પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
ડિસે 21, 2018
ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 21 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 ભગવાન ઇન્સ્ટોલમેન્ટસ લિમિટેડ સ્ટેશન રોડ, ઉઝાની, જીલ્લો-બદાયું, ઉત્તરપ્રદેશ-243639 B-12.00173
તારીખ: 21 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 ભગવાન ઇન્સ્ટોલમેન્ટસ લિમિટેડ સ્ટેશન રોડ, ઉઝાની, જીલ્લો-બદાયું, ઉત્તરપ્રદેશ-243639 B-12.00173
ડિસે 19, 2018
ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 19 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 આર એસ એન ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 12 ગવર્નમેન્ટ પ્લેસ (પૂર્વ), કોલકાતા-700069, પ. બંગાળ
તારીખ: 19 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 30 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 આર એસ એન ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ 12 ગવર્નમેન્ટ પ્લેસ (પૂર્વ), કોલકાતા-700069, પ. બંગાળ
ડિસે 14, 2018
ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક
ડીસેમ્બર 14, 2018 ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના કેન્દ્રીય બોર્ડની બેઠક આજે શ્રી શક્તિકાન્ત દાસ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકની અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં થઈ. કેન્દ્રીય બોર્ડે ડૉ. ઉર્જિત આર. પટેલ દ્વારા બેંકના ગવર્નર અને ઉપ ગવર્નર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પ્રદાન કરેલી મૂલ્યવાન સેવાઓની સરાહના કરી. બોર્ડે રિઝર્વ બેંકના શાસન માળખા પર વિચાર-વિમર્શ કર્યો અને એમ નિર્ણય લેવામાં આવ્યો કે આ બાબતે વધુ તપાસ કરવાની આવશ્યકતા છે. બ
ડીસેમ્બર 14, 2018 ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની મુંબઈમાં બેઠક ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના કેન્દ્રીય બોર્ડની બેઠક આજે શ્રી શક્તિકાન્ત દાસ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકની અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં થઈ. કેન્દ્રીય બોર્ડે ડૉ. ઉર્જિત આર. પટેલ દ્વારા બેંકના ગવર્નર અને ઉપ ગવર્નર તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પ્રદાન કરેલી મૂલ્યવાન સેવાઓની સરાહના કરી. બોર્ડે રિઝર્વ બેંકના શાસન માળખા પર વિચાર-વિમર્શ કર્યો અને એમ નિર્ણય લેવામાં આવ્યો કે આ બાબતે વધુ તપાસ કરવાની આવશ્યકતા છે. બ
ડિસે 11, 2018
ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન બેંક પર નાણાકીય દંડ લગાવે છે
11 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન બેંક પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), તેના 30 નવેમ્બર 2018ના આદેશ દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ “બેન્કોમાં સાયબર સિક્યોરીટી ફ્રેમવર્ક “ પરના તારીખ 02 જૂન 2016ના પરિપત્ર અને “ છેતરપીંડી (ફ્રોડ)—વાણિજ્ય બેંકો દ્વારા વર્ગીકરણ અને રીપોર્ટીંગ “ પરના તારીખ 01 જુલાઈ 2016ના માસ્ટર ડાયરેકશનના ઉલ્લંઘન બદલ ઇન્ડીયન બેંક (બેંક) પર રૂપિયા 10 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ
11 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક ઇન્ડીયન બેંક પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), તેના 30 નવેમ્બર 2018ના આદેશ દ્વારા, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ “બેન્કોમાં સાયબર સિક્યોરીટી ફ્રેમવર્ક “ પરના તારીખ 02 જૂન 2016ના પરિપત્ર અને “ છેતરપીંડી (ફ્રોડ)—વાણિજ્ય બેંકો દ્વારા વર્ગીકરણ અને રીપોર્ટીંગ “ પરના તારીખ 01 જુલાઈ 2016ના માસ્ટર ડાયરેકશનના ઉલ્લંઘન બદલ ઇન્ડીયન બેંક (બેંક) પર રૂપિયા 10 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ
ડિસે 10, 2018
ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 10 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 સપ્તર્ષિ ફાઈનાન્સ લિમિટેડ 25, બજાર લેન, બંગાળી માર્કેટ, નવી દિલ્હી-110001 B-14.02912 11 એપ્ર
તારીખ: 10 ડીસેમ્બર 2018 ભારતીય રિઝર્વ બેંક 32 એનબીએફસીનું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તાનો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી)નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપનીનું નામ નોંધાયેલ કાર્યાલયનું સરનામું CoR નંબર CoR જારી કરેલ તારીખ CoR રદ્દીકરણ તારીખ 1 સપ્તર્ષિ ફાઈનાન્સ લિમિટેડ 25, બજાર લેન, બંગાળી માર્કેટ, નવી દિલ્હી-110001 B-14.02912 11 એપ્ર
ડિસે 06, 2018
મુઝફ્ફરનગર જીલા સહકારી બેન્ક લિ.મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ - દંડિત
ડિસેમ્બર 06, 2018 મુઝફ્ફરનગર જીલા સહકારી બેન્ક લિ.મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ - દંડિત ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મુઝફ્ફરનગર જીલા સહકારી બેન્ક લિ.મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ પર રૂ. ૫૦,૦૦૦/- (રૂપિયા પચાસ હાજર પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ ને કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કલમ 19 હેઠળ અન્ય કો ઓ સંસ્થાઓ
ડિસેમ્બર 06, 2018 મુઝફ્ફરનગર જીલા સહકારી બેન્ક લિ.મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ - દંડિત ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મુઝફ્ફરનગર જીલા સહકારી બેન્ક લિ.મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશ પર રૂ. ૫૦,૦૦૦/- (રૂપિયા પચાસ હાજર પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ ને કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કલમ 19 હેઠળ અન્ય કો ઓ સંસ્થાઓ
ડિસે 04, 2018
ડો. શિવાજીરાઓ પાટિલ નીલંગેકર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., નીલંગા, મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દંડ લગાવવામાં આવ્યો
ડિસેમ્બર 04, 2018 ડો. શિવાજીરાઓ પાટિલ નીલંગેકર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., નીલંગા, મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડો. શિવાજીરાઓ પાટિલ નીલંગેકર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., નીલંગા પર રૂ. ૧,૮૦,૦૦૦/- (રૂપિયા એક લાખ એંશી હાજર પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ ને કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે
ડિસેમ્બર 04, 2018 ડો. શિવાજીરાઓ પાટિલ નીલંગેકર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., નીલંગા, મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડો. શિવાજીરાઓ પાટિલ નીલંગેકર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., નીલંગા પર રૂ. ૧,૮૦,૦૦૦/- (રૂપિયા એક લાખ એંશી હાજર પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ ને કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે
ડિસે 03, 2018
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દિલીપ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., બરશી, સોલાપુર મહારાષ્ટ્રને – દંડિત કરવામાં આવી
ડિસેમ્બર 03, 2018 ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દિલીપ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., બરશી, સોલાપુર મહારાષ્ટ્રને – દંડિત કરવામાં આવી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દિલીપ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., બરશી, સોલાપુર (મહારાષ્ટ્ર) પર રૂ ૨.૦૦ લાખ (રૂપિયા બે લાખ પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (બી) ની જોગવાઈઓ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે
ડિસેમ્બર 03, 2018 ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દિલીપ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., બરશી, સોલાપુર મહારાષ્ટ્રને – દંડિત કરવામાં આવી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દિલીપ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., બરશી, સોલાપુર (મહારાષ્ટ્ર) પર રૂ ૨.૦૦ લાખ (રૂપિયા બે લાખ પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (બી) ની જોગવાઈઓ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે
ડિસે 01, 2018
આરબીઆઈ એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડ, ઇન્ડિયાના એસબીએમ બેંક (ઇન્ડિયા) લિમિટેડ સાથેના એકીકરણ/ સંયોજનને મંજૂર કરે છે
01 ડીસેમ્બર 2018 આરબીઆઈ એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડ, ઇન્ડિયાના એસબીએમ બેંક (ઇન્ડિયા) લિમિટેડ સાથેના એકીકરણ/ સંયોજનને મંજૂર કરે છે ભારતીય રિઝર્વ બેન્કે એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડ, ઇન્ડિયાના સમગ્ર ઉપક્રમને એસબીએમ બેંક (ઇન્ડિયા) લિમિટેડ, જેને રિઝર્વ બેન્કે ભારતમાં તેની Wholly Owned Subsidiary (WOS) મોડ મારફતે બેન્કીંગનો કારોબાર (ધંધો) કરવા માટે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 22 (1) અંતર્ગત લાયસન્સ આપેલ છે, તેની સાથે એકીકરણ/સંયોજનની યોજનાને મંજૂર કરેલ છે. આ
01 ડીસેમ્બર 2018 આરબીઆઈ એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડ, ઇન્ડિયાના એસબીએમ બેંક (ઇન્ડિયા) લિમિટેડ સાથેના એકીકરણ/ સંયોજનને મંજૂર કરે છે ભારતીય રિઝર્વ બેન્કે એસબીએમ બેંક (મોરિશિયસ) લિમિટેડ, ઇન્ડિયાના સમગ્ર ઉપક્રમને એસબીએમ બેંક (ઇન્ડિયા) લિમિટેડ, જેને રિઝર્વ બેન્કે ભારતમાં તેની Wholly Owned Subsidiary (WOS) મોડ મારફતે બેન્કીંગનો કારોબાર (ધંધો) કરવા માટે બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 22 (1) અંતર્ગત લાયસન્સ આપેલ છે, તેની સાથે એકીકરણ/સંયોજનની યોજનાને મંજૂર કરેલ છે. આ
નવે 30, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૩૫ એ હેઠળ દિશાનિર્દેશ - ઘી મરાઠા સહકારી બેન્ક લિ., મુંબઈ, મહારાષ્ટ્ર
નવેમ્બર 30, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૩૫ એ હેઠળ દિશાનિર્દેશ - ઘી મરાઠા સહકારી બેન્ક લિ., મુંબઈ, મહારાષ્ટ્ર ઘી મરાઠા સહકારી બેન્ક લિ., મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ ઓગસ્ટ ૩૧, ૨૦૧૬ ના ડાયરેકટીવ ના આધારે ઓગસ્ટ ૩૧, ૨૦૧૬ ના દિવસે કારોબાર ની સમાપ્તિ થી દિશાનિર્દેશ માં મુકવામાં આવી હતી. દિશાનિર્દેશની વૈધતા તે પછીના વારંવારના ડાયરેકટીવ થી વધારવામાં આવી હતી., તેમાં છેલ્લા ડાયરેકટીવ તારીખ ઓગસ્ટ ૨૪, ૨૦૧૮ ના હતા જેની વૈધતા નવેમ્બર ૩
નવેમ્બર 30, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૩૫ એ હેઠળ દિશાનિર્દેશ - ઘી મરાઠા સહકારી બેન્ક લિ., મુંબઈ, મહારાષ્ટ્ર ઘી મરાઠા સહકારી બેન્ક લિ., મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ ઓગસ્ટ ૩૧, ૨૦૧૬ ના ડાયરેકટીવ ના આધારે ઓગસ્ટ ૩૧, ૨૦૧૬ ના દિવસે કારોબાર ની સમાપ્તિ થી દિશાનિર્દેશ માં મુકવામાં આવી હતી. દિશાનિર્દેશની વૈધતા તે પછીના વારંવારના ડાયરેકટીવ થી વધારવામાં આવી હતી., તેમાં છેલ્લા ડાયરેકટીવ તારીખ ઓગસ્ટ ૨૪, ૨૦૧૮ ના હતા જેની વૈધતા નવેમ્બર ૩
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 06, 2025