પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
જુલાઈ 10, 2018
બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો - ધી આર.એસ. કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
૧૦ જુલાઈ ૨૦૧૮ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો - ધી આર.એસ. કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી આર.એસ. કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૨૪ જુન ૨૦૧૫ના નિર્દેશ દ્વારા ૨૬ જુન ૨૦૧૫ ના રોજ કારોબારની સમાપ્તિથી નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોમાં સમયાંતરે સુધારા કર્યા હતાં અને સમયાંતરે તેની માન્યતા લંબાવવામાં આવી હતી, જે છેલ્લે ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ ના નિર્દેશ દ્વારા લંબાવવામાં આવી હતી અને તે
૧૦ જુલાઈ ૨૦૧૮ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો - ધી આર.એસ. કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી આર.એસ. કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૨૪ જુન ૨૦૧૫ના નિર્દેશ દ્વારા ૨૬ જુન ૨૦૧૫ ના રોજ કારોબારની સમાપ્તિથી નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોમાં સમયાંતરે સુધારા કર્યા હતાં અને સમયાંતરે તેની માન્યતા લંબાવવામાં આવી હતી, જે છેલ્લે ૧૯ જાન્યુઆરી ૨૦૧૮ ના નિર્દેશ દ્વારા લંબાવવામાં આવી હતી અને તે
જુલાઈ 09, 2018
રિઝર્વ બેંકે જાગૃતિ કો-ઓપરેટીવ અર્બન બેંક લિ., હૈદ્રાબાદ, તેલંગાના પર નાણાંકીય દંડ લાદયો
૯ જુલાઈ ૨૦૧૮ રિઝર્વ બેંકે જાગૃતિ કો-ઓપરેટીવ અર્બન બેંક લિ., હૈદ્રાબાદ, તેલંગાના પર નાણાંકીય દંડ લાદયો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૪૬(૪) સાથે વંચાતી કલમ ૪૭ એ(૧)(સી) ની જોગવાઈઓ હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને સંચાલક મંડળ (અર્બન કો-ઓપરેટીવ બેંકો) પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરેલ સૂચનો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન બદલ જાગૃતિ કો-ઓપરેટીવ અર્બન બેંક લિ., હૈદ્રાબાદ, તેલંગાના પર ₹ ૨૫,૦૦૦/- (પચીસ હજાર રૂપિયા માત્ર)
૯ જુલાઈ ૨૦૧૮ રિઝર્વ બેંકે જાગૃતિ કો-ઓપરેટીવ અર્બન બેંક લિ., હૈદ્રાબાદ, તેલંગાના પર નાણાંકીય દંડ લાદયો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૪૬(૪) સાથે વંચાતી કલમ ૪૭ એ(૧)(સી) ની જોગવાઈઓ હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને સંચાલક મંડળ (અર્બન કો-ઓપરેટીવ બેંકો) પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરેલ સૂચનો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન બદલ જાગૃતિ કો-ઓપરેટીવ અર્બન બેંક લિ., હૈદ્રાબાદ, તેલંગાના પર ₹ ૨૫,૦૦૦/- (પચીસ હજાર રૂપિયા માત્ર)
જુલાઈ 06, 2018
ભારતીય રિઝર્વ બેંકે અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું લાઇસન્સ રદ્દ કર્યું.
૬ જુલાઈ ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું લાઇસન્સ રદ્દ કર્યું. ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇ એ), ૩ જુલાઇ ૨૦૧૮ ના આદેશ મુજબ ૫ જુલાઈ ૨૦૧૮ના રોજ કારોબાર ની સમાપ્તિ થી અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટેનું લાઇસન્સ રદ કર્યું છે. સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર, રાજસ્થાન ને પણ બેંકનો કારોબાર સમાપ્ત કરવા આદેશ જારી કરવા તથા બેંક માટે ફડચા અધિકારી (લિકવીડેટરની) ની નિમણુંક કરવાની વિનંતી
૬ જુલાઈ ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું લાઇસન્સ રદ્દ કર્યું. ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇ એ), ૩ જુલાઇ ૨૦૧૮ ના આદેશ મુજબ ૫ જુલાઈ ૨૦૧૮ના રોજ કારોબાર ની સમાપ્તિ થી અલવર અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર, રાજસ્થાન નું બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટેનું લાઇસન્સ રદ કર્યું છે. સહકારી મંડળીઓ ના રજિસ્ટ્રાર, રાજસ્થાન ને પણ બેંકનો કારોબાર સમાપ્ત કરવા આદેશ જારી કરવા તથા બેંક માટે ફડચા અધિકારી (લિકવીડેટરની) ની નિમણુંક કરવાની વિનંતી
જુલાઈ 06, 2018
30th Half Yearly Report on Management of Foreign Exchange Reserves: October 2017-March 2018
The Reserve Bank of India has today released the 30th half yearly report on management of foreign exchange reserves with reference to end-March 2018. The position of foreign exchange reserves as on June 29, 2018 is as under: US $ Billion Foreign Exchange Reserves (i+ii+iii+iv) 406.1 i. Foreign Currency Assets (FCA) 380.7 ii. Gold 21.4 iii. Special Drawing Rights (SDR) 1.5 iv. Reserve Tranche Position (RTP) 2.5 It may be recalled that in February 2004, the Reserve Bank
The Reserve Bank of India has today released the 30th half yearly report on management of foreign exchange reserves with reference to end-March 2018. The position of foreign exchange reserves as on June 29, 2018 is as under: US $ Billion Foreign Exchange Reserves (i+ii+iii+iv) 406.1 i. Foreign Currency Assets (FCA) 380.7 ii. Gold 21.4 iii. Special Drawing Rights (SDR) 1.5 iv. Reserve Tranche Position (RTP) 2.5 It may be recalled that in February 2004, the Reserve Bank
જુલાઈ 06, 2018
બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો- ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન)
૬ જુલાઈ ૨૦૧૮ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો-ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) આથી જાહેર જનતાની જાણકારી માટે સૂચિત કરવામાં આવે છે કે, બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫-એ ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાઓનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ઠ છે કે જાહેર હિતમાં ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરાયે
૬ જુલાઈ ૨૦૧૮ બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫-એ હેઠળ નિર્દેશો-ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) આથી જાહેર જનતાની જાણકારી માટે સૂચિત કરવામાં આવે છે કે, બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) ની કલમ ૫૬ ની સાથે વંચાતી કલમ ૩૫-એ ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાઓનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ઠ છે કે જાહેર હિતમાં ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરાયે
જુલાઈ 06, 2018
ભારતીય રિઝર્વ બેંક છ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 06 જુલાઈ 2018 ભારતીય રિઝર્વ બેંક છ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ તારીખ 1 મેસર્સ મખારીયા કેપિટલ લિમિટેડ 4-3-18/10, સિનેમા રોડ, અદિલાબાદ, તેલંગણા-504001 09.00088 11 માર્ચ
તારીખ: 06 જુલાઈ 2018 ભારતીય રિઝર્વ બેંક છ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ તારીખ 1 મેસર્સ મખારીયા કેપિટલ લિમિટેડ 4-3-18/10, સિનેમા રોડ, અદિલાબાદ, તેલંગણા-504001 09.00088 11 માર્ચ
જુલાઈ 05, 2018
રિઝર્વ બેંકે નેશનલ કો-ઓપરેટીવ બેંક લિ., પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ પર નાણાંકીય દંડ લાદયો
૫ જુલાઈ ૨૦૧૮ રિઝર્વ બેંકે નેશનલ કો-ઓપરેટીવ બેંક લિ., પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ પર નાણાંકીય દંડ લાદયો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૪૬(૪) સાથે વંચાતી કલમ ૪૭ એ(૧)(સી) ની જોગવાઈઓ હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને એક્સપોઝર સંબંધિત ધોરણો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો, તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) ધોરણો અને ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપનીઓ (સીઆઈસી) નું સભ્યપદ પ્રાપ્ત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરેલ સૂચનો / માર્ગદર્શ
૫ જુલાઈ ૨૦૧૮ રિઝર્વ બેંકે નેશનલ કો-ઓપરેટીવ બેંક લિ., પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ પર નાણાંકીય દંડ લાદયો ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૪૬(૪) સાથે વંચાતી કલમ ૪૭ એ(૧)(સી) ની જોગવાઈઓ હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને એક્સપોઝર સંબંધિત ધોરણો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો, તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) ધોરણો અને ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપનીઓ (સીઆઈસી) નું સભ્યપદ પ્રાપ્ત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરેલ સૂચનો / માર્ગદર્શ
જુલાઈ 05, 2018
ભારતીય રિઝર્વ બેંકે વૈશ્ય સહકારી કોમર્શિયલ બેંક લિ., નવી દિલ્હી, પર લગાવેલા નિર્દેશોનો સમયગાળો લંબાવ્યો
૫ જુલાઈ ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે વૈશ્ય સહકારી કોમર્શિયલ બેંક લિ., નવી દિલ્હી, પર લગાવેલા નિર્દેશોનો સમયગાળો લંબાવ્યો આથી બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૩૫(એ) ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ આપે છે કે તા.૨૮ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ વૈશ્ય સહકારી કોમર્શિયલ બેંક લિ., નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશ, જેમાં સમયાંતરે ફેરફાર કર્યા હતા, જેની સમયાવધિ ૮ જુલાઈ ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી હતી ત
૫ જુલાઈ ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે વૈશ્ય સહકારી કોમર્શિયલ બેંક લિ., નવી દિલ્હી, પર લગાવેલા નિર્દેશોનો સમયગાળો લંબાવ્યો આથી બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૩૫(એ) ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ આપે છે કે તા.૨૮ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ વૈશ્ય સહકારી કોમર્શિયલ બેંક લિ., નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશ, જેમાં સમયાંતરે ફેરફાર કર્યા હતા, જેની સમયાવધિ ૮ જુલાઈ ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી હતી ત
જુલાઈ 04, 2018
Computation and Dissemination of Reference Rate -Taking Over by Financial Benchmarks India Private Limited (FBIL)
Presently, the Reserve Bank of India (RBI) compiles and publishes on a daily basis the Reference Rate for Spot USD/INR and exchange rate of other major currencies. As announced in the Sixth Bi-monthly policy statement for the year 2017-18, Financial Benchmarks India Private Limited (FBIL) will assume, i.e., take over from RBI, the responsibility of computation and dissemination of reference rate for USD/INR and exchange rate of other major currencies. FBIL will commen
Presently, the Reserve Bank of India (RBI) compiles and publishes on a daily basis the Reference Rate for Spot USD/INR and exchange rate of other major currencies. As announced in the Sixth Bi-monthly policy statement for the year 2017-18, Financial Benchmarks India Private Limited (FBIL) will assume, i.e., take over from RBI, the responsibility of computation and dissemination of reference rate for USD/INR and exchange rate of other major currencies. FBIL will commen
જુલાઈ 04, 2018
અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ - બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) કલમ ૩૫-એ હેઠળ સર્વ-સમાવિષ્ટ નિયમનોનો વિસ્તાર
૪ જુલાઈ ૨૦૧૮ અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ - બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) કલમ ૩૫-એ હેઠળ સર્વ-સમાવિષ્ટ નિયમનોનો વિસ્તાર આથી જાહેર જનતાની જાણકારી માટે સૂચિત કરવામાં આવે છે કે, ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ઠ છે કે જાહેર હિતમાં અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ ને જારી કરેલ ૧ એપ્રિલ ૨૦૧૩ના નિર્દેશ સાથે વંચાતા અનુવર્તી નિર્દેશો, જેમાં છેલ્લો ૨૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ જારી કરવામાં આવ્યો હતો, તેને અમલમાં રાખવાની અવધિનો સમયગાળો બીજા છ મહિના સુધી લંબાવવાની
૪ જુલાઈ ૨૦૧૮ અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ - બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (એએસીએસ) કલમ ૩૫-એ હેઠળ સર્વ-સમાવિષ્ટ નિયમનોનો વિસ્તાર આથી જાહેર જનતાની જાણકારી માટે સૂચિત કરવામાં આવે છે કે, ભારતીય રિઝર્વ બેંક એ વાતથી સંતુષ્ઠ છે કે જાહેર હિતમાં અમાનત સહકારી બેંક લિમિટેડ, બેંગલૂરુ ને જારી કરેલ ૧ એપ્રિલ ૨૦૧૩ના નિર્દેશ સાથે વંચાતા અનુવર્તી નિર્દેશો, જેમાં છેલ્લો ૨૧ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ જારી કરવામાં આવ્યો હતો, તેને અમલમાં રાખવાની અવધિનો સમયગાળો બીજા છ મહિના સુધી લંબાવવાની
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 09, 2025