RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ઑક્ટો 05, 2018
આરબીઆઈ ધી નવનિર્માણ કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લગાવે છે
તારીખ: 05 ઓકટોબર 2018 આરબીઆઈ ધી નવનિર્માણ કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી નવનિર્માણ કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર “એક્સપોઝર નોર્મ્સ એન્ડ સ્ટેચ્યુટરી / અધર રીસ્ટ્રીકશન્સ-યુસીબી” પરની ભારતીય રિઝર્વ બેંકની સૂચનાઓ / માર્ગદર્શિકાઓ/ નિર્દેશોનું ઉલ્લંઘન
તારીખ: 05 ઓકટોબર 2018 આરબીઆઈ ધી નવનિર્માણ કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી નવનિર્માણ કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર “એક્સપોઝર નોર્મ્સ એન્ડ સ્ટેચ્યુટરી / અધર રીસ્ટ્રીકશન્સ-યુસીબી” પરની ભારતીય રિઝર્વ બેંકની સૂચનાઓ / માર્ગદર્શિકાઓ/ નિર્દેશોનું ઉલ્લંઘન
ઑક્ટો 04, 2018
ધી બિજનોર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બિજનોર-દંડ લગાવવામાં આવ્યો
તારીખ: 04 ઓકટોબર 2018 ધી બિજનોર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બિજનોર-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી બિજનોર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ,બિજનોર પર ઉક્ત એક્ટની કલમ 27માં નિર્દિષ્ટ રીટર્નસ સતત પ્રસ્તુત નહી કરવા બદલ ₹ 10,00,000 (રૂપિયા દસ લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી ન
તારીખ: 04 ઓકટોબર 2018 ધી બિજનોર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બિજનોર-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી બિજનોર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ,બિજનોર પર ઉક્ત એક્ટની કલમ 27માં નિર્દિષ્ટ રીટર્નસ સતત પ્રસ્તુત નહી કરવા બદલ ₹ 10,00,000 (રૂપિયા દસ લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી ન
ઑક્ટો 03, 2018
ભારતીય રિઝર્વ બેન્કે ફેડરલ બેન્ક લિમિટેડ ઉપર નાણાંકીય દંડ લાદયો
03 ઓક્ટોબર, 2018 ભારતીય રિઝર્વ બેન્કે ફેડરલ બેન્ક લિમિટેડ ઉપર નાણાંકીય દંડ લાદયો બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (ધ એક્ટ) ની કલમ 19(2) નો ભંગ કરવાને કારણે અને (a) સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઈન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટ ને માહિતી નો ડેટા મકલવાની (CRILC), (b) રિસ્ક બેઝ્ડ સુપરવિઝ્ન (RBS) ના મૂલ્યાંકન ની માહિતી નું પ્રેષણ, (c) ATM ને લગતી ગ્રાહકોની ફરિયાદોના નિવારણમાં વિલંબ અને (d) તમારા ગ્રાહક ને જાણો / એન્ટિ મની લોન્ડરિંગ (KYC/AML) ના ધોરણો ને લગતા દિશાનિર્દેશો નું અનુપાલન નહી
03 ઓક્ટોબર, 2018 ભારતીય રિઝર્વ બેન્કે ફેડરલ બેન્ક લિમિટેડ ઉપર નાણાંકીય દંડ લાદયો બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (ધ એક્ટ) ની કલમ 19(2) નો ભંગ કરવાને કારણે અને (a) સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઈન્ફર્મેશન ઓન લાર્જ ક્રેડિટ ને માહિતી નો ડેટા મકલવાની (CRILC), (b) રિસ્ક બેઝ્ડ સુપરવિઝ્ન (RBS) ના મૂલ્યાંકન ની માહિતી નું પ્રેષણ, (c) ATM ને લગતી ગ્રાહકોની ફરિયાદોના નિવારણમાં વિલંબ અને (d) તમારા ગ્રાહક ને જાણો / એન્ટિ મની લોન્ડરિંગ (KYC/AML) ના ધોરણો ને લગતા દિશાનિર્દેશો નું અનુપાલન નહી
ઑક્ટો 03, 2018
શ્રી ગણેશ સહકારી બેંક લીમીટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ આરબીઆઇ ડાયરેકશન્સ આગળ 29 ડીસેમ્બર 2018 સુધી લંબાવવામાં આવ્યા
તારીખ: 03 ઓકટોબર 2018 શ્રી ગણેશ સહકારી બેંક લીમીટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ આરબીઆઇ ડાયરેકશન્સ આગળ 29 ડીસેમ્બર 2018 સુધી લંબાવવામાં આવ્યા ભારતીય રિઝર્વ બેન્કે (તારીખ 27 સપ્ટેમ્બર 2018ના ડાયરેકટીવ ડીસીબીઆર. સીઓ. એઆઈડી.-13/12.22.435/2018-19 દ્વારા) અગાઉ શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિકને જારી કરેલ ડાયરેકશન્સ વધુ ત્રણ માસના સમય ગાળા માટે લંબાવેલ છે. આ ડાયરેકશન્સ હવે, સમીક્ષાને આધીન, 29 ડીસેમ્બર 2018 સુધી વૈદ્ય છે. આ ડાયરેકશન્સ (નિર્દેશો), ભારતીય રિઝર્વ બેંકન
તારીખ: 03 ઓકટોબર 2018 શ્રી ગણેશ સહકારી બેંક લીમીટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ આરબીઆઇ ડાયરેકશન્સ આગળ 29 ડીસેમ્બર 2018 સુધી લંબાવવામાં આવ્યા ભારતીય રિઝર્વ બેન્કે (તારીખ 27 સપ્ટેમ્બર 2018ના ડાયરેકટીવ ડીસીબીઆર. સીઓ. એઆઈડી.-13/12.22.435/2018-19 દ્વારા) અગાઉ શ્રી ગણેશ સહકારી બેંક લિમિટેડ, નાશિકને જારી કરેલ ડાયરેકશન્સ વધુ ત્રણ માસના સમય ગાળા માટે લંબાવેલ છે. આ ડાયરેકશન્સ હવે, સમીક્ષાને આધીન, 29 ડીસેમ્બર 2018 સુધી વૈદ્ય છે. આ ડાયરેકશન્સ (નિર્દેશો), ભારતીય રિઝર્વ બેંકન
ઑક્ટો 03, 2018
મિલ્લાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, દાવનગિરી, કર્ણાટક-દંડ લગાવવામાં આવ્યો
તારીખ: 03 ઓકટોબર 2018 મિલ્લાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, દાવનગિરી, કર્ણાટક-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મિલ્લાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, દાવનગિરી પર બેન્કના ડાયરેકટરો અને તેમના સંબંધીઓને લોન/ધિરાણ મંજૂર કરીને, દસ્તાવેજો વિના વાહન લોનો/ સ્ટાફ લોનો આપીને અને પ્રતિમાસ એકંદર રૂપિયા 10 લાખથી વધુ મૂલ્યના રોકડ વ્યવહારોનું ભારત સરક
તારીખ: 03 ઓકટોબર 2018 મિલ્લાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, દાવનગિરી, કર્ણાટક-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મિલ્લાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, દાવનગિરી પર બેન્કના ડાયરેકટરો અને તેમના સંબંધીઓને લોન/ધિરાણ મંજૂર કરીને, દસ્તાવેજો વિના વાહન લોનો/ સ્ટાફ લોનો આપીને અને પ્રતિમાસ એકંદર રૂપિયા 10 લાખથી વધુ મૂલ્યના રોકડ વ્યવહારોનું ભારત સરક
ઑક્ટો 01, 2018
ભારતીય રિઝર્વ બેંક કરુર વૈશ્ય બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 28 સપ્ટેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક કરુર વૈશ્ય બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 25 સપ્ટેમ્બર 2018ના આદેશ દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ ઇન્કમ રેક્ગનીશન એન્ડ એસેટ કલાસીફીકેશન નોર્મ્સ (આઈઆરએસી), રીપોર્ટીંગ ઓફ ફ્રોડ્ઝ અને ચાલુ ખાતાઓ ખોલવાના સમયે શિસ્તની જરૂરિયાત અંગેના નિર્દેશોનું પાલન નહી કરવા બદલ કરુર વૈશ્ય બેંક લિમિટેડ (બેંક) પર ₹ 50 મીલીયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, આરબીઆઈએ જારી કરેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન
તારીખ: 28 સપ્ટેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક કરુર વૈશ્ય બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 25 સપ્ટેમ્બર 2018ના આદેશ દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ ઇન્કમ રેક્ગનીશન એન્ડ એસેટ કલાસીફીકેશન નોર્મ્સ (આઈઆરએસી), રીપોર્ટીંગ ઓફ ફ્રોડ્ઝ અને ચાલુ ખાતાઓ ખોલવાના સમયે શિસ્તની જરૂરિયાત અંગેના નિર્દેશોનું પાલન નહી કરવા બદલ કરુર વૈશ્ય બેંક લિમિટેડ (બેંક) પર ₹ 50 મીલીયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, આરબીઆઈએ જારી કરેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન
સપ્ટે 28, 2018
Applicable Average Base Rate to be charged by NBFC-MFIs for the Quarter Beginning October 01, 2018
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning October 01, 2018 will be 9.02 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the ave
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning October 01, 2018 will be 9.02 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the ave
સપ્ટે 26, 2018
ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 26 સપ્ટેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ તારીખ 1 પોલાર ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 3, નરોત્તમ મોરારજી માર્ગ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ-400038 13.00296 09
તારીખ: 26 સપ્ટેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ તારીખ 1 પોલાર ઇન્વેસ્ટમેન્ટસ લિમિટેડ 3, નરોત્તમ મોરારજી માર્ગ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ-400038 13.00296 09
સપ્ટે 26, 2018
ડૉ. બાબાસાહેબ આંબેડકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર-દંડ લગાવવામાં આવ્યો
તારીખ: 26 સપ્ટેમ્બર 2018 ડૉ. બાબાસાહેબ આંબેડકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ,નાગપુર પર ₹ 3.00 (રૂપિયા ત્રણ લાખ)નો નાણાંકીય દંડ લગાવેલ છે. આ દંડ “પ્રોહીબીશન ઓફ બેન્કસ ગ્રાન્ટીન્ગ એની લોન્સ એન્ડ એડવાન્સીઝ ટુ ઇટ્સ ડાયરેક્ટર્સ” ને
તારીખ: 26 સપ્ટેમ્બર 2018 ડૉ. બાબાસાહેબ આંબેડકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, નાગપુર-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકર અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ,નાગપુર પર ₹ 3.00 (રૂપિયા ત્રણ લાખ)નો નાણાંકીય દંડ લગાવેલ છે. આ દંડ “પ્રોહીબીશન ઓફ બેન્કસ ગ્રાન્ટીન્ગ એની લોન્સ એન્ડ એડવાન્સીઝ ટુ ઇટ્સ ડાયરેક્ટર્સ” ને
સપ્ટે 26, 2018
બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A અંતર્ગત ડાયરેકશન્સ (નિર્દેશો)—યુ.પી.સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ
તારીખ: 26 સપ્ટેમ્બર 2018 બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A અંતર્ગત ડાયરેકશન્સ (નિર્દેશો)—યુ.પી.સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ ભારતીય રીઝર્વ બેંક સંતુષ્ટ થાય છે કે જાહેર જનતાના હિતમાં, યુ.પી.સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ ને કેટલાક ચોક્કસ ડાયરેકશન્સ (નિર્દેશો) જારી કરવા આવશ્યક છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક, બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ)ની કલમ 56 સાથે વંચાણમાં લેતાં, 35A ની પેટા કલમ (1)
તારીખ: 26 સપ્ટેમ્બર 2018 બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A અંતર્ગત ડાયરેકશન્સ (નિર્દેશો)—યુ.પી.સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ ભારતીય રીઝર્વ બેંક સંતુષ્ટ થાય છે કે જાહેર જનતાના હિતમાં, યુ.પી.સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, લખનૌ ને કેટલાક ચોક્કસ ડાયરેકશન્સ (નિર્દેશો) જારી કરવા આવશ્યક છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક, બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ)ની કલમ 56 સાથે વંચાણમાં લેતાં, 35A ની પેટા કલમ (1)

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2024