RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
નવે 14, 2016
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI
તારીખ: 14 નવેમ્બર 2016 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરેલી છે કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) તેમના વર્તમાન ગ્રાહકોને 24 નવેમ્બર 2016 સુધી તેમના ખાતાઓ માં થી પ્રત્યેક અઠવાડિયે રૂ. 24000 સુધી નાણા નો ઉપાડ કરવા દેશે. જો કે, સૂચિત બેંક નોટો (રૂ. 500 અને રૂ. 1000) નો વિનિમય કરવાની (બદલવાની) અથવા આવી નોટો ને જમા (ડીપોઝીટ) કરવાની સવલત આપી શકશે નહીં. તદ અનુ
તારીખ: 14 નવેમ્બર 2016 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરેલી છે કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) તેમના વર્તમાન ગ્રાહકોને 24 નવેમ્બર 2016 સુધી તેમના ખાતાઓ માં થી પ્રત્યેક અઠવાડિયે રૂ. 24000 સુધી નાણા નો ઉપાડ કરવા દેશે. જો કે, સૂચિત બેંક નોટો (રૂ. 500 અને રૂ. 1000) નો વિનિમય કરવાની (બદલવાની) અથવા આવી નોટો ને જમા (ડીપોઝીટ) કરવાની સવલત આપી શકશે નહીં. તદ અનુ
નવે 14, 2016
ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ
તારીખ: 14 નવેમ્બર 2016 ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ ભારતીય રિઝર્વ બેન્કે આજે નિર્ણય લીધો છે કે બેંકો મહિના દરમ્યાન બચત ખાતા ધારકો દ્વારા તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા તમામ વ્યવહારો (બંને નાણાકીય અને બિન નાણાકીય સહિત ), વ્યવહારો ની સંખ્યા ધ્યાનમાં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું કરશે અલ્પના કીલાવાલા ઉપર મુજબ ની ATM ના ઉપયોગ પરના ચાર્જ માં રાહત/ છૂટછાટ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી, સમીક્ષા ને અધીન, અમલમ
તારીખ: 14 નવેમ્બર 2016 ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ ભારતીય રિઝર્વ બેન્કે આજે નિર્ણય લીધો છે કે બેંકો મહિના દરમ્યાન બચત ખાતા ધારકો દ્વારા તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા તમામ વ્યવહારો (બંને નાણાકીય અને બિન નાણાકીય સહિત ), વ્યવહારો ની સંખ્યા ધ્યાનમાં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું કરશે અલ્પના કીલાવાલા ઉપર મુજબ ની ATM ના ઉપયોગ પરના ચાર્જ માં રાહત/ છૂટછાટ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી, સમીક્ષા ને અધીન, અમલમ
નવે 14, 2016
મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન
તારીખ: 14 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન એક નવા ઉચ્ચ મૂલ્યવર્ગ (રૂપિયા 2000) સહીત મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટો નવી ડીઝાઇનમાં શરૂ કરવાના કારણે તમામ ATM / કેશ હેન્ડલિંગ મશીનો ને નવી ડીઝાઇન ની નોટોનું વિતરણ કરવા માટે રીકેલીબ્રેટ કરવાનું જરૂરી બન્યું છે. 2. ATMs જાહેર જનતાની ચલણી નોટોની જરૂરીયાતોને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રોકડ ના વિતરણ
તારીખ: 14 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન એક નવા ઉચ્ચ મૂલ્યવર્ગ (રૂપિયા 2000) સહીત મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટો નવી ડીઝાઇનમાં શરૂ કરવાના કારણે તમામ ATM / કેશ હેન્ડલિંગ મશીનો ને નવી ડીઝાઇન ની નોટોનું વિતરણ કરવા માટે રીકેલીબ્રેટ કરવાનું જરૂરી બન્યું છે. 2. ATMs જાહેર જનતાની ચલણી નોટોની જરૂરીયાતોને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રોકડ ના વિતરણ
નવે 13, 2016
ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI
તારીખ: 13 નવેમ્બર 2016 ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને ખાતરી આપી છે કે રિઝર્વ બેંક તેમજ બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે વિનંતિ કરી છે કે જનતા એ ચિંતાતુર થવાની જરૂર નથી ; વારંવાર બેંકો પર આવીને ઉપાડ અથવા સંગ્રહ કરવાની જરૂર નથી ; જયારે તેઓને તેની આવશ્યકતા હશે ત્યારે રોકડ ઉપલબ્ધ હશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/119
તારીખ: 13 નવેમ્બર 2016 ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને ખાતરી આપી છે કે રિઝર્વ બેંક તેમજ બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે વિનંતિ કરી છે કે જનતા એ ચિંતાતુર થવાની જરૂર નથી ; વારંવાર બેંકો પર આવીને ઉપાડ અથવા સંગ્રહ કરવાની જરૂર નથી ; જયારે તેઓને તેની આવશ્યકતા હશે ત્યારે રોકડ ઉપલબ્ધ હશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/119
નવે 13, 2016
મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી
તારીખ: 13 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં રૂપિયા 500 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટો, કે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે તથા ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટના પાછળના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ તથા સ્વચ્છ ભારતનો લોગો છપાયેલ હોય તેવી ઇસ્યુ કરશે. આ નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગા
તારીખ: 13 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં રૂપિયા 500 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટો, કે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે તથા ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટના પાછળના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ તથા સ્વચ્છ ભારતનો લોગો છપાયેલ હોય તેવી ઇસ્યુ કરશે. આ નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગા
નવે 12, 2016
સત્તાવાળાઓ રિપોર્ટો દ્વારા બારીકાઈ થી માહિતી નું મોનીટરીંગ કરી રહ્યા છે : RBI
તારીખ : 12 નવેમ્બર 2016 સત્તાવાળાઓ રિપોર્ટો દ્વારા બારીકાઈ થી માહિતી નું મોનીટરીંગ કરી રહ્યા છે : RBI આજે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે સહકારી બેંકો સહિત બેંકો ને વર્તમાન રૂ.500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસરના ચલણી નાણા તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા અંગે ની જારી કરવામાં આવેલ સૂચનાઓ ના ભાગ રૂપે, વિસ્તૃત રીપોર્ટીંગ પદ્ધતી અમલ માં મુકવામાં આવેલી છે. રિઝર્વ બેન્કે વધુ માં જણાવ્યું હતું કે આ સવલત નો દુરુપયોગ અટકાવવા ના હેતુ થી, જાહે
તારીખ : 12 નવેમ્બર 2016 સત્તાવાળાઓ રિપોર્ટો દ્વારા બારીકાઈ થી માહિતી નું મોનીટરીંગ કરી રહ્યા છે : RBI આજે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે સહકારી બેંકો સહિત બેંકો ને વર્તમાન રૂ.500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસરના ચલણી નાણા તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા અંગે ની જારી કરવામાં આવેલ સૂચનાઓ ના ભાગ રૂપે, વિસ્તૃત રીપોર્ટીંગ પદ્ધતી અમલ માં મુકવામાં આવેલી છે. રિઝર્વ બેન્કે વધુ માં જણાવ્યું હતું કે આ સવલત નો દુરુપયોગ અટકાવવા ના હેતુ થી, જાહે
નવે 12, 2016
રૂપિયા 500 અને રૂપિયા 1000 ના કાયદેસર ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું: RBI નું નિવેદન
તારીખ: 12 નવેમ્બર 2016 રૂપિયા 500 અને રૂપિયા 1000 ના કાયદેસર ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું: RBI નું નિવેદન પૂર્વે અસ્તિત્વ ધરાવતી રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટોના કાયદેસર ના ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવાના કારણે આ સૂચિત (specified) બેન્કનોટોને શક્ય તેટલી સરળ રીતે અને કોઇપણ પ્રકારના અવરોધ વિના ઝડપથી પાછી ખેંચવાની અને અન્ય મૂલ્યવર્ગો કે જે કાયદેસરનું ચલણ છે તેવી નોટો વિનીમયમાં પૂરી પાડવાની ભારે જવાબદારી બેન્કિંગ સીસ્ટમ પર નાખવામાં આવી છે. તેણે જાહેરાતના માત્
તારીખ: 12 નવેમ્બર 2016 રૂપિયા 500 અને રૂપિયા 1000 ના કાયદેસર ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું: RBI નું નિવેદન પૂર્વે અસ્તિત્વ ધરાવતી રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટોના કાયદેસર ના ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવાના કારણે આ સૂચિત (specified) બેન્કનોટોને શક્ય તેટલી સરળ રીતે અને કોઇપણ પ્રકારના અવરોધ વિના ઝડપથી પાછી ખેંચવાની અને અન્ય મૂલ્યવર્ગો કે જે કાયદેસરનું ચલણ છે તેવી નોટો વિનીમયમાં પૂરી પાડવાની ભારે જવાબદારી બેન્કિંગ સીસ્ટમ પર નાખવામાં આવી છે. તેણે જાહેરાતના માત્
નવે 11, 2016
પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે, RBI પુન: ખાત્રી આપે છે; જાહેર જનતા ને ધીરજ રાખવાની અને અનુકુળતાએ નોટો નો વિનીમય કરવાની વિનંતિ કરે છે
તારીખ: 11 નવેમ્બર 2016 પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે, RBI પુન: ખાત્રી આપે છે; જાહેર જનતા ને ધીરજ રાખવાની અને અનુકુળતાએ નોટો નો વિનીમય કરવાની વિનંતિ કરે છે આજે જારી કરેલ એક નિવેદન માં ભારતીય રિઝર્વ બેંકે કહેલું છે કે વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જા ને પાછો ખેંચવાના કારણે તેણે સમગ્ર દેશ માં નવી રૂ. 2000 અને અન્ય મૂલ્ય વર્ગો ની નોટો નું વિતરણ કરવાની વ્યવસ્થા કરેલ છે. બેકો પાસે પર્યાપ્ત માત્રામાં રોકડ ઉપલબ્ધ છે અને ચલણી નોટો ને સમગ્ર દેશ
તારીખ: 11 નવેમ્બર 2016 પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે, RBI પુન: ખાત્રી આપે છે; જાહેર જનતા ને ધીરજ રાખવાની અને અનુકુળતાએ નોટો નો વિનીમય કરવાની વિનંતિ કરે છે આજે જારી કરેલ એક નિવેદન માં ભારતીય રિઝર્વ બેંકે કહેલું છે કે વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જા ને પાછો ખેંચવાના કારણે તેણે સમગ્ર દેશ માં નવી રૂ. 2000 અને અન્ય મૂલ્ય વર્ગો ની નોટો નું વિતરણ કરવાની વ્યવસ્થા કરેલ છે. બેકો પાસે પર્યાપ્ત માત્રામાં રોકડ ઉપલબ્ધ છે અને ચલણી નોટો ને સમગ્ર દેશ
નવે 10, 2016
પેમેન્ટ સિસ્ટમ શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે
તારીખ: 10 નવેમ્બર 2016 પેમેન્ટ સિસ્ટમ શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે બેંકો જાહેર જનતા ના કાર્યો (વ્યવહારો) માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેવાના પરિણામ સ્વરૂપ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે પેમેન્ટ સીસ્ટમો (RTGS, NEFT, ચેક ક્લીયરીંગ , Repo, CBLO અને Call markets) શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. તમામ સહભાગી સભ્ય બેંકો ને તેમના ગ્રા
તારીખ: 10 નવેમ્બર 2016 પેમેન્ટ સિસ્ટમ શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે બેંકો જાહેર જનતા ના કાર્યો (વ્યવહારો) માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેવાના પરિણામ સ્વરૂપ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે પેમેન્ટ સીસ્ટમો (RTGS, NEFT, ચેક ક્લીયરીંગ , Repo, CBLO અને Call markets) શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. તમામ સહભાગી સભ્ય બેંકો ને તેમના ગ્રા
નવે 09, 2016
બેંકો 09 નવેમ્બર 2016 ના દિવસે બંધ રહેશે
તારીખ: 08 નવેમ્બર 2016 બેંકો 09 નવેમ્બર 2016 ના દિવસે બંધ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે તારીખ 09 નવેમ્બર 2016 ને બુધવાર ના દિવસે બંધ રહેશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/1143
તારીખ: 08 નવેમ્બર 2016 બેંકો 09 નવેમ્બર 2016 ના દિવસે બંધ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે તારીખ 09 નવેમ્બર 2016 ને બુધવાર ના દિવસે બંધ રહેશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/1143

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 07, 2025