RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
માર્ચ 29, 2018
ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 29, 2018 ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) માર્ચ 26, 2018 ના આદેશ દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ (બેંક) પર તેના ‘HTM પોર્ટફોલીઓમાંથી સીક્યોરીટીઝ્ના સીધા વેચાણ અને આ અંગે નિર્દિષ્ટ કરાયેલ જાહેરાત’ પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 589 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆ
માર્ચ 29, 2018 ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) માર્ચ 26, 2018 ના આદેશ દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ (બેંક) પર તેના ‘HTM પોર્ટફોલીઓમાંથી સીક્યોરીટીઝ્ના સીધા વેચાણ અને આ અંગે નિર્દિષ્ટ કરાયેલ જાહેરાત’ પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 589 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆ
માર્ચ 28, 2018
Applicable Average Base Rate to be charged by NBFC-MFIs for the Quarter Beginning April 01, 2018
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2018 will be 8.99 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2018 will be 8.99 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
માર્ચ 28, 2018
જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
માર્ચ 28, 2018 જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા 28 મી માર્ચ, 2018 થી અમલમાં આવે તે રીતે નાની નાણાંકીય બેન્ક (small finance bank) તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં નાની નાણાંકીય બેન્ક (સ્મોલ ફાઇનાન્સ બેન્ક) નો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. જનાલક્ષ્મી ફાઈનાન્સિયલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુ, એ 10 અરજદારો પૈકીન
માર્ચ 28, 2018 જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા 28 મી માર્ચ, 2018 થી અમલમાં આવે તે રીતે નાની નાણાંકીય બેન્ક (small finance bank) તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં નાની નાણાંકીય બેન્ક (સ્મોલ ફાઇનાન્સ બેન્ક) નો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. જનાલક્ષ્મી ફાઈનાન્સિયલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુ, એ 10 અરજદારો પૈકીન
માર્ચ 28, 2018
Directions under Section 35A of the Banking Regulation Act, 1949 (AACS) – Shree Ganesh Sahakari Bank Ltd, Nashik, Maharashtra- Extension of period and relaxation in directions
The Shree Ganesh Sahakari Bank Ltd, Nashik, Maharashtra, was placed under directions vide directive dated April 01, 2013 from close of business on April 02, 2013. The validity of the directions was extended from time to time vide subsequent modified Directives, the last being Directive dated September 25, 2017 upto March 29, 2018, subject to review. In terms of the existing directions, among other conditions, a sum not exceeding ₹ 70,000/- of the total balance in ever
The Shree Ganesh Sahakari Bank Ltd, Nashik, Maharashtra, was placed under directions vide directive dated April 01, 2013 from close of business on April 02, 2013. The validity of the directions was extended from time to time vide subsequent modified Directives, the last being Directive dated September 25, 2017 upto March 29, 2018, subject to review. In terms of the existing directions, among other conditions, a sum not exceeding ₹ 70,000/- of the total balance in ever
માર્ચ 27, 2018
Annual Closing of the Bank Accounts – April 02, 2018 Keeping Bank’s Offices open for public transactions
With a view to providing greater convenience to tax payers, it has been decided that RBI Offices and all designated branches of agency banks conducting government banking will keep their counters open up to 8.00 p.m. on March 31, 2018, electronic transactions can be done till the midnight of that day. In order to facilitate Government receipts and payments, necessary arrangements have also been made to conduct special clearing operations across the country. Centralise
With a view to providing greater convenience to tax payers, it has been decided that RBI Offices and all designated branches of agency banks conducting government banking will keep their counters open up to 8.00 p.m. on March 31, 2018, electronic transactions can be done till the midnight of that day. In order to facilitate Government receipts and payments, necessary arrangements have also been made to conduct special clearing operations across the country. Centralise
માર્ચ 26, 2018
અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : માર્ચ 26, 2018 અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 7 મુજબ મોકલવાના થતા પત્રકો સતત ન મોકલવા ના કારણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર રૂ. 5,00,000/- (અંકે
તારીખ : માર્ચ 26, 2018 અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 7 મુજબ મોકલવાના થતા પત્રકો સતત ન મોકલવા ના કારણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર રૂ. 5,00,000/- (અંકે
માર્ચ 23, 2018
બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 23 માર્ચ 2018 બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુર્યા ઇન્ડિયા લિમિટેડ B-1/H-3, મ
તારીખ: 23 માર્ચ 2018 બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુર્યા ઇન્ડિયા લિમિટેડ B-1/H-3, મ
માર્ચ 23, 2018
એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ
તારીખ: 23 માર્ચ 2018 એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લોફ્ટી સિક્યોરીટીઝ પ્રાઇવેટ લિમિટેડ (હાલમાં લોફ્ટી સિક્યોરીટીઝ લિમિટેડ તરીકે જાણીતી) 8, લાયોન્સ રેંજ, પ્રથમ માળ, રૂમ
તારીખ: 23 માર્ચ 2018 એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લોફ્ટી સિક્યોરીટીઝ પ્રાઇવેટ લિમિટેડ (હાલમાં લોફ્ટી સિક્યોરીટીઝ લિમિટેડ તરીકે જાણીતી) 8, લાયોન્સ રેંજ, પ્રથમ માળ, રૂમ
માર્ચ 14, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ-સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : માર્ચ 14, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 08 સપ્ટેમ્બર, 2017 ના ઓર્ડર થી આ નિર્દે
તારીખ : માર્ચ 14, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 08 સપ્ટેમ્બર, 2017 ના ઓર્ડર થી આ નિર્દે
માર્ચ 09, 2018
આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 09, 2018 આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 12 માર્ચ 2018 થી 11 સપ્ટેમ્બર 2018 સુધી વધુ 6 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 04 જુન 2014 થી જારી કરેલા નિર્દે
તારીખ : માર્ચ 09, 2018 આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 12 માર્ચ 2018 થી 11 સપ્ટેમ્બર 2018 સુધી વધુ 6 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 04 જુન 2014 થી જારી કરેલા નિર્દે

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: જુલાઈ 08, 2024