RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
જુલાઈ 31, 2017
ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 200 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 200 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઈ 31, 2017
ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો
31 જુલાઇ, 2017 ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો 31 મી જુલાઇ, 2017 થી નાયબ ગવર્નરના પોર્ટફોલિયોનું વિતરણ નીચે મુજબ રહેશે: નામ વિભાગ શ્રી એન.એસ. વિશ્વનાથન 1. સંકલન 2. બૅન્કિંગ નિયમન વિભાગ (ડીબીઆર) 3. સંચાર વિભાગ (ડી.ઑ.સી.) 4. સહકારી બેન્કિંગ નિયમન વિભાગ (ડીસીબીઆર) 5. નોન-બેન્કિંગ નિયમન વિભાગ (ડીએનબીઆર) 6. બૅન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીબીએસ) 7. સહકારી બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીસીબીએસ) 8. નોન-બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીએનબીએસ) 9. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ
31 જુલાઇ, 2017 ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો 31 મી જુલાઇ, 2017 થી નાયબ ગવર્નરના પોર્ટફોલિયોનું વિતરણ નીચે મુજબ રહેશે: નામ વિભાગ શ્રી એન.એસ. વિશ્વનાથન 1. સંકલન 2. બૅન્કિંગ નિયમન વિભાગ (ડીબીઆર) 3. સંચાર વિભાગ (ડી.ઑ.સી.) 4. સહકારી બેન્કિંગ નિયમન વિભાગ (ડીસીબીઆર) 5. નોન-બેન્કિંગ નિયમન વિભાગ (ડીએનબીઆર) 6. બૅન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીબીએસ) 7. સહકારી બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીસીબીએસ) 8. નોન-બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીએનબીએસ) 9. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ
જુલાઈ 31, 2017
ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 100 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 100 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઈ 31, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો - ધી સીકેપી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
૩૧ જુલાઇ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- ધી સીકેપી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૪ નાં આદેશ UBD.CO.BSD-I.No.D-34/12.22.035/2013-14 અનુસાર ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તા. 2 મે 2014 ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં દિશાનિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી આદેશો, છેલ્લે તા. 27 મી જાન્યુઆરી, 2017 ના આદેશ DCBR.CO.AID.No.D-27/12
૩૧ જુલાઇ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- ધી સીકેપી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૪ નાં આદેશ UBD.CO.BSD-I.No.D-34/12.22.035/2013-14 અનુસાર ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તા. 2 મે 2014 ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં દિશાનિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી આદેશો, છેલ્લે તા. 27 મી જાન્યુઆરી, 2017 ના આદેશ DCBR.CO.AID.No.D-27/12
જુલાઈ 31, 2017
Annual Conference of Banking Ombudsmen 2017 – July 25, 2017
The Annual Conference of Banking Ombudsmen was held at Mumbai on July 25, 2017. Shri S S Mundra, Deputy Governor, Reserve Bank of India (RBI) inaugurated the Conference. In addition to the Banking Ombudsmen, the conference was attended by Chief Executives of SBI, ICICI Bank, HDFC Bank, PNB, Indian Bank Association (IBA), Banking Codes and Standards Board of India (BCSBI) and heads of concerned regulatory and supervisory departments of the RBI. The Deputy Governor (DG)
The Annual Conference of Banking Ombudsmen was held at Mumbai on July 25, 2017. Shri S S Mundra, Deputy Governor, Reserve Bank of India (RBI) inaugurated the Conference. In addition to the Banking Ombudsmen, the conference was attended by Chief Executives of SBI, ICICI Bank, HDFC Bank, PNB, Indian Bank Association (IBA), Banking Codes and Standards Board of India (BCSBI) and heads of concerned regulatory and supervisory departments of the RBI. The Deputy Governor (DG)
જુલાઈ 28, 2017
મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે
જુલાઇ 28, 2017 મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે. ખેડૂતો પાસેથી પાક વીમાની ઉઘરાણી ને સરળ બનાવવા માટે, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો સહિત તમામ બૅન્કોને, ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓને રવિવારે જુલાઇ 30, 2017 ના રોજ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ બેંક શાખા સોમવારે સાપ્તાહિક રજા તરીકે પાળતી હોય, તો તે બેંકની શાખા સોમવાર, 31 જુલાઇ, 2017 ના રોજ ખુલ્લ
જુલાઇ 28, 2017 મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે. ખેડૂતો પાસેથી પાક વીમાની ઉઘરાણી ને સરળ બનાવવા માટે, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો સહિત તમામ બૅન્કોને, ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓને રવિવારે જુલાઇ 30, 2017 ના રોજ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ બેંક શાખા સોમવારે સાપ્તાહિક રજા તરીકે પાળતી હોય, તો તે બેંકની શાખા સોમવાર, 31 જુલાઇ, 2017 ના રોજ ખુલ્લ
જુલાઈ 28, 2017
આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 સપ્ટેમ્બર 2017 સુધી વધુ બે મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બેંક ન
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 સપ્ટેમ્બર 2017 સુધી વધુ બે મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બેંક ન
જુલાઈ 28, 2017
આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 ઓગસ્ટ 2017 સુધી વધુ એક મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બે
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 ઓગસ્ટ 2017 સુધી વધુ એક મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બે
જુલાઈ 19, 2017
મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, .2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે
જુલાઈ 19, 2017 મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમય માં મહાત્મા ગાંધી સીરીઝ ની ₹.2૦/- ના મુલ્ય ની બન્ને નંબર પેનલ માં ‘S“ ઇન્સેટ કરેલી બેંક નોટ ઇસ્યુ કરવામાં આવશે. આ ઇસ્યુ થનાર બેંક નોટ ની ડીઝાઇન બદ્ધી રીતે આજ સીરીઝ ની અગાઉ ઇસ્યુ કરેલી , ₹.2૦/- ના મુલ્ય બેંક નોટ જેવીજ રહેશે. (વધુ વિગત માટે તારીખ 15 સપ્ટેમ્બર, 2016 ના પ્રેસ પ્રક
જુલાઈ 19, 2017 મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમય માં મહાત્મા ગાંધી સીરીઝ ની ₹.2૦/- ના મુલ્ય ની બન્ને નંબર પેનલ માં ‘S“ ઇન્સેટ કરેલી બેંક નોટ ઇસ્યુ કરવામાં આવશે. આ ઇસ્યુ થનાર બેંક નોટ ની ડીઝાઇન બદ્ધી રીતે આજ સીરીઝ ની અગાઉ ઇસ્યુ કરેલી , ₹.2૦/- ના મુલ્ય બેંક નોટ જેવીજ રહેશે. (વધુ વિગત માટે તારીખ 15 સપ્ટેમ્બર, 2016 ના પ્રેસ પ્રક
જુલાઈ 18, 2017
RBI cancels Certificate of Registration of 8 NBFCs
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following eight non-banking financial companies (NBFCs) in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Registered Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Sehajpal Estates & Finance Pvt. Ltd. Nawanshahar Main Road, VPO – Aur Doaba – 144417 (Punjab) B-06.00300 June 28, 2000
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following eight non-banking financial companies (NBFCs) in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Registered Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Sehajpal Estates & Finance Pvt. Ltd. Nawanshahar Main Road, VPO – Aur Doaba – 144417 (Punjab) B-06.00300 June 28, 2000

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: જૂન 21, 2025