પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
નવે 22, 2016
વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી
તારીખ: 22 નવેમ્બર 2016 વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી જાહેર જનતા ને સૂચિત બેંક નોટો (જૂની રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની નોટો) ને કાયદેસર ના ચલણ ની નોટો સામે બદલવાની (વિનિમયની) અને તેમને અમર્યાદિત રકમમાં બેંક ખાતા માં જમા કરવાની સવલત, જાહેરાત ની તારીખે આ નોટો ધરાવનાર જાહેર જનતા ના સભ્યો ને આ નોટો નું મૂલ્ય વિનિમય દ્વારા અથવા તેમના બેંક ખાતા માં જમા કરીને મેળવવા માટે સક્ષમ બનાવવા પૂરી પાડવામાં આવી છે. એવા અહેવાલો છે કે કેટલાક ભોળા લોકો
તારીખ: 22 નવેમ્બર 2016 વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી જાહેર જનતા ને સૂચિત બેંક નોટો (જૂની રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની નોટો) ને કાયદેસર ના ચલણ ની નોટો સામે બદલવાની (વિનિમયની) અને તેમને અમર્યાદિત રકમમાં બેંક ખાતા માં જમા કરવાની સવલત, જાહેરાત ની તારીખે આ નોટો ધરાવનાર જાહેર જનતા ના સભ્યો ને આ નોટો નું મૂલ્ય વિનિમય દ્વારા અથવા તેમના બેંક ખાતા માં જમા કરીને મેળવવા માટે સક્ષમ બનાવવા પૂરી પાડવામાં આવી છે. એવા અહેવાલો છે કે કેટલાક ભોળા લોકો
નવે 21, 2016
10 નવેમ્બર થી 18 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ
તારીખ: 21 નવેમ્બર 2016 10 નવેમ્બર થી 18 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છે. બેન્કો એ રિપોર્ટ કરેલો છે કે તારીખ 10 નવેમ્બર 2016 થી 18 નવેમ્બર 2016
તારીખ: 21 નવેમ્બર 2016 10 નવેમ્બર થી 18 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છે. બેન્કો એ રિપોર્ટ કરેલો છે કે તારીખ 10 નવેમ્બર 2016 થી 18 નવેમ્બર 2016
નવે 21, 2016
ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે MoU પર હસ્તાક્ષર કરે છે
તારીખ: 21 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે તારીખ 19 ઓક્ટોબર 2016 ના રોજ “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર પ્રજાસત્તાક મ્યાનમાર સંઘ ની સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર શ્રી યુ. ક્યાઉ તીન, વિદેશી બાબતોના રાજ્ય પ્રધાન, મ્યાનમાર સરકાર દ્વારા સેન્ટ્રલ
તારીખ: 21 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે તારીખ 19 ઓક્ટોબર 2016 ના રોજ “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર પ્રજાસત્તાક મ્યાનમાર સંઘ ની સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર શ્રી યુ. ક્યાઉ તીન, વિદેશી બાબતોના રાજ્ય પ્રધાન, મ્યાનમાર સરકાર દ્વારા સેન્ટ્રલ
નવે 20, 2016
જાહેરજનતા રૂપિયા 10 ના સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાનું ચાલુ રાખી શકે છે: RBI
તારીખ: 20 નવેમ્બર 2016 જાહેરજનતા રૂપિયા 10 ના સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાનું ચાલુ રાખી શકે છે: RBI ભારતીય રિઝર્વ બેંક ભારત સરકાર દ્વારા છપાયેલા/ ટંકશાળ માં બનાવેલા સિક્કાઓને પરિભ્રમણ માં મૂકે છે. આ સિક્કાઓની અલગ વિશેષતાઓ હોય છે. જાહેરજનતા ની લેવડદેવડ ની જરૂરિયાત પૂરી કરવા સિક્કાઓ નવા મૂલ્યવર્ગ માં અને વિવિધ થીમ – આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ને પ્રદર્શિત કરવા માટે સિક્કાઓ નવી ડીઝાઈનો માં સમય સમય પર શરૂ કરવા માં આવે છે. સિક્કાઓ પરિભ્રમણ માં (circulation)
તારીખ: 20 નવેમ્બર 2016 જાહેરજનતા રૂપિયા 10 ના સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાનું ચાલુ રાખી શકે છે: RBI ભારતીય રિઝર્વ બેંક ભારત સરકાર દ્વારા છપાયેલા/ ટંકશાળ માં બનાવેલા સિક્કાઓને પરિભ્રમણ માં મૂકે છે. આ સિક્કાઓની અલગ વિશેષતાઓ હોય છે. જાહેરજનતા ની લેવડદેવડ ની જરૂરિયાત પૂરી કરવા સિક્કાઓ નવા મૂલ્યવર્ગ માં અને વિવિધ થીમ – આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ને પ્રદર્શિત કરવા માટે સિક્કાઓ નવી ડીઝાઈનો માં સમય સમય પર શરૂ કરવા માં આવે છે. સિક્કાઓ પરિભ્રમણ માં (circulation)
નવે 20, 2016
ભારતીય રિઝર્વ બેંક લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ : 20 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તારીખ 19 મે 2014 ના નિર્દેશ અન્વયે લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને તારીખ 20 મે 2014 ના કામકાજ ના અંત થી છ માસ માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશો ની વૈદ્યતા તારીખ 12 નવેમ્બર 2014, તારીખ 06 મે 2015, 04 નવેમ્બર 2015 અને 13 મે 2016 ના આદેશો દ્વારા પ્રત્યેક સમયે છ માસ માટે ચાર વખત લંબા
તારીખ : 20 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તારીખ 19 મે 2014 ના નિર્દેશ અન્વયે લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને તારીખ 20 મે 2014 ના કામકાજ ના અંત થી છ માસ માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશો ની વૈદ્યતા તારીખ 12 નવેમ્બર 2014, તારીખ 06 મે 2015, 04 નવેમ્બર 2015 અને 13 મે 2016 ના આદેશો દ્વારા પ્રત્યેક સમયે છ માસ માટે ચાર વખત લંબા
નવે 18, 2016
POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી
તારીખ: 18 નવેમ્બર 2016 POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી ભારતીય રિઝર્વ બેન્કે તારીખ 14 નવેમ્બર 2016 ના રોજ બેંકો ને સૂચના આપેલ છે કે બેંકો, સમીક્ષાને અધીન, બચત ખાતા ના ગ્રાહકો દ્વારા તમામ ATMs પર તારીખ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી કરવામાં આવતા તમામ વ્યવહારો માટે, મહિના દરમ્યાન વ્યવહારો ની સંખ્યા ને ધ્યાન માં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું (waive) કરે. અન્ય ગ્રાહક કેન્દ્રિત પગલા તરીકે, સમીક્ષાને અધીન, તમામ કેન્દ્રો (Tier
તારીખ: 18 નવેમ્બર 2016 POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી ભારતીય રિઝર્વ બેન્કે તારીખ 14 નવેમ્બર 2016 ના રોજ બેંકો ને સૂચના આપેલ છે કે બેંકો, સમીક્ષાને અધીન, બચત ખાતા ના ગ્રાહકો દ્વારા તમામ ATMs પર તારીખ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી કરવામાં આવતા તમામ વ્યવહારો માટે, મહિના દરમ્યાન વ્યવહારો ની સંખ્યા ને ધ્યાન માં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું (waive) કરે. અન્ય ગ્રાહક કેન્દ્રિત પગલા તરીકે, સમીક્ષાને અધીન, તમામ કેન્દ્રો (Tier
નવે 17, 2016
નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે
તારીખ: 17 નવેમ્બર 2016 નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે. ભારતીય રિઝર્વ બેન્કે ફરી એકવાર આજે સ્પષ્ટતા કરેલી છે કે વધેલા ઉત્પાદન કે જે લગભગ બે મહિના પહેલાં શરુ કરવામાં આવેલું, ના પરિણામ સ્વરૂપ નોટો નો પર્યાપ્ત પુરવઠો છે. જાહેર જનતા ને ગભરાટ ન રાખવાની કે ચલણી નોટો નો સંગ્રહ નહીં કરવાની વિનંતિ કરવામાં આવે છે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1235
તારીખ: 17 નવેમ્બર 2016 નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે. ભારતીય રિઝર્વ બેન્કે ફરી એકવાર આજે સ્પષ્ટતા કરેલી છે કે વધેલા ઉત્પાદન કે જે લગભગ બે મહિના પહેલાં શરુ કરવામાં આવેલું, ના પરિણામ સ્વરૂપ નોટો નો પર્યાપ્ત પુરવઠો છે. જાહેર જનતા ને ગભરાટ ન રાખવાની કે ચલણી નોટો નો સંગ્રહ નહીં કરવાની વિનંતિ કરવામાં આવે છે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1235
નવે 17, 2016
RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે
તારીખ: 17 નવેમ્બર 2016 RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ તેના શંકર નગરી સહકારી બેંક લીમીટેડ, નાંદેડ સાથે ના વિલીનીકરણ ના પરિણામે તારીખ 26 ઓગસ્ટ 2016 થી રદ કરેલ છે. રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949 (એ એ સી એસ) ની કલમ 22 હેઠળ આ પ્રમાણે કરેલું છે. અનિરુધ્ધ ડી જાદવ સહાયક પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2016-2017/1241
તારીખ: 17 નવેમ્બર 2016 RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ તેના શંકર નગરી સહકારી બેંક લીમીટેડ, નાંદેડ સાથે ના વિલીનીકરણ ના પરિણામે તારીખ 26 ઓગસ્ટ 2016 થી રદ કરેલ છે. રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949 (એ એ સી એસ) ની કલમ 22 હેઠળ આ પ્રમાણે કરેલું છે. અનિરુધ્ધ ડી જાદવ સહાયક પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2016-2017/1241
નવે 17, 2016
IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો- ડીસેમ્બર 2016
તારીખ: 17 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો- ડીસેમ્બર 2016 એવું જોવા મળે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મારફત આવક વેરા ના લેણાં ની ચુકવણી માટે નો ધસારો દર વર્ષે ડીસેમ્બર મહિના ના અંત માં ઘણોજ ભારે હોય છે અને રિઝર્વ બેંક માટે પણ આ હેતુ માટે શક્ય એટલા વધુમાં વધુ વધારા ના કાઉન્ટરો પુરા પાડવા છતાં પણ રસીદો જારી કરવાના દબાણ નો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. પરિણામે જાહેર જનતા ને રિઝર્વ બેંક પર ની લાંબી લાઈનો માં બિન જરૂરી લાંબા સમય માટે રા
તારીખ: 17 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો- ડીસેમ્બર 2016 એવું જોવા મળે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મારફત આવક વેરા ના લેણાં ની ચુકવણી માટે નો ધસારો દર વર્ષે ડીસેમ્બર મહિના ના અંત માં ઘણોજ ભારે હોય છે અને રિઝર્વ બેંક માટે પણ આ હેતુ માટે શક્ય એટલા વધુમાં વધુ વધારા ના કાઉન્ટરો પુરા પાડવા છતાં પણ રસીદો જારી કરવાના દબાણ નો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. પરિણામે જાહેર જનતા ને રિઝર્વ બેંક પર ની લાંબી લાઈનો માં બિન જરૂરી લાંબા સમય માટે રા
નવે 15, 2016
નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે
તારીખ: 15 નવેમ્બર 2016 નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે એવા અહેવાલો હતા કે કેટલીક સહકારી બેંકો વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા સંદર્ભ માં જારી કરવામાં આવેલી સૂચનાઓ નું ચોકસાઈ પૂર્વક પાલન કરતી નથી. આજે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે તેણે તેના પ્રાદેશિક
તારીખ: 15 નવેમ્બર 2016 નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે એવા અહેવાલો હતા કે કેટલીક સહકારી બેંકો વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા સંદર્ભ માં જારી કરવામાં આવેલી સૂચનાઓ નું ચોકસાઈ પૂર્વક પાલન કરતી નથી. આજે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે તેણે તેના પ્રાદેશિક
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 07, 2025