પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
ફેબ્રુ 01, 2017
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 01 ફેબ્રુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉજ્જીવન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લીમીટેડ દસ અરજદારો પૈકી ન
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 01 ફેબ્રુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉજ્જીવન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લીમીટેડ દસ અરજદારો પૈકી ન
જાન્યુ 31, 2017
આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 31 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ દ્વારા 02 મે 2014 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 28 જુલાઈ 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને 31 જાન્યુઆરી 2017 સુધી વૈધ્ય હતી. જાહેર જનતા ની જાણ માટે સૂચિ
તારીખ: 31 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ દ્વારા 02 મે 2014 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 28 જુલાઈ 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને 31 જાન્યુઆરી 2017 સુધી વૈધ્ય હતી. જાહેર જનતા ની જાણ માટે સૂચિ
જાન્યુ 30, 2017
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 30 જાન્યુઆરી 2017 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડે પેમેન્ટસ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 30 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં પેમેન્ટસ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 19 ઓગસ્ટ 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટસ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેમને પેમેન્ટસ બેંક ની
તારીખ: 30 જાન્યુઆરી 2017 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડે પેમેન્ટસ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 30 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં પેમેન્ટસ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 19 ઓગસ્ટ 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટસ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેમને પેમેન્ટસ બેંક ની
જાન્યુ 27, 2017
Financial Action Task Force (FATF) Public Statement dated October 21, 2016
The Financial Action Task Force (FATF) has called on its members and other jurisdictions to apply counter-measures to protect the international financial system from the on-going and substantial money laundering and terrorist financing (ML/FT) risks emanating from the jurisdiction of Democratic People's Republic of Korea (DPRK). Jurisdiction of Iran is subject to the FATF call on its members to apply enhanced due diligence measures proportionate to the risks arising f
The Financial Action Task Force (FATF) has called on its members and other jurisdictions to apply counter-measures to protect the international financial system from the on-going and substantial money laundering and terrorist financing (ML/FT) risks emanating from the jurisdiction of Democratic People's Republic of Korea (DPRK). Jurisdiction of Iran is subject to the FATF call on its members to apply enhanced due diligence measures proportionate to the risks arising f
જાન્યુ 27, 2017
આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા
જાન્યુ 27, 2017
આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, હરદોઇ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા તેને આગળ 29 જુલાઈ
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, હરદોઇ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા તેને આગળ 29 જુલાઈ
જાન્યુ 23, 2017
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 23 જાન્યુઆરી 2017 ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉત્કર્ષ માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની એક
તારીખ: 23 જાન્યુઆરી 2017 ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉત્કર્ષ માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની એક
જાન્યુ 23, 2017
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 23 જાન્યુઆરી 2017 સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, સૂર્યોદય માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની
તારીખ: 23 જાન્યુઆરી 2017 સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, સૂર્યોદય માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની
જાન્યુ 20, 2017
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ
તારીખ: 20 જાન્યુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત
તારીખ: 20 જાન્યુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત
જાન્યુ 19, 2017
ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે
તારીખ: 19 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નો યોર કસ્ટમર/એન્ટી મની લોન્ડરીંગ (KYC/AML) ને લગતા નિર્દેશો નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 75.00 લાખ (રૂપિયા પં
તારીખ: 19 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નો યોર કસ્ટમર/એન્ટી મની લોન્ડરીંગ (KYC/AML) ને લગતા નિર્દેશો નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 75.00 લાખ (રૂપિયા પં
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 07, 2025