્બર 2017 ના કામકાજ ના અંતથી છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો ચોક્કસ પ્રતિબંધો અને/અથવા ઉપાડ પર અધિકતમ મર્યાદા / થાપણો સ
નવે 09, 2017
આરબીઆઈ કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે
તારીખ: 09 નવેમ્બર 2017 આરબીઆઈ કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે.ભારતીય રિઝર્વ બેન્કે (તેના તારીખ 07 નવેમ્બર 2017ના નિર્દેશ DCBS.CO.BSD-I/D-4/12.22.126/2017-18 દ્વારા) કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો હેઠળ મૂકેલ છે. નિર્દેશો અનુસાર, થાપણદારો ને, આરબીઆઈ ના નિર્દેશમાં વર્ણવેલ શરતો ને અધીન, પ્રત્યેક બચત ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઇપણ નામે ઓળખાતા થાપણ ખાતા માં ધારણ કરેલ કુલ જમ
તારીખ: 09 નવેમ્બર 2017 આરબીઆઈ કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે.ભારતીય રિઝર્વ બેન્કે (તેના તારીખ 07 નવેમ્બર 2017ના નિર્દેશ DCBS.CO.BSD-I/D-4/12.22.126/2017-18 દ્વારા) કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો હેઠળ મૂકેલ છે. નિર્દેશો અનુસાર, થાપણદારો ને, આરબીઆઈ ના નિર્દેશમાં વર્ણવેલ શરતો ને અધીન, પ્રત્યેક બચત ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઇપણ નામે ઓળખાતા થાપણ ખાતા માં ધારણ કરેલ કુલ જમ
નવે 09, 2017
Suno RBI Kya Kehta Hai: A Public Awareness Initiative of RBI
The Reserve Bank of India – India’s central bank - will soon launch a public awareness campaign through SMSes to educate the members of the public about various banking regulations and facilities available to them. To begin with, the Reserve Bank will send messages cautioning the people against falling prey to unsolicited and fictitious offers received through emails/SMSes/phone calls. The caution messages will be sent from ‘RBISAY’ sender id. The Reserve Bank has bee
The Reserve Bank of India – India’s central bank - will soon launch a public awareness campaign through SMSes to educate the members of the public about various banking regulations and facilities available to them. To begin with, the Reserve Bank will send messages cautioning the people against falling prey to unsolicited and fictitious offers received through emails/SMSes/phone calls. The caution messages will be sent from ‘RBISAY’ sender id. The Reserve Bank has bee
નવે 08, 2017
ભારતીય રિઝર્વ બેંકે ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવ્યો
તારીખ: 08 નવેમ્બર 2017 ભારતીય રિઝર્વ બેંકે ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવ્યોભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, એક્સપોઝર નોર્મ્સ તથા વૈધાનિક/અન્ય નિયંત્રણો પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો અને માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 0.50 લાખ (રૂપિયા
તારીખ: 08 નવેમ્બર 2017 ભારતીય રિઝર્વ બેંકે ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવ્યોભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, એક્સપોઝર નોર્મ્સ તથા વૈધાનિક/અન્ય નિયંત્રણો પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો અને માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 0.50 લાખ (રૂપિયા
નવે 06, 2017
આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 માર્ચ 2018 સુધી લંબાવે છે
તારીખ: 06 નવેમ્બર 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 માર્ચ 2018 સુધી લંબાવે છેભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 નવેમ્બર 2017 થી 06 માર્ચ 2018 સુધી વધુ ચાર માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 01
તારીખ: 06 નવેમ્બર 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 માર્ચ 2018 સુધી લંબાવે છેભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 નવેમ્બર 2017 થી 06 માર્ચ 2018 સુધી વધુ ચાર માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 01
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 07, 2025