પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 13, 2024ના આદેશ દ્વારા, ધી રાજુલા નાગરીક સહકારી બેંક લિ., રાજુલા, જીલ્લો અમરેલી, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ અને ‘થાપણો ની જાળવણી - પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.25 લાખ (રૂપિયા એક લાખ પચીસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ,
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 13, 2024ના આદેશ દ્વારા, ધી રાજુલા નાગરીક સહકારી બેંક લિ., રાજુલા, જીલ્લો અમરેલી, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ અને ‘થાપણો ની જાળવણી - પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.25 લાખ (રૂપિયા એક લાખ પચીસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ,
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, એમ.એસ. કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, વડોદરા, ગુજરાત (બેંક) પર ‘થાપણો પર વ્યાજનો દર’ અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, એમ.એસ. કો-ઑપરેટીવ બેંક લિમિટેડ, વડોદરા, ગુજરાત (બેંક) પર ‘થાપણો પર વ્યાજનો દર’ અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, ધી વેપાર ઉદ્યોગ વિકાસ સહકારી બેંક લિમિટેડ, જિ.દાહોદ, ગુજરાત (બેંક) પર ‘નગદ્ નિધિ અનુપાતની જાળવણી (Maintenance of Cash Reserve Ratio)’ અને ‘આપના ગ્રાહકને ઓળખો’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, ધી વેપાર ઉદ્યોગ વિકાસ સહકારી બેંક લિમિટેડ, જિ.દાહોદ, ગુજરાત (બેંક) પર ‘નગદ્ નિધિ અનુપાતની જાળવણી (Maintenance of Cash Reserve Ratio)’ અને ‘આપના ગ્રાહકને ઓળખો’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, ધી માણસા નાગરીક સહકારી બેંક લિમિટેડ, જિ. ગાંધીનગર, ગુજરાત (બેંક) પર ‘થાપણો પર વ્યાજનો દર’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹50,000 (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, ધી માણસા નાગરીક સહકારી બેંક લિમિટેડ, જિ. ગાંધીનગર, ગુજરાત (બેંક) પર ‘થાપણો પર વ્યાજનો દર’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹50,000 (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
The Reserve Bank of India (RBI) has, by an order dated November 11, 2024, imposed a monetary penalty of ₹6.34 lakh (Rupees Six lakh thirty four thousand only) on The Jaynagar Mozilpur People’s Co-operative Bank Ltd., West Bengal (the bank) for non-compliance with certain directions issued by RBI on ‘Priority Sector Lending (PSL) - Targets and Classification’ and specific directions issued by RBI on making contribution to the Micro and Small Enterprises (MSE) Refinance Fund due to shortfall in achievement of PSL.
The Reserve Bank of India (RBI) has, by an order dated November 11, 2024, imposed a monetary penalty of ₹6.34 lakh (Rupees Six lakh thirty four thousand only) on The Jaynagar Mozilpur People’s Co-operative Bank Ltd., West Bengal (the bank) for non-compliance with certain directions issued by RBI on ‘Priority Sector Lending (PSL) - Targets and Classification’ and specific directions issued by RBI on making contribution to the Micro and Small Enterprises (MSE) Refinance Fund due to shortfall in achievement of PSL.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 04 નવેમ્બર, 2024ના આદેશ દ્વારા, ધી વીજાપુર નાગરીક સહકારી બેંક લિ., વીજાપુર, જિ.મહેસાણા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘આપના ગ્રાહકને ઓળખો ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 04 નવેમ્બર, 2024ના આદેશ દ્વારા, ધી વીજાપુર નાગરીક સહકારી બેંક લિ., વીજાપુર, જિ.મહેસાણા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ અને ‘આપના ગ્રાહકને ઓળખો ’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, ધી નવાનગર કો-ઑપરેટીવ બેંક લિ., જામનગર, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ અને ‘નાણાકીય પત્રકો – રજૂઆત અને ખુલાસા (Presentation and Disclosures)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.50 લાખ (રૂપિયા બે લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, ધી નવાનગર કો-ઑપરેટીવ બેંક લિ., જામનગર, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ અને ‘નાણાકીય પત્રકો – રજૂઆત અને ખુલાસા (Presentation and Disclosures)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.50 લાખ (રૂપિયા બે લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, લાલબાગ કો-ઑપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને ધિરાણો (Priority Sector Lending – PSL) – લક્ષ્યો અને વર્ગીકરણ’ પર ભારતીય રિઝર્વ બેંકે દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો તેમજ પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને કરવાના ધિરાણોમાં (પીએસએલ) કમીના કારણે સૂક્ષ્મ અને લઘુ સાહસો (Micro and Small Enterprises – MSE) પુનર્ધિરાણ ભંડોળને કરવા પડતા અંશદાન અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા વિશેષ નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, લાલબાગ કો-ઑપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને ધિરાણો (Priority Sector Lending – PSL) – લક્ષ્યો અને વર્ગીકરણ’ પર ભારતીય રિઝર્વ બેંકે દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો તેમજ પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને કરવાના ધિરાણોમાં (પીએસએલ) કમીના કારણે સૂક્ષ્મ અને લઘુ સાહસો (Micro and Small Enterprises – MSE) પુનર્ધિરાણ ભંડોળને કરવા પડતા અંશદાન અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા વિશેષ નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 05 નવેમ્બર, 2024ના આદેશ દ્વારા, ધી સાઠમ્બા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., અરવલ્લી, ગુજરાત (બેંક) પર ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹50,000 (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(ગ) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 05 નવેમ્બર, 2024ના આદેશ દ્વારા, ધી સાઠમ્બા પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., અરવલ્લી, ગુજરાત (બેંક) પર ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹50,000 (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(ગ) અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
The Reserve Bank of India (RBI) has, by an order dated October 28, 2024, imposed a monetary penalty of ₹1.50 lakh (Rupees One Lakh Fifty Thousand only) on The Rander People's Co-operative Bank Ltd., Surat, Gujarat (the bank) for contravention of provisions of section 26A read with section 56 of the Banking Regulation Act, 1949 (BR Act) and non-compliance with certain directions issued by RBI on ‘Know Your Customer (KYC)’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under the provisions of section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the BR Act.
The Reserve Bank of India (RBI) has, by an order dated October 28, 2024, imposed a monetary penalty of ₹1.50 lakh (Rupees One Lakh Fifty Thousand only) on The Rander People's Co-operative Bank Ltd., Surat, Gujarat (the bank) for contravention of provisions of section 26A read with section 56 of the Banking Regulation Act, 1949 (BR Act) and non-compliance with certain directions issued by RBI on ‘Know Your Customer (KYC)’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under the provisions of section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the BR Act.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 28 ઓક્ટોબર, 2024ના આદેશ દ્વારા, મહેમદાવાદ અર્બન પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., મહેમદાવાદ, જી. ખેડા, ગુજરાત (બેંક) પર ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓની સદસ્યતા’ અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹60,000 (રૂપિયા સાઈઠ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(ગ) અને શાખ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 28 ઓક્ટોબર, 2024ના આદેશ દ્વારા, મહેમદાવાદ અર્બન પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., મહેમદાવાદ, જી. ખેડા, ગુજરાત (બેંક) પર ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓની સદસ્યતા’ અને ‘આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹60,000 (રૂપિયા સાઈઠ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(ટ) અને કલમ 56ની સાથે પઠિત કલમ 47એ(1)(ગ) અને શાખ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 28 ઓક્ટોબર, 2024ના આદેશ દ્વારા, ધી જંબુસર પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., જી. ભરૂચ, ગુજરાત (બેંક) પર ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓની સદસ્યતા’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹10,000 (રૂપિયા દસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ શાખ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 28 ઓક્ટોબર, 2024ના આદેશ દ્વારા, ધી જંબુસર પીપલ્સ કો-ઑપરેટીવ બેંક લિ., જી. ભરૂચ, ગુજરાત (બેંક) પર ‘સહકારી બેંકો દ્વારા શાખ માહિતી કંપનીઓની સદસ્યતા’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹10,000 (રૂપિયા દસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ શાખ માહિતી કંપની (વિનિયમન) અધિનિયમ, 2005ની કલમ 25 અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
The Reserve Bank of India (RBl) has, by an order dated October 21, 2024, imposed a monetary penalty of ₹7.50 lakh (Rupees Seven lakh fifty thousand only) on The Vaijapur Merchants Co-operative Bank Limited, Vaijapur, Maharashtra (the bank), for non-compliance with specific directions issued by RBI under Supervisory Action Framework (SAF) and with the certain directions issued by RBI on ‘’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under section 47A(1)(c) read with section 46(4)(i) and section 56 of the Banking Regulation Act, 1949.
The Reserve Bank of India (RBl) has, by an order dated October 21, 2024, imposed a monetary penalty of ₹7.50 lakh (Rupees Seven lakh fifty thousand only) on The Vaijapur Merchants Co-operative Bank Limited, Vaijapur, Maharashtra (the bank), for non-compliance with specific directions issued by RBI under Supervisory Action Framework (SAF) and with the certain directions issued by RBI on ‘’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under section 47A(1)(c) read with section 46(4)(i) and section 56 of the Banking Regulation Act, 1949.
The Reserve Bank of India (RBl) has, by an order dated October 21, 2024, imposed a monetary penalty of ₹2.00 lakh (Rupees Two lakh only) on Prerna Nagari Sahakari Bank Limited, Aurangabad, Maharashtra (the bank), for non-compliance with certain directions issued by RBI on ‘Loans and advances to directors, their relatives, and firms /concerns in which they are interested’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.
The Reserve Bank of India (RBl) has, by an order dated October 21, 2024, imposed a monetary penalty of ₹2.00 lakh (Rupees Two lakh only) on Prerna Nagari Sahakari Bank Limited, Aurangabad, Maharashtra (the bank), for non-compliance with certain directions issued by RBI on ‘Loans and advances to directors, their relatives, and firms /concerns in which they are interested’. This penalty has been imposed in exercise of powers vested in RBI, conferred under section 47A(1)(c) read with sections 46(4)(i) and 56 of the Banking Regulation Act, 1949.
પેજની છેલ્લી અપડેટની તારીખ: જુલાઈ 31, 2025