RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
માર્ચ 01, 2019
રાની લક્ષ્મી બાઈ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, ઝાઁસી, ઉત્તર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ
માર્ચ 01, 2019 રાની લક્ષ્મી બાઈ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, ઝાઁસી, ઉત્તર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક(1)(ગ) ની સાથે કલમ 46(4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં બેંકને જારી કરેલ ક્રેડિટ સૂચના કંપનીઓ (સીઆઈસી)ની સદસ્યતા, પ્રૂડેંશિયલ ઇંટર બેંક કાઉંટર પાર્ટી લિમિટ, બૉર્ડની લેખા સમિતિ, અકસ્માયત વર્ગીકરણ, પ્રાવધાનીકરણ અને અન્ય સંબંધિત બાબતો - યુસીબીસ, કેવાયસી/
માર્ચ 01, 2019 રાની લક્ષ્મી બાઈ અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, ઝાઁસી, ઉત્તર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક(1)(ગ) ની સાથે કલમ 46(4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં બેંકને જારી કરેલ ક્રેડિટ સૂચના કંપનીઓ (સીઆઈસી)ની સદસ્યતા, પ્રૂડેંશિયલ ઇંટર બેંક કાઉંટર પાર્ટી લિમિટ, બૉર્ડની લેખા સમિતિ, અકસ્માયત વર્ગીકરણ, પ્રાવધાનીકરણ અને અન્ય સંબંધિત બાબતો - યુસીબીસ, કેવાયસી/
માર્ચ 01, 2019
Directions under Section 35A of the Banking Regulation Act, 1949 (AACS) – Bidar Mahila Urban Co-operative Bank Ltd., Bidar
It is hereby notified for information of the public that in exercise of powers vested in it under sub section (1) of Section 35A of the Banking Regulation Act, 1949 read with Section 56 of the Banking Regulation Act, 1949 (AACS), the Reserve Bank of India has issued certain Directions to Bidar Mahila Urban Co-operative Bank Ltd., Bidar, whereby, as from the close of business on February 28, 2019, the aforesaid bank shall not, without prior approval of RBI in writing g
It is hereby notified for information of the public that in exercise of powers vested in it under sub section (1) of Section 35A of the Banking Regulation Act, 1949 read with Section 56 of the Banking Regulation Act, 1949 (AACS), the Reserve Bank of India has issued certain Directions to Bidar Mahila Urban Co-operative Bank Ltd., Bidar, whereby, as from the close of business on February 28, 2019, the aforesaid bank shall not, without prior approval of RBI in writing g
ફેબ્રુ 28, 2019
બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ધી સીકેપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
ફેબ્રુઆરી 28, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ધી સીકેપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તારીખ એપ્રિલ 30, 2014 ના નિર્દેશ થકી તારીખ મે 2, 2014 ના રોજ કારોબાર સમાપ્તિથી નિર્દેશ હેઠળ રાખવામાં આવેલ હતી. નિર્દેશોની વૈધતાને સમય સમય પર અનુગામી નિર્દેશ થકી લંબાવવામાં આવી હતી, જેમાં છેલ્લો નિર્દેશ તારીખ નવેમ્બર 27, 2018 નો હતો જે, સમીક્ષાને આધીન, તારીખ
ફેબ્રુઆરી 28, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – ધી સીકેપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તારીખ એપ્રિલ 30, 2014 ના નિર્દેશ થકી તારીખ મે 2, 2014 ના રોજ કારોબાર સમાપ્તિથી નિર્દેશ હેઠળ રાખવામાં આવેલ હતી. નિર્દેશોની વૈધતાને સમય સમય પર અનુગામી નિર્દેશ થકી લંબાવવામાં આવી હતી, જેમાં છેલ્લો નિર્દેશ તારીખ નવેમ્બર 27, 2018 નો હતો જે, સમીક્ષાને આધીન, તારીખ
ફેબ્રુ 28, 2019
ડી બી એસ બેંક લી, ઈન્ડીયા અને ડી બી એસ બેંક ઈન્ડીયા લી. નાં વિલીનીકરણને આર બી આઈ ની મંજૂરી
ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૯ ડી બી એસ બેંક લી, ઈન્ડીયા અને ડી બી એસ બેંક ઈન્ડીયા લી. નાં વિલીનીકરણને આર બી આઈ ની મંજૂરી ડી બી એસ બેંક ઈન્ડીયા લી. જેને બેંકીંગ વ્યવસાય માટે ભારતીય રિઝર્વ બેંકે પરવાનગી આપેલ છે તેની ડી બી એસ બેંક લી., ઈન્ડીયા સાથેની વિલીનીકરણની યોજનાને, બેંકીંગ નિયમન ધારા, ૧૯૪૯ નાં વિભાગ ૨૨ (૧) મુજબ પૂર્ણત: સ્વાધિકૃત સહાયક સંસ્થાને પરવાનગી આપી છે. આ યોજના માર્ચ ૦૧, ૨૦૧૯ થી અમલમાં આવશે. ડી બી એસ બેંક લી. ની તમામ શાખાઓ, માર્ચ ૦૧, ૨૦૧૯ થી ડી બી એસ બેંક ઈન્ડીયા લીમીટે
ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૯ ડી બી એસ બેંક લી, ઈન્ડીયા અને ડી બી એસ બેંક ઈન્ડીયા લી. નાં વિલીનીકરણને આર બી આઈ ની મંજૂરી ડી બી એસ બેંક ઈન્ડીયા લી. જેને બેંકીંગ વ્યવસાય માટે ભારતીય રિઝર્વ બેંકે પરવાનગી આપેલ છે તેની ડી બી એસ બેંક લી., ઈન્ડીયા સાથેની વિલીનીકરણની યોજનાને, બેંકીંગ નિયમન ધારા, ૧૯૪૯ નાં વિભાગ ૨૨ (૧) મુજબ પૂર્ણત: સ્વાધિકૃત સહાયક સંસ્થાને પરવાનગી આપી છે. આ યોજના માર્ચ ૦૧, ૨૦૧૯ થી અમલમાં આવશે. ડી બી એસ બેંક લી. ની તમામ શાખાઓ, માર્ચ ૦૧, ૨૦૧૯ થી ડી બી એસ બેંક ઈન્ડીયા લીમીટે
ફેબ્રુ 27, 2019
બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – રૂપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, પુના, મહારાષ્ટ્ર
ફેબ્રુઆરી 27, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – રૂપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, પુના, મહારાષ્ટ્ર રૂપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, પુના, મહારાષ્ટ્રને તારીખ ફેબ્રુઆરી 21, 2013 ના નિર્દેશ થકી તારીખ ફેબ્રુઆરી 22, 2013 ના રોજ કારોબાર સમાપ્તિથી નિર્દેશ હેઠળ રાખવામાં આવેલ હતી. નિર્દેશોની વૈધતાને સમય સમય પર અનુગામી નિર્દેશ થકી લંબાવવામાં આવી હતી, જેમાં છેલ્લો નિર્દેશ તારીખ નવેમ્બર 27, 2018 નો હતો જે, સમીક્ષાને આધીન, તારીખ
ફેબ્રુઆરી 27, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક અંતર્ગત નિર્દેશ – રૂપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, પુના, મહારાષ્ટ્ર રૂપી કૉ-ઓપરેટિવ બેંક લિમિટેડ, પુના, મહારાષ્ટ્રને તારીખ ફેબ્રુઆરી 21, 2013 ના નિર્દેશ થકી તારીખ ફેબ્રુઆરી 22, 2013 ના રોજ કારોબાર સમાપ્તિથી નિર્દેશ હેઠળ રાખવામાં આવેલ હતી. નિર્દેશોની વૈધતાને સમય સમય પર અનુગામી નિર્દેશ થકી લંબાવવામાં આવી હતી, જેમાં છેલ્લો નિર્દેશ તારીખ નવેમ્બર 27, 2018 નો હતો જે, સમીક્ષાને આધીન, તારીખ
ફેબ્રુ 26, 2019
Issue of ₹ 100 Denomination Banknotes in Mahatma Gandhi (New) Series bearing the signature of Shri Shaktikanta Das, Governor
The Reserve Bank of India will shortly issue ₹ 100 denomination Banknotes in Mahatma Gandhi (New) Series bearing the signature of Shri Shaktikanta Das, Governor. The design of these notes is similar in all respects to ₹ 100 Banknotes in Mahatma Gandhi (New) Series. All Banknotes in the denomination of ₹ 100 issued by the Reserve Bank in the past will continue to be legal tender. Jose J. Kattoor Chief General Manager Press Release : 2018-2019/2029
The Reserve Bank of India will shortly issue ₹ 100 denomination Banknotes in Mahatma Gandhi (New) Series bearing the signature of Shri Shaktikanta Das, Governor. The design of these notes is similar in all respects to ₹ 100 Banknotes in Mahatma Gandhi (New) Series. All Banknotes in the denomination of ₹ 100 issued by the Reserve Bank in the past will continue to be legal tender. Jose J. Kattoor Chief General Manager Press Release : 2018-2019/2029
ફેબ્રુ 25, 2019
ભારતીય રિઝર્વ બેંક 25 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 25 ફેબ્રુઆરી 2019 ભારતીય રિઝર્વ બેંક 25 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 આનંદ બીઝનેસ પ્રા. લિમિટેડ 2, ચૌરીન્ઘી એપ્રોચ, ત્રીજો માળ, કોલકાતા-700072, પ. બંગાળ 05.02
તારીખ: 25 ફેબ્રુઆરી 2019 ભારતીય રિઝર્વ બેંક 25 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 આનંદ બીઝનેસ પ્રા. લિમિટેડ 2, ચૌરીન્ઘી એપ્રોચ, ત્રીજો માળ, કોલકાતા-700072, પ. બંગાળ 05.02
ફેબ્રુ 22, 2019
ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નિલંગા, જિલ્લો લાતૂર, મહારાષ્ટ્રને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો
ફેબ્રુઆરી 22, 2019 ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નિલંગા, જિલ્લો લાતૂર, મહારાષ્ટ્રને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો ભારતીય રિઝર્વ બેંકે ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નિલંગા, જિલ્લો લાતૂર, મહારાષ્ટ્રને પર નિર્દેશ જારી કર્યા છે, જે તારીખ ફેબ્રુઆરી 16, 2019 ના રોજ બેંકિંગ કારોબારની સમાપ્તિથી છ મહિનાની અવધિ માટે અમલમાં રહેશે. નિર્દેશ અનુસાર, ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ
ફેબ્રુઆરી 22, 2019 ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નિલંગા, જિલ્લો લાતૂર, મહારાષ્ટ્રને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો ભારતીય રિઝર્વ બેંકે ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ બેંક લિમિટેડ, નિલંગા, જિલ્લો લાતૂર, મહારાષ્ટ્રને પર નિર્દેશ જારી કર્યા છે, જે તારીખ ફેબ્રુઆરી 16, 2019 ના રોજ બેંકિંગ કારોબારની સમાપ્તિથી છ મહિનાની અવધિ માટે અમલમાં રહેશે. નિર્દેશ અનુસાર, ડૉ. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઑપરેટિવ
ફેબ્રુ 21, 2019
ધી શ્રીકાલહસ્તી કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, શ્રીકાલહસ્તી, આંધ્ર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ
ફેબ્રુઆરી 21, 2019 ધી શ્રીકાલહસ્તી કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, શ્રીકાલહસ્તી, આંધ્ર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46ની પેટા-કલમ (4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ધી શ્રીકાલહસ્તી કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, શ્રીકાલહસ્તી, આંધ્ર પ્રદેશ પર, અનુપાલન અહેવાલ પ્રસ્તુત કરવા સંબંધિત આરબીઆઈએ જારી કરેલ નિર્દેશો/માર્ગદર્શિકાઓ/સૂચનો નું ઉલ્લંઘન
ફેબ્રુઆરી 21, 2019 ધી શ્રીકાલહસ્તી કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, શ્રીકાલહસ્તી, આંધ્ર પ્રદેશ પર લાદવામાં આવેલ દંડ ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી સમિતિઓ પર યથાલાગૂ) ની કલમ 47ક (1)(ગ) ની સાથે કલમ 46ની પેટા-કલમ (4) વાંચતા, તેના અંતર્ગત તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ધી શ્રીકાલહસ્તી કો-ઑપરેટિવ ટાઉન બેંક લિમિટેડ, શ્રીકાલહસ્તી, આંધ્ર પ્રદેશ પર, અનુપાલન અહેવાલ પ્રસ્તુત કરવા સંબંધિત આરબીઆઈએ જારી કરેલ નિર્દેશો/માર્ગદર્શિકાઓ/સૂચનો નું ઉલ્લંઘન
ફેબ્રુ 20, 2019
બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ને કલમ 56 સહિત વાંચતા, તે અંતર્ગત નિર્દેશ – ધી માપુસા અર્બન કૉ-ઓપરેટિવ બેંક ઑફ ગોવા લિમિટેડ, ગોવા – નિર્દેશની અવધિનો વિસ્તાર અનેઉપાડ મર્યાદામાં છૂટ
ફેબ્રુઆરી 20, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ને કલમ 56 સહિત વાંચતા, તે અંતર્ગત નિર્દેશ – ધી માપુસા અર્બન કૉ-ઓપરેટિવ બેંક ઑફ ગોવા લિમિટેડ, ગોવા – નિર્દેશની અવધિનો વિસ્તાર અનેઉપાડ મર્યાદામાં છૂટ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની સાથે કલમ 56 ને વાંચતા, તે કલમો અંતર્ગત ધી માપુસા અર્બન કો-ઑપરેટિવ બેંક ઑફ ગોવા લિમિટેડ, ગોવાને તારીખ જુલાઈ 24, 2015 ના નિર્દેશ થકી નિર્દેશો જારી ક
ફેબ્રુઆરી 20, 2019 બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ને કલમ 56 સહિત વાંચતા, તે અંતર્ગત નિર્દેશ – ધી માપુસા અર્બન કૉ-ઓપરેટિવ બેંક ઑફ ગોવા લિમિટેડ, ગોવા – નિર્દેશની અવધિનો વિસ્તાર અનેઉપાડ મર્યાદામાં છૂટ ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને યથાલાગૂ) ની કલમ 35ક ની સાથે કલમ 56 ને વાંચતા, તે કલમો અંતર્ગત ધી માપુસા અર્બન કો-ઑપરેટિવ બેંક ઑફ ગોવા લિમિટેડ, ગોવાને તારીખ જુલાઈ 24, 2015 ના નિર્દેશ થકી નિર્દેશો જારી ક

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 05, 2025