પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
ડિસે 02, 2016
પાંચમું દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17, 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે
તારીખ: 02 ડીસેમ્બર 2016 પાંચમું દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17, 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મોનેટરી પોલીસી સમિતિ (એમપીસી) પાંચમા દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17 માટે 06 અને 07 ડીસેમ્બર 2016 ના દિવસે મળશે. એમપીસી નો ઠરાવ વેબ સાઈટ પર 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મુકવામાં આવશે અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1387
તારીખ: 02 ડીસેમ્બર 2016 પાંચમું દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17, 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મોનેટરી પોલીસી સમિતિ (એમપીસી) પાંચમા દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17 માટે 06 અને 07 ડીસેમ્બર 2016 ના દિવસે મળશે. એમપીસી નો ઠરાવ વેબ સાઈટ પર 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મુકવામાં આવશે અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1387
ડિસે 01, 2016
એસબીએન (SBN) ના કાયદેસરના ચલણ ને પરત ખેંચવું – RBI અસલામત / બિનસત્તાવાર ચેનલો પર પ્રાપ્ત માહિતી અંગે ચેતવણી આપે છે.
તારીખ: 01 ડીસેમ્બર 2016 એસબીએન (SBN) ના કાયદેસરના ચલણ ને પરત ખેંચવું – RBI અસલામત / બિનસત્તાવાર ચેનલો પર પ્રાપ્ત માહિતી અંગે ચેતવણી આપે છે. સ્પેસીફાઈડ બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણને પરત ખેંચવાના પરિપ્રેક્ષ્યમાં, ભારતીય રીઝર્વ બેંક, વખતોવખત, બેન્કોને સૂચનાઓ જારી કરે છે જે બેન્કોને સીધીજ સત્તાવાર મેઈલ દ્વારા મોકલવામાં આવે છે. તેમને રીઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ (/en/web/rbi) પર પણ મૂકવામાં આવે છે. એવા અહેવાલો છે કે રીઝર્વ બેંક દ્વારા કથીત જારી કરવામાં આવ
તારીખ: 01 ડીસેમ્બર 2016 એસબીએન (SBN) ના કાયદેસરના ચલણ ને પરત ખેંચવું – RBI અસલામત / બિનસત્તાવાર ચેનલો પર પ્રાપ્ત માહિતી અંગે ચેતવણી આપે છે. સ્પેસીફાઈડ બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણને પરત ખેંચવાના પરિપ્રેક્ષ્યમાં, ભારતીય રીઝર્વ બેંક, વખતોવખત, બેન્કોને સૂચનાઓ જારી કરે છે જે બેન્કોને સીધીજ સત્તાવાર મેઈલ દ્વારા મોકલવામાં આવે છે. તેમને રીઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ (/en/web/rbi) પર પણ મૂકવામાં આવે છે. એવા અહેવાલો છે કે રીઝર્વ બેંક દ્વારા કથીત જારી કરવામાં આવ
નવે 30, 2016
RBI ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌને જારી કરેલ નિર્દેશો સુધારે છે.
તારીખ: 30 નવેમ્બર 2016 RBI ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌને જારી કરેલ નિર્દેશો સુધારે છે. ભારતીય રીઝર્વ બેન્કે જાહેર કરેલું છે કે તેના તારીખ 19 ઓક્ટોબર 2015 ના નિર્દેશ (ડાયરેક્ટીવ) ના આંશિક સુધારામાં, તેણે, તેના 25 નવેમ્બર 2016 ના નિર્દેશ દ્વારા, ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌ પરના નિર્દેશોમાં સુધારો કરેલ છે. તારીખ 04 જૂન 2014 ના ડાયરેક્ટીવ દ્વારા, બેંક મૂળભૂત રીતે તારીખ 12 જૂન 2014 થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ઉપરોક્ત તારીખ 19 ઓક
તારીખ: 30 નવેમ્બર 2016 RBI ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌને જારી કરેલ નિર્દેશો સુધારે છે. ભારતીય રીઝર્વ બેન્કે જાહેર કરેલું છે કે તેના તારીખ 19 ઓક્ટોબર 2015 ના નિર્દેશ (ડાયરેક્ટીવ) ના આંશિક સુધારામાં, તેણે, તેના 25 નવેમ્બર 2016 ના નિર્દેશ દ્વારા, ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌ પરના નિર્દેશોમાં સુધારો કરેલ છે. તારીખ 04 જૂન 2014 ના ડાયરેક્ટીવ દ્વારા, બેંક મૂળભૂત રીતે તારીખ 12 જૂન 2014 થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ઉપરોક્ત તારીખ 19 ઓક
નવે 28, 2016
રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ
તારીખ: 28 નવેમ્બર 2016 રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છ
તારીખ: 28 નવેમ્બર 2016 રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છ
નવે 26, 2016
RBI તરલતા (Liquidity) ની સ્થિતિની વ્યવસ્થા માટે પગલાં જાહેર કરે છે
તારીખ: 26 નવેમ્બર 2016 RBI તરલતા (Liquidity) ની સ્થિતિની વ્યવસ્થા માટે પગલાં જાહેર કરે છે. તારીખ 9 નવેમ્બર 2016 થી શરૂ કરીને રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગ ની બેંક નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવાની સાથે, બેંકઋણ માં થયેલા વિસ્તરણની સરખામણી એ ડીપોઝીટોમાં વધુ ઊછાળો / વધારો થયો છે. જે સીસ્ટમ માં ખૂબજ વધારાની તરલતા તરફ દોરી જાય છે. આવનારા પખવાડિયાઓમાં બેન્કિંગ પ્રણાલી / સીસ્ટમ માં ઉપલબ્ધ અતિરિક્ત તરલતા નું કદ વધુ વધવાની શક્યતા છે. આ અંગે, નીચે પ
તારીખ: 26 નવેમ્બર 2016 RBI તરલતા (Liquidity) ની સ્થિતિની વ્યવસ્થા માટે પગલાં જાહેર કરે છે. તારીખ 9 નવેમ્બર 2016 થી શરૂ કરીને રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગ ની બેંક નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવાની સાથે, બેંકઋણ માં થયેલા વિસ્તરણની સરખામણી એ ડીપોઝીટોમાં વધુ ઊછાળો / વધારો થયો છે. જે સીસ્ટમ માં ખૂબજ વધારાની તરલતા તરફ દોરી જાય છે. આવનારા પખવાડિયાઓમાં બેન્કિંગ પ્રણાલી / સીસ્ટમ માં ઉપલબ્ધ અતિરિક્ત તરલતા નું કદ વધુ વધવાની શક્યતા છે. આ અંગે, નીચે પ
નવે 25, 2016
Withdrawal of Legal Tender Status of ₹ 500 and ₹ 1000: Exchange Facility at RBI to continue
The Reserve Bank of India advises members of public that exchange of banknotes in ₹ 500 and ₹ 1000 denominations, whose legal tender status has been withdrawn, will continue to be available at the counters of the Reserve Bank upto the current limits per person as hitherto. (However such exchange facility is no longer available at other banks' counters). Alpana Killawala Principal Adviser Press Release: 2016-2017/1317
The Reserve Bank of India advises members of public that exchange of banknotes in ₹ 500 and ₹ 1000 denominations, whose legal tender status has been withdrawn, will continue to be available at the counters of the Reserve Bank upto the current limits per person as hitherto. (However such exchange facility is no longer available at other banks' counters). Alpana Killawala Principal Adviser Press Release: 2016-2017/1317
નવે 23, 2016
એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડ પરિચાલન (Operations) શરુ કરે છે
તારીખ: 23 નવેમ્બર 2016 એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડ પરિચાલન (Operations) શરુ કરે છે એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડે તારીખ 23 નવેમ્બર 2016 થી પેમેન્ટસ બેંક તરીકે નો કારોબાર / પરિચાલન શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટસ બેંક નો ધંધો કરવા માટે લાયસન્સ આપેલું છે. તારીખ 19 ઓગસ્ટ 2015 ની પ્રેસ જાહેરાત માં જણાવ્યા અનુસાર, એરટેલ એમ કોમર્સ સર્વિસીઝ લીમીટેડ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેઓને પેમેન્ટસ બેંક સ
તારીખ: 23 નવેમ્બર 2016 એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડ પરિચાલન (Operations) શરુ કરે છે એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડે તારીખ 23 નવેમ્બર 2016 થી પેમેન્ટસ બેંક તરીકે નો કારોબાર / પરિચાલન શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટસ બેંક નો ધંધો કરવા માટે લાયસન્સ આપેલું છે. તારીખ 19 ઓગસ્ટ 2015 ની પ્રેસ જાહેરાત માં જણાવ્યા અનુસાર, એરટેલ એમ કોમર્સ સર્વિસીઝ લીમીટેડ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેઓને પેમેન્ટસ બેંક સ
નવે 23, 2016
NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 23 નવેમ્બર 2016 NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નટવેસ્ટ ઇન્વેસ્ટમેન્ટસ લીમીટેડ સત્યનારા
તારીખ: 23 નવેમ્બર 2016 NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નટવેસ્ટ ઇન્વેસ્ટમેન્ટસ લીમીટેડ સત્યનારા
નવે 23, 2016
ભારતીય રિઝર્વ બેંક છ NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 23 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક છ NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સ્ટાર લાઈન લિઝીંગ લીમીટેડ 417-419, “મિડાસ”, શહર પ્લાઝા, મથુરદાસ વસનજી રોડ, અંધેરી
તારીખ: 23 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક છ NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સ્ટાર લાઈન લિઝીંગ લીમીટેડ 417-419, “મિડાસ”, શહર પ્લાઝા, મથુરદાસ વસનજી રોડ, અંધેરી
નવે 22, 2016
ઈલેક્ટ્રોનિક ચૂકવણીઓ ને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાં
તારીખ: 22 નવેમ્બર 2016 ઈલેક્ટ્રોનિક ચૂકવણીઓ ને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાં જાહેરજનતાની લેવડદેવડ / વ્યવહારિક જરૂરિયાતો ને ડીઝીટલ સાધનો દ્વારા પૂરી પાડવા માટે, રીઝર્વ બેન્કે નાના વેપારીઓ માટે વિશેષ વિતરણ અને Semi – Closed Prepaid Payment Instruments (PPIs) ની મર્યાદામાં વધારા દ્વારા વધારાના પગલાં શરૂ કરેલાં છે. નાના વેપારીઓ માટે એક વિશેષ વિતરણ સક્ષમ બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા PPIs જારી કરનારા, આવા વેપારીઓને PPI ઇસ્યુ કરી શકે છે. જો કે આવા PPI ની શેષ / બેલેન્સ
તારીખ: 22 નવેમ્બર 2016 ઈલેક્ટ્રોનિક ચૂકવણીઓ ને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાં જાહેરજનતાની લેવડદેવડ / વ્યવહારિક જરૂરિયાતો ને ડીઝીટલ સાધનો દ્વારા પૂરી પાડવા માટે, રીઝર્વ બેન્કે નાના વેપારીઓ માટે વિશેષ વિતરણ અને Semi – Closed Prepaid Payment Instruments (PPIs) ની મર્યાદામાં વધારા દ્વારા વધારાના પગલાં શરૂ કરેલાં છે. નાના વેપારીઓ માટે એક વિશેષ વિતરણ સક્ષમ બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા PPIs જારી કરનારા, આવા વેપારીઓને PPI ઇસ્યુ કરી શકે છે. જો કે આવા PPI ની શેષ / બેલેન્સ
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 07, 2025