RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ડિસે 19, 2016
ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 19 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ચાર ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લક્ષ્મી એક્ઝીમ પ્રા. લીમીટેડ 15 મો માળ, ઇન્ફીનિટી બેન્ચમાર્ક, પ્લોટ નંબર G1, બ્લોક EP &am
તારીખ: 19 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ચાર ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લક્ષ્મી એક્ઝીમ પ્રા. લીમીટેડ 15 મો માળ, ઇન્ફીનિટી બેન્ચમાર્ક, પ્લોટ નંબર G1, બ્લોક EP &am
ડિસે 19, 2016
આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 19 ડીસેમ્બર 2016 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રામ વ્યાપાર પ્રા. લીમીટેડ 5,
તારીખ: 19 ડીસેમ્બર 2016 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રામ વ્યાપાર પ્રા. લીમીટેડ 5,
ડિસે 16, 2016
મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે , નંબર પેનલ માં ‘સ્ટાર’ ના નિશાન સાથે જારી કરવી
તારીખ: 16 ડીસેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે , નંબર પેનલ માં ‘સ્ટાર’ ના નિશાન સાથે જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી (નવી) સીરીઝ માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. ઉક્ત બેન્ક્નોટો માં
તારીખ: 16 ડીસેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે , નંબર પેનલ માં ‘સ્ટાર’ ના નિશાન સાથે જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી (નવી) સીરીઝ માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. ઉક્ત બેન્ક્નોટો માં
ડિસે 16, 2016
આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે.
તારીખ: 16 ડીસેમ્બર 2016 આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને 15 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંતથી અમલમાં આવે તે રીતે છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો પ્રમાણે, નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર, ભારતીય રિઝર્વ બેન્કની લેખિતમાં પૂર્વ મંજૂરી વિના, કોઇપણ લોન અને એ
તારીખ: 16 ડીસેમ્બર 2016 આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને 15 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંતથી અમલમાં આવે તે રીતે છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો પ્રમાણે, નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર, ભારતીય રિઝર્વ બેન્કની લેખિતમાં પૂર્વ મંજૂરી વિના, કોઇપણ લોન અને એ
ડિસે 16, 2016
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016
તારીખ: 16 ડીસેમ્બર 2016 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર)
તારીખ: 16 ડીસેમ્બર 2016 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર)
ડિસે 15, 2016
સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ
તારીખ: 15 ડીસેમ્બર 2016 સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ગુરુવાર તારીખ 15 ડીસેમ્બર 2016 ના દિવસે કોલકાતા માં મળી હતી. ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક, બેઠક ના પ્રમુખસ્થાને હતા. ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી, શ્રી એસ.એસ. મુન્દ્રા અને શ્રી એન. એસ. વિશ્વનાથન ઉપરાંત, બેઠક માં ઉપસ્થિત રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ના અન્ય ડાયરેક્ટરો માં શ્રી નટરાજન ચન્દ્રશેખરન, શ્રી ભરત દોશી અને સુધ
તારીખ: 15 ડીસેમ્બર 2016 સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ગુરુવાર તારીખ 15 ડીસેમ્બર 2016 ના દિવસે કોલકાતા માં મળી હતી. ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક, બેઠક ના પ્રમુખસ્થાને હતા. ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી, શ્રી એસ.એસ. મુન્દ્રા અને શ્રી એન. એસ. વિશ્વનાથન ઉપરાંત, બેઠક માં ઉપસ્થિત રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ના અન્ય ડાયરેક્ટરો માં શ્રી નટરાજન ચન્દ્રશેખરન, શ્રી ભરત દોશી અને સુધ
ડિસે 14, 2016
આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 14 ડીસેમ્બર 2016 આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે તારીખ 14 જૂન 2016 ના ડાયરેકટીવ દ્વારા સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને 14 જૂન 2016 ના કામકાજ ના અંત થી છ માસ ના સમય માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. અમારા તારીખ 07 ડીસેમ્બર 2016 ના સુધારેલા ડાયરેકટીવ અન્વયે, સમીક્ષાને અધીન, નિર્દેશોની વૈધ્યતા વધુ છ માસ ના સમય માટે 15 ડીસેમ્બર 2016 થી 14 જૂન 2017 સુધી લંબાવવામાં આવી છે. સંદર્ભ હેઠળના
તારીખ: 14 ડીસેમ્બર 2016 આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે તારીખ 14 જૂન 2016 ના ડાયરેકટીવ દ્વારા સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને 14 જૂન 2016 ના કામકાજ ના અંત થી છ માસ ના સમય માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. અમારા તારીખ 07 ડીસેમ્બર 2016 ના સુધારેલા ડાયરેકટીવ અન્વયે, સમીક્ષાને અધીન, નિર્દેશોની વૈધ્યતા વધુ છ માસ ના સમય માટે 15 ડીસેમ્બર 2016 થી 14 જૂન 2017 સુધી લંબાવવામાં આવી છે. સંદર્ભ હેઠળના
ડિસે 13, 2016
આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે ભારતીય રિઝર્વ બેન્કે 06 નવેમ્બર 2006 ના નિર્દેશ દ્વારા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ ને નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશો 14 નવેમ્બર 2006 ના કામકાજ ના અંત થી બીજા આગળ ના આદેશ સુધી અમલમાં હતા અને સમય સમય પર સમીક્ષાને અધીન હતા. રિઝર્વ બેંક ને જાહેર
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે ભારતીય રિઝર્વ બેન્કે 06 નવેમ્બર 2006 ના નિર્દેશ દ્વારા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ ને નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશો 14 નવેમ્બર 2006 ના કામકાજ ના અંત થી બીજા આગળ ના આદેશ સુધી અમલમાં હતા અને સમય સમય પર સમીક્ષાને અધીન હતા. રિઝર્વ બેંક ને જાહેર
ડિસે 13, 2016
આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ Video Link શ્રી આર. ગાંધી બેન્કોએ 10 નવેમ્બર 2016 ના રોજ કાર્યક્રમ ની શરૂઆત થી 10 ડીસેમ્બર 2016 સુધી તેમના કાઉન્ટરો પર અને ATMs મારફત રૂપિયા 4.61 લાખ કરોડના મૂલ્યની નોટો ઇસ્યુ કરેલી છે. આરબીઆઈ અને કરન્સી ચેસ્ટોમાં પરત આવેલ રૂપિયા 500/- અને રૂપિયા 1000/- ની સ્પેસીફાઈડ બેન્કનોટો (SBNs) ની રકમ 10 ડીસેમ્
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ Video Link શ્રી આર. ગાંધી બેન્કોએ 10 નવેમ્બર 2016 ના રોજ કાર્યક્રમ ની શરૂઆત થી 10 ડીસેમ્બર 2016 સુધી તેમના કાઉન્ટરો પર અને ATMs મારફત રૂપિયા 4.61 લાખ કરોડના મૂલ્યની નોટો ઇસ્યુ કરેલી છે. આરબીઆઈ અને કરન્સી ચેસ્ટોમાં પરત આવેલ રૂપિયા 500/- અને રૂપિયા 1000/- ની સ્પેસીફાઈડ બેન્કનોટો (SBNs) ની રકમ 10 ડીસેમ્
ડિસે 12, 2016
આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે
તારીખ: 12 ડીસેમ્બર 2016 આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરી કે તેણે એક્સિસ બેંક નું બેન્કિંગ લાયસન્સ, બેંક ની થોડીક શાખાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ના વિનિમય/ડીપોઝીટ ને લગતા વ્યવહારોમાં કેટલીક ગંભીર ગેરરીતિઓ વિષે ના કેટલાક આક્ષેપો ના પરિપ્રેક્ષ્ય માં, રદ કરવા માટે કોઈ પગલાં ભરવાનું શરુ કરેલું નથી. બેંક તેનું બેન્કિંગ લાયસન્સ ગુમાવે તેવી શક્યતા હોવા અંગે ના મીડિયા ના એક ક્ષેત્રમાં ની અફવાઓ ની પૃષ્ઠભૂમિમાં આ સ્પષ્ટતા કરવામાં આવી.
તારીખ: 12 ડીસેમ્બર 2016 આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરી કે તેણે એક્સિસ બેંક નું બેન્કિંગ લાયસન્સ, બેંક ની થોડીક શાખાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ના વિનિમય/ડીપોઝીટ ને લગતા વ્યવહારોમાં કેટલીક ગંભીર ગેરરીતિઓ વિષે ના કેટલાક આક્ષેપો ના પરિપ્રેક્ષ્ય માં, રદ કરવા માટે કોઈ પગલાં ભરવાનું શરુ કરેલું નથી. બેંક તેનું બેન્કિંગ લાયસન્સ ગુમાવે તેવી શક્યતા હોવા અંગે ના મીડિયા ના એક ક્ષેત્રમાં ની અફવાઓ ની પૃષ્ઠભૂમિમાં આ સ્પષ્ટતા કરવામાં આવી.

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: જુલાઈ 09, 2024