RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Nomination and Settlement - SMS/OBD - Banner- Without Links

Nomination and Settlement- SMS

નામાંકન અને સેટલમેન્ટ પર એસએમએસ 

 

શું તમે તમારા બેંક એકાઉન્ટ માટે નૉમિની રજિસ્ટર કર્યા છે? નામાંકન મૃત થાપણકારોના દાવાના સરળ સેટલમેન્ટમાં મદદ કરે છે. વધુ માટે, 14440 પર મિસ્ડ કૉલ કરો

Nomination and Settlement- IVRS

નામાંકન અને સેટલમેન્ટ પર આઈવીઆરએસ

નામાંકન અને સેટલમેન્ટ પર આઈવીઆરએસ

આરબીઆઈ ને કૉલ કરવા બદલ આભાર. નામાંકન એ એક સુવિધા છે જે ડિપોઝિટ એકાઉન્ટ ધારકો અથવા લૉકર ધારકોને તેમના એકાઉન્ટમાં નામાંકિત વ્યક્તિની નોંધણી કરવામાં સક્ષમ બનાવે છે. આ મૃત થાપણકાર(રો)ના દાવાઓના સરળ સેટલમેન્ટની સુવિધા આપે છે કારણ કે દાવો પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસની અંદર બેંકોએ આવા દાવાઓને સેટલ કરવાની જરૂર છે. જો કે, જોઇન્ટ ડિપૉઝિટ એકાઉન્ટના કિસ્સામાં, નૉમિનીનો અધિકાર બધા એકાઉન્ટ ધારકોના મૃત્યુ પછી જ ઉદ્ભવે છે.

SMS/OBD-Nomination and Settlement- AC

ઑડિયો

નૉમિનેશન અને સેટલમેન્ટ પર એસએમએસ (હિન્દી ભાષા)

ઑડિયો પ્લે કરો

નૉમિનેશન અને સેટલમેન્ટ પર એસએમએસ (અંગ્રેજી ભાષા)

ઑડિયો પ્લે કરો

RBI Kehta Hai Quick Links

RBI-Kehta-Hai-Follow Us

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?