પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
ઑક્ટો 18, 2016
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન
ઓક્ટોબર 18, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં છ તબક્કા માં કુલ ₹ 4,145/- કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણોસર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નં
ઓક્ટોબર 18, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં છ તબક્કા માં કુલ ₹ 4,145/- કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણોસર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નં
ઑક્ટો 17, 2016
સપ્ટેમ્બર 30 ના રોજ જારી કરવા માં આવેલા સોંવરીન સુવર્ણ બોન્ડ ઓક્ટોબર 19, 2016 થી વેપાર કરવા લાયક (ટ્રેડેબલ) બનશે
ઓકટોબર 17, 2016 સપ્ટેમ્બર 30 ના રોજ જારી કરવા માં આવેલા સોંવરીન સુવર્ણ બોન્ડ ઓક્ટોબર 19, 2016 થી વેપાર કરવા લાયક (ટ્રેડેબલ) બનશે. ઓક્ટોબર 19, 2016 (બુધવાર) થી સપ્ટેમ્બર 30, 2016 એ જારી કરેલા અને ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે ધારણ કરેલા સોવારીન સુવર્ણ બોન્ડ ભારત સરકાર દ્વારા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956, હેઠળ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેંજો પર વેપાર કરવા માટે લાયક બનશે. ભારતીય રિઝર્વ બેન્કે યોજના ના પેરા 17 ની શરત પ્રમાણે આ અધિસુચિત કર્યું. ભારત સરકારે સોવાર
ઓકટોબર 17, 2016 સપ્ટેમ્બર 30 ના રોજ જારી કરવા માં આવેલા સોંવરીન સુવર્ણ બોન્ડ ઓક્ટોબર 19, 2016 થી વેપાર કરવા લાયક (ટ્રેડેબલ) બનશે. ઓક્ટોબર 19, 2016 (બુધવાર) થી સપ્ટેમ્બર 30, 2016 એ જારી કરેલા અને ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે ધારણ કરેલા સોવારીન સુવર્ણ બોન્ડ ભારત સરકાર દ્વારા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956, હેઠળ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેંજો પર વેપાર કરવા માટે લાયક બનશે. ભારતીય રિઝર્વ બેન્કે યોજના ના પેરા 17 ની શરત પ્રમાણે આ અધિસુચિત કર્યું. ભારત સરકારે સોવાર
ઑક્ટો 14, 2016
ભારતીય રીઝર્વ HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા 15 એપ્રિલ 2017 સુધી લંબાવે છે
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા 15 એપ્રિલ 2017 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને, ને જારી કરેલ નિર્દેશો તારીખ 16 ઓક્ટોબર 2016 થી 15 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) હેઠળ જારી કરેલ તારીખ 10 એપ્રિલ 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 16 એપ્રિલ 2015
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા 15 એપ્રિલ 2017 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને, ને જારી કરેલ નિર્દેશો તારીખ 16 ઓક્ટોબર 2016 થી 15 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) હેઠળ જારી કરેલ તારીખ 10 એપ્રિલ 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 16 એપ્રિલ 2015
ઑક્ટો 14, 2016
ભારતીય રિઝર્વ બેંક યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરે છે-નિર્દેશો પરત ખેંચવા
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરે છે-નિર્દેશો પરત ખેંચવા ભારતીય રિઝર્વ બેંકે, તારીખ 08 જૂલાઈ 2015 ના નિર્દેશ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (એએસીએસ) ની કલમ 35 A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરેલા હતા. નિર્દેશો ને સમય સમય પર લંબાવવામાં આવેલા હતા અને છેલ્લો આવો તારીખ 30 માર્ચ 2016 નો નિર
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરે છે-નિર્દેશો પરત ખેંચવા ભારતીય રિઝર્વ બેંકે, તારીખ 08 જૂલાઈ 2015 ના નિર્દેશ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (એએસીએસ) ની કલમ 35 A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરેલા હતા. નિર્દેશો ને સમય સમય પર લંબાવવામાં આવેલા હતા અને છેલ્લો આવો તારીખ 30 માર્ચ 2016 નો નિર
ઑક્ટો 14, 2016
NBFC ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ:-14 ઓક્ટોબર 2016 NBFC ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ મધુ મુસ્કાન લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લી. C-5/33,
તારીખ:-14 ઓક્ટોબર 2016 NBFC ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ મધુ મુસ્કાન લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લી. C-5/33,
ઑક્ટો 14, 2016
ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપની (NBFC) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ કમ્ફોર્ટ ઇન ટેક લીમીટેડ 106, આવકાર, અલ્ગાનીનગર, ક્લારલા, દમણ-396210 B-01.00419 25 જૂન 2002 28 સપ્ટેમ
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપની (NBFC) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ કમ્ફોર્ટ ઇન ટેક લીમીટેડ 106, આવકાર, અલ્ગાનીનગર, ક્લારલા, દમણ-396210 B-01.00419 25 જૂન 2002 28 સપ્ટેમ
ઑક્ટો 13, 2016
RBI extend Directions Jamkhed Merchants Co-operative Bank Ltd., Jamkhed, Ahmednagar, Maharashtra
The Reserve Bank of India, notified that Jamkhed Merchants Co-operative Bank Ltd., Ahmednagar, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated April 07, 2016 from the close of business on April 12, 2016. The validity of the directions is extended for a period of six months from October 13, 2016 to April 12, 2017 vide directive dated October 06, 2016, subject to review. Reserve Bank of India, in exercise of the powers vested in
The Reserve Bank of India, notified that Jamkhed Merchants Co-operative Bank Ltd., Ahmednagar, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated April 07, 2016 from the close of business on April 12, 2016. The validity of the directions is extended for a period of six months from October 13, 2016 to April 12, 2017 vide directive dated October 06, 2016, subject to review. Reserve Bank of India, in exercise of the powers vested in
ઑક્ટો 06, 2016
Report of the Internal Working Group (IWG) on Rationalisation of Branch Authorisation Policy
The Reserve Bank of India today placed on its website, the Report of the Internal Working Group (IWG) on Rationalisation of Branch Authorisation Policy (Chair: Smt. Lily Vadera, Chief General Manager, Department of Banking Regulation). Suggestions/comments, if any, on the recommendations contained in the Report, may be sent by email on or before November 5, 2016. Recommendations The thrust of the recommendations is to facilitate financial inclusion by ensuring availab
The Reserve Bank of India today placed on its website, the Report of the Internal Working Group (IWG) on Rationalisation of Branch Authorisation Policy (Chair: Smt. Lily Vadera, Chief General Manager, Department of Banking Regulation). Suggestions/comments, if any, on the recommendations contained in the Report, may be sent by email on or before November 5, 2016. Recommendations The thrust of the recommendations is to facilitate financial inclusion by ensuring availab
ઑક્ટો 05, 2016
ભારતીય રીઝર્વ બેંક મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક. લી. મેરઠ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા લંબાવે છે.
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક. લી. મેરઠ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક લી. મેરઠ, ને જારી કરેલ નિર્દેશો તારીખ 6 ઓક્ટોબર 2016 થી 5 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ જારી કરેલ તારીખ 30 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 6 ઓક્ટોબર 2015 થી
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક. લી. મેરઠ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક લી. મેરઠ, ને જારી કરેલ નિર્દેશો તારીખ 6 ઓક્ટોબર 2016 થી 5 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ જારી કરેલ તારીખ 30 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 6 ઓક્ટોબર 2015 થી
ઑક્ટો 05, 2016
ભારતીય રીઝર્વ બેંક ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશો 4 એપ્રિલ 2017 સુધી લંબાવે છે.
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશો 4 એપ્રિલ 2017 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરજનતાના હિતમાં ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશોની વૈધતા વધુ છ માસના સમય માટે લંબાવવી જરૂરી છે. તે મુજબ, ભારતીય રીઝર્વ બેંક, સમિક્ષા ને આધીન, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ તેને મળેલ સત્તા અન્વયે નિર્દેશ આપે છે કે ગોકુ
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશો 4 એપ્રિલ 2017 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરજનતાના હિતમાં ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશોની વૈધતા વધુ છ માસના સમય માટે લંબાવવી જરૂરી છે. તે મુજબ, ભારતીય રીઝર્વ બેંક, સમિક્ષા ને આધીન, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ તેને મળેલ સત્તા અન્વયે નિર્દેશ આપે છે કે ગોકુ
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 07, 2025