પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
ઑક્ટો 18, 2016
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન
ઓક્ટોબર 18, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં છ તબક્કા માં કુલ ₹ 4,145/- કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણોસર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નં
ઓક્ટોબર 18, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં છ તબક્કા માં કુલ ₹ 4,145/- કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણોસર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નં
ઑક્ટો 17, 2016
સપ્ટેમ્બર 30 ના રોજ જારી કરવા માં આવેલા સોંવરીન સુવર્ણ બોન્ડ ઓક્ટોબર 19, 2016 થી વેપાર કરવા લાયક (ટ્રેડેબલ) બનશે
ઓકટોબર 17, 2016 સપ્ટેમ્બર 30 ના રોજ જારી કરવા માં આવેલા સોંવરીન સુવર્ણ બોન્ડ ઓક્ટોબર 19, 2016 થી વેપાર કરવા લાયક (ટ્રેડેબલ) બનશે. ઓક્ટોબર 19, 2016 (બુધવાર) થી સપ્ટેમ્બર 30, 2016 એ જારી કરેલા અને ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે ધારણ કરેલા સોવારીન સુવર્ણ બોન્ડ ભારત સરકાર દ્વારા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956, હેઠળ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેંજો પર વેપાર કરવા માટે લાયક બનશે. ભારતીય રિઝર્વ બેન્કે યોજના ના પેરા 17 ની શરત પ્રમાણે આ અધિસુચિત કર્યું. ભારત સરકારે સોવાર
ઓકટોબર 17, 2016 સપ્ટેમ્બર 30 ના રોજ જારી કરવા માં આવેલા સોંવરીન સુવર્ણ બોન્ડ ઓક્ટોબર 19, 2016 થી વેપાર કરવા લાયક (ટ્રેડેબલ) બનશે. ઓક્ટોબર 19, 2016 (બુધવાર) થી સપ્ટેમ્બર 30, 2016 એ જારી કરેલા અને ડિમટીરિયલાઈઝ્ડ સ્વરૂપે ધારણ કરેલા સોવારીન સુવર્ણ બોન્ડ ભારત સરકાર દ્વારા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956, હેઠળ માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેંજો પર વેપાર કરવા માટે લાયક બનશે. ભારતીય રિઝર્વ બેન્કે યોજના ના પેરા 17 ની શરત પ્રમાણે આ અધિસુચિત કર્યું. ભારત સરકારે સોવાર
ઑક્ટો 14, 2016
ભારતીય રીઝર્વ HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા 15 એપ્રિલ 2017 સુધી લંબાવે છે
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા 15 એપ્રિલ 2017 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને, ને જારી કરેલ નિર્દેશો તારીખ 16 ઓક્ટોબર 2016 થી 15 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) હેઠળ જારી કરેલ તારીખ 10 એપ્રિલ 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 16 એપ્રિલ 2015
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા 15 એપ્રિલ 2017 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને, ને જારી કરેલ નિર્દેશો તારીખ 16 ઓક્ટોબર 2016 થી 15 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) હેઠળ જારી કરેલ તારીખ 10 એપ્રિલ 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 16 એપ્રિલ 2015
ઑક્ટો 14, 2016
ભારતીય રિઝર્વ બેંક યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરે છે-નિર્દેશો પરત ખેંચવા
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરે છે-નિર્દેશો પરત ખેંચવા ભારતીય રિઝર્વ બેંકે, તારીખ 08 જૂલાઈ 2015 ના નિર્દેશ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (એએસીએસ) ની કલમ 35 A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરેલા હતા. નિર્દેશો ને સમય સમય પર લંબાવવામાં આવેલા હતા અને છેલ્લો આવો તારીખ 30 માર્ચ 2016 નો નિર
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરે છે-નિર્દેશો પરત ખેંચવા ભારતીય રિઝર્વ બેંકે, તારીખ 08 જૂલાઈ 2015 ના નિર્દેશ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (એએસીએસ) ની કલમ 35 A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ યુનાઈટેડ ઇન્ડિયા કો-ઓપરેટીવ બેંક લી., નગીના, બિજનોર, ઉત્તરપ્રદેશ ને નિર્દેશો જારી કરેલા હતા. નિર્દેશો ને સમય સમય પર લંબાવવામાં આવેલા હતા અને છેલ્લો આવો તારીખ 30 માર્ચ 2016 નો નિર
ઑક્ટો 14, 2016
NBFC ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ:-14 ઓક્ટોબર 2016 NBFC ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ મધુ મુસ્કાન લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લી. C-5/33,
તારીખ:-14 ઓક્ટોબર 2016 NBFC ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ મધુ મુસ્કાન લીઝીંગ & ફાઈનાન્સ પ્રા. લી. C-5/33,
ઑક્ટો 14, 2016
ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપની (NBFC) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ કમ્ફોર્ટ ઇન ટેક લીમીટેડ 106, આવકાર, અલ્ગાનીનગર, ક્લારલા, દમણ-396210 B-01.00419 25 જૂન 2002 28 સપ્ટેમ
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપની (NBFC) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ કમ્ફોર્ટ ઇન ટેક લીમીટેડ 106, આવકાર, અલ્ગાનીનગર, ક્લારલા, દમણ-396210 B-01.00419 25 જૂન 2002 28 સપ્ટેમ
ઑક્ટો 13, 2016
RBI extend Directions Jamkhed Merchants Co-operative Bank Ltd., Jamkhed, Ahmednagar, Maharashtra
The Reserve Bank of India, notified that Jamkhed Merchants Co-operative Bank Ltd., Ahmednagar, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated April 07, 2016 from the close of business on April 12, 2016. The validity of the directions is extended for a period of six months from October 13, 2016 to April 12, 2017 vide directive dated October 06, 2016, subject to review. Reserve Bank of India, in exercise of the powers vested in
The Reserve Bank of India, notified that Jamkhed Merchants Co-operative Bank Ltd., Ahmednagar, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated April 07, 2016 from the close of business on April 12, 2016. The validity of the directions is extended for a period of six months from October 13, 2016 to April 12, 2017 vide directive dated October 06, 2016, subject to review. Reserve Bank of India, in exercise of the powers vested in
ઑક્ટો 06, 2016
Report of the Internal Working Group (IWG) on Rationalisation of Branch Authorisation Policy
The Reserve Bank of India today placed on its website, the Report of the Internal Working Group (IWG) on Rationalisation of Branch Authorisation Policy (Chair: Smt. Lily Vadera, Chief General Manager, Department of Banking Regulation). Suggestions/comments, if any, on the recommendations contained in the Report, may be sent by email on or before November 5, 2016. Recommendations The thrust of the recommendations is to facilitate financial inclusion by ensuring availab
The Reserve Bank of India today placed on its website, the Report of the Internal Working Group (IWG) on Rationalisation of Branch Authorisation Policy (Chair: Smt. Lily Vadera, Chief General Manager, Department of Banking Regulation). Suggestions/comments, if any, on the recommendations contained in the Report, may be sent by email on or before November 5, 2016. Recommendations The thrust of the recommendations is to facilitate financial inclusion by ensuring availab
ઑક્ટો 05, 2016
ભારતીય રીઝર્વ બેંક મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક. લી. મેરઠ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા લંબાવે છે.
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક. લી. મેરઠ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક લી. મેરઠ, ને જારી કરેલ નિર્દેશો તારીખ 6 ઓક્ટોબર 2016 થી 5 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ જારી કરેલ તારીખ 30 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 6 ઓક્ટોબર 2015 થી
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક. લી. મેરઠ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક લી. મેરઠ, ને જારી કરેલ નિર્દેશો તારીખ 6 ઓક્ટોબર 2016 થી 5 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ જારી કરેલ તારીખ 30 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 6 ઓક્ટોબર 2015 થી
ઑક્ટો 05, 2016
ભારતીય રીઝર્વ બેંક ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશો 4 એપ્રિલ 2017 સુધી લંબાવે છે.
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશો 4 એપ્રિલ 2017 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરજનતાના હિતમાં ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશોની વૈધતા વધુ છ માસના સમય માટે લંબાવવી જરૂરી છે. તે મુજબ, ભારતીય રીઝર્વ બેંક, સમિક્ષા ને આધીન, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ તેને મળેલ સત્તા અન્વયે નિર્દેશ આપે છે કે ગોકુ
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશો 4 એપ્રિલ 2017 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરજનતાના હિતમાં ગોકુલ કો. ઓપરેટીવ અર્બન બેંક લી., સિકંદરાબાદ ને જારી કરેલ નિર્દેશોની વૈધતા વધુ છ માસના સમય માટે લંબાવવી જરૂરી છે. તે મુજબ, ભારતીય રીઝર્વ બેંક, સમિક્ષા ને આધીન, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ તેને મળેલ સત્તા અન્વયે નિર્દેશ આપે છે કે ગોકુ
ઑક્ટો 03, 2016
ભારતીય રીઝર્વ બેંક શ્રી સાંઈ અર્બન કો. ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ. – નાંદેડ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશ તારીખ 31 ડીસેમ્બર 2016 સુધી લંબાવે છે.
તારીખ: 3 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક શ્રી સાંઈ અર્બન કો. ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ. – નાંદેડ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશ તારીખ 31 ડીસેમ્બર 2016 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે, સમિક્ષાને આધીન, શ્રી સાંઈ અર્બન કો. ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ. – નાંદેડ (મહારાષ્ટ્ર) ને જારી કરેલ નિર્દેશો 30 સપ્ટેમ્બર 2016 ના કામકાજના અંત થી 31 ડીસેમ્બર 2016 સુધી વધુ ત્રણ માસના સમય માટે લંબાવેલા છે. બેંક 1 જૂલાઈ 2015 થી નિર્દેશો હેઠળ હતી. નિર્દેશો ને અગાઉ બે પ્રસંગોએ નવ માસ
તારીખ: 3 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક શ્રી સાંઈ અર્બન કો. ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ. – નાંદેડ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશ તારીખ 31 ડીસેમ્બર 2016 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે, સમિક્ષાને આધીન, શ્રી સાંઈ અર્બન કો. ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ. – નાંદેડ (મહારાષ્ટ્ર) ને જારી કરેલ નિર્દેશો 30 સપ્ટેમ્બર 2016 ના કામકાજના અંત થી 31 ડીસેમ્બર 2016 સુધી વધુ ત્રણ માસના સમય માટે લંબાવેલા છે. બેંક 1 જૂલાઈ 2015 થી નિર્દેશો હેઠળ હતી. નિર્દેશો ને અગાઉ બે પ્રસંગોએ નવ માસ
ઑક્ટો 01, 2016
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 A હેઠળ ના નિર્દેશો નું વિસ્તરણ – અંજિક્યતારા સહકારી બેંક લી., સતારા, મહારાષ્ટ્ર
તારીખ: 1 ઓક્ટોબર 2016 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 A હેઠળ ના નિર્દેશો નું વિસ્તરણ – અંજિક્યતારા સહકારી બેંક લી., સતારા, મહારાષ્ટ્ર અંજિક્યતારા સહકારી બેંક લી., સતારા, મહારાષ્ટ્ર, ને તારીખ 28 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ સંક્યા DCBS. CO. BSD – 1 NO. D – 19 / 12. 22. 328 / 2015 – 16 દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 A હેઠળ 30 સપ્ટેમ્બર 2015 ના કામકાજના અંત થી છ માસના સમય માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ઉપરોક્ત નિર્દેશની વૈ
તારીખ: 1 ઓક્ટોબર 2016 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 A હેઠળ ના નિર્દેશો નું વિસ્તરણ – અંજિક્યતારા સહકારી બેંક લી., સતારા, મહારાષ્ટ્ર અંજિક્યતારા સહકારી બેંક લી., સતારા, મહારાષ્ટ્ર, ને તારીખ 28 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ સંક્યા DCBS. CO. BSD – 1 NO. D – 19 / 12. 22. 328 / 2015 – 16 દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એસી એસ) ની કલમ 35 A હેઠળ 30 સપ્ટેમ્બર 2015 ના કામકાજના અંત થી છ માસના સમય માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ઉપરોક્ત નિર્દેશની વૈ
સપ્ટે 30, 2016
Applicable Average Base Rate to be charged by NBFC-MFIs for the Quarter Beginning October 01, 2016
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning October 01, 2016 will be 9.44 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the ave
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning October 01, 2016 will be 9.44 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the ave
સપ્ટે 27, 2016
RBI imposes penalty on The Deola Merchants Co-operative Bank Ltd., Deola, Dist. Nashik
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 1.00 lakh (Rupees One Lakh only) on The Deola Merchants Co-operative Bank Ltd., Deola, Dist. Nashik in exercise of the powers vested in it under the provisions of Section 47A(1)(b) read with Section 46(4) of the Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies), for violation of the instructions / guidelines of the Reserve Bank of India relating to submission of false compliance regardi
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 1.00 lakh (Rupees One Lakh only) on The Deola Merchants Co-operative Bank Ltd., Deola, Dist. Nashik in exercise of the powers vested in it under the provisions of Section 47A(1)(b) read with Section 46(4) of the Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies), for violation of the instructions / guidelines of the Reserve Bank of India relating to submission of false compliance regardi
સપ્ટે 26, 2016
RBI issues Directions to The R S Co-operative Bank Ltd., Mumbai, Maharashtra
The R S Co-operative Bank Ltd, Mumbai, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated June 24, 2015 from the close of business on June 26, 2015. The validity of the directions was extended on December 21, 2015 for a period of six months from December 25, 2015 and further for a period of three months from June 26, 2016 on June 22, 2016. Besides the withdrawal, limits were relaxed from ₹ 1,000/- to ₹ 10,000/- on August 11, 2016.
The R S Co-operative Bank Ltd, Mumbai, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated June 24, 2015 from the close of business on June 26, 2015. The validity of the directions was extended on December 21, 2015 for a period of six months from December 25, 2015 and further for a period of three months from June 26, 2016 on June 22, 2016. Besides the withdrawal, limits were relaxed from ₹ 1,000/- to ₹ 10,000/- on August 11, 2016.
સપ્ટે 26, 2016
RBI imposes penalty on Shivam Sahakari Bank Limited, Kolhapur
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 2.00 lakh (Rupees two Lakh only) on Shivam Sahakari Bank Limited, Kolhapur in exercise of the powers vested in it under the provisions of Section 47A(1)(b) read with Section 46(4) of the Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies), for violations of the instructions / guidelines of the Reserve Bank of India relating to Area of Operation and Know Your Customer (KYC)/Anti-Money Laun
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 2.00 lakh (Rupees two Lakh only) on Shivam Sahakari Bank Limited, Kolhapur in exercise of the powers vested in it under the provisions of Section 47A(1)(b) read with Section 46(4) of the Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies), for violations of the instructions / guidelines of the Reserve Bank of India relating to Area of Operation and Know Your Customer (KYC)/Anti-Money Laun
સપ્ટે 26, 2016
RBI imposes penalty on The Needs of Life Co-operative Bank Ltd, Mumbai
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 5.00 lakh (Rupees Five Lakh only) on The Needs of Life Co-operative Bank Ltd, Fort, Mumbai in exercise of the powers vested in it under the provisions of Section 47A(1)(b) read with Section 46(4) of the Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies), for violations of the directives / guidelines of the Reserve Bank of India relating to members holding paid up share capital limit in e
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 5.00 lakh (Rupees Five Lakh only) on The Needs of Life Co-operative Bank Ltd, Fort, Mumbai in exercise of the powers vested in it under the provisions of Section 47A(1)(b) read with Section 46(4) of the Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies), for violations of the directives / guidelines of the Reserve Bank of India relating to members holding paid up share capital limit in e
સપ્ટે 23, 2016
સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિત, અને કોતરણીવાળા મુદ્રણ વગરની ₹ 20 ની નોટો જારી કરવામાં આવશે
23 સપ્ટેમ્બર, 2016 સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિત, અને કોતરણીવાળા મુદ્રણ વગરની ₹ 20 ની નોટો જારી કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 માં ડૉ. રઘુરામ રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર સહિત તેમજ બંને સંખ્યા પેનલોમાં ઇન્સેટ લેટર રહિત₹ 20 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે જેની પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. આ નોટોની ડીઝાઈન તેમજ સુરક્ષા વિશેષતાઓ, બંને સંખ્યા પેનલોમાં વધતા કદના અંકો સહિત તેમજ ક
23 સપ્ટેમ્બર, 2016 સંખ્યા પેનલોમાં વધતા કદના અંક, ઇંસેટ લેટર રહિત, અને કોતરણીવાળા મુદ્રણ વગરની ₹ 20 ની નોટો જારી કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી શૃંખલા-2005 માં ડૉ. રઘુરામ રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંકના હસ્તાક્ષર સહિત તેમજ બંને સંખ્યા પેનલોમાં ઇન્સેટ લેટર રહિત₹ 20 ના મૂલ્યવર્ગની બેંકનોટ બહાર પાડશે જેની પાછળના ભાગ પર મુદ્રણ વર્ષ '2016' અંકિત કરેલું હશે. આ નોટોની ડીઝાઈન તેમજ સુરક્ષા વિશેષતાઓ, બંને સંખ્યા પેનલોમાં વધતા કદના અંકો સહિત તેમજ ક
સપ્ટે 23, 2016
RBI cancels Certificate of Registration of 2 NBFCs
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following non-banking financial companies (NBFCs) in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Office Address CoR No. Issued On Cancellation Order Date 1. M/s S.P. Global Finance and Investment Private Limited (Formerly Latur Finance and Investment Private Limited) Shop No. 15, City Arcade, Opp. P
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following non-banking financial companies (NBFCs) in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Office Address CoR No. Issued On Cancellation Order Date 1. M/s S.P. Global Finance and Investment Private Limited (Formerly Latur Finance and Investment Private Limited) Shop No. 15, City Arcade, Opp. P
સપ્ટે 23, 2016
2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર આરબીઆઈને સુપ્રત કર્યા
23 સપ્ટેમ્બર, 2016 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર આરબીઆઈને સુપ્રત કર્યા નીચે જણાવેલી ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓએ તેમને જારી કરવામાં આવેલા નોંધણી પ્રમાણપત્ર ભારતીય રિઝર્વ બેંકને સુપ્રત કર્યા છે. ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને તેમના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્રમ કંપનીનું નામ રજીસ્ટર્ડ કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર જારી કર્યાની તારીખ નોંધણી રદ કરવાની તારીખ
23 સપ્ટેમ્બર, 2016 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર આરબીઆઈને સુપ્રત કર્યા નીચે જણાવેલી ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓએ તેમને જારી કરવામાં આવેલા નોંધણી પ્રમાણપત્ર ભારતીય રિઝર્વ બેંકને સુપ્રત કર્યા છે. ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને તેમના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે. ક્રમ કંપનીનું નામ રજીસ્ટર્ડ કાર્યાલયનું સરનામું નોંધણી પ્રમાણપત્રનો નંબર જારી કર્યાની તારીખ નોંધણી રદ કરવાની તારીખ
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2025