પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
જૂન 02, 2017
Financial Literacy Quiz
To emphasize the importance of financial literacy, the Reserve Bank of India is observing June 5-9, 2017 as Financial Literacy Week across the country. The Week will focus on four broad themes, viz. Know Your Customer (KYC), Exercising Credit Discipline, Grievance Redress and Going Digital (UPI and *99#). During this week, the Financial Literacy Centres (FLCs) and rural branches will conduct special camps and all bank branches in the country will display posters on th
To emphasize the importance of financial literacy, the Reserve Bank of India is observing June 5-9, 2017 as Financial Literacy Week across the country. The Week will focus on four broad themes, viz. Know Your Customer (KYC), Exercising Credit Discipline, Grievance Redress and Going Digital (UPI and *99#). During this week, the Financial Literacy Centres (FLCs) and rural branches will conduct special camps and all bank branches in the country will display posters on th
જૂન 01, 2017
આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે
જૂન 01, 2017 આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે આરબીઆઈએ 31 મે, 2017 ના રોજ શ્રી ચંદન સિંહા ની સ્વૈચ્છિક નિવૃત્તિના પગલે, શ્રી એસ. ગણેશ કુમારને નવા એકઝીકયુટીવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી એસ. ગણેશ કુમારે આજરોજ કાર્યભાર સાંભળ્યો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ની રૂએ શ્રી ગણેશ કુમાર માહિતી ટેકનોલોજી વિભાગ, ચુકવણી અને સેટલમેન્ટ કાર્યપ્રણાલી (payment and settlement systems) અને વિદેશી રોકાણો અને તેની કામગીરી જેવા વિભાગો સંભ
જૂન 01, 2017 આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે આરબીઆઈએ 31 મે, 2017 ના રોજ શ્રી ચંદન સિંહા ની સ્વૈચ્છિક નિવૃત્તિના પગલે, શ્રી એસ. ગણેશ કુમારને નવા એકઝીકયુટીવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી એસ. ગણેશ કુમારે આજરોજ કાર્યભાર સાંભળ્યો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ની રૂએ શ્રી ગણેશ કુમાર માહિતી ટેકનોલોજી વિભાગ, ચુકવણી અને સેટલમેન્ટ કાર્યપ્રણાલી (payment and settlement systems) અને વિદેશી રોકાણો અને તેની કામગીરી જેવા વિભાગો સંભ
જૂન 01, 2017
આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે
તારીખ : 01 જુન, 2017 આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે. ભારતીય રિઝર્વ બેંકે જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ,જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે આ ઓર્ડર ૧.૬.૧૭ ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવશે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મહારાષ્ટ્ર ને વિનંતી કરવામાં આવી છે. આ બેંક ન
તારીખ : 01 જુન, 2017 આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે. ભારતીય રિઝર્વ બેંકે જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ,જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે આ ઓર્ડર ૧.૬.૧૭ ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવશે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મહારાષ્ટ્ર ને વિનંતી કરવામાં આવી છે. આ બેંક ન
મે 30, 2017
Issue of Re. 1 denomination currency notes with Rupee symbol (₹) and the inset letter ‘L’
The Reserve Bank of India will soon put into circulation currency notes in one rupee denomination. The notes have been printed by the Government of India. These currency notes are legal tender as provided in The Coinage Act 2011. The existing currency notes in this denomination in circulation will also continue to be legal tender. Dimensions and paper composition of One Rupee Currency Note as indicated in the Notification No G.S.R. 516(E) dated May 25, 2017 by the Min
The Reserve Bank of India will soon put into circulation currency notes in one rupee denomination. The notes have been printed by the Government of India. These currency notes are legal tender as provided in The Coinage Act 2011. The existing currency notes in this denomination in circulation will also continue to be legal tender. Dimensions and paper composition of One Rupee Currency Note as indicated in the Notification No G.S.R. 516(E) dated May 25, 2017 by the Min
મે 29, 2017
Issue of new Commemorative Circulation Coin of Rs.10/- denomination (bi-metallic) on the occasion of "HOMI BHABHA BIRTH CENTENARY YEAR"
The Reserve Bank of India will shortly put into circulation new commemorative circulation coins of Rs.10/- denomination (bi-metallic) issued by Government of India on the occasion of " HOMI BHABHA BIRTH CENTENARY YEAR". Shape and outside diameter Metal composition Circular 27 mm (Bi-metallic) Outer Ring (Aluminium Bronze) Copper – 92% Zinc - 6% Nickel - 2% Centre Piece (Cupro Nickel) Copper - 75% Nickel - 25% Design: Obverse : The face of coin shall bear the Lion Capi
The Reserve Bank of India will shortly put into circulation new commemorative circulation coins of Rs.10/- denomination (bi-metallic) issued by Government of India on the occasion of " HOMI BHABHA BIRTH CENTENARY YEAR". Shape and outside diameter Metal composition Circular 27 mm (Bi-metallic) Outer Ring (Aluminium Bronze) Copper – 92% Zinc - 6% Nickel - 2% Centre Piece (Cupro Nickel) Copper - 75% Nickel - 25% Design: Obverse : The face of coin shall bear the Lion Capi
મે 29, 2017
Issue of coins to commemorate the occasion of "60 years of the Parliament of India"
The Reserve Bank of India will shortly put into circulation the following coins of ` 5 and 10 denominations, which shall conform to the following dimension, design and compositions, namely- DENOMINATION SHAPE AND OUTSIDE DIAMETER NUMBER OF SERRATIONS METAL COMPOSITION Five Rupees Circular 23 millimeters 100 Nickel Brass Copper -75% Zinc-20% Nickel- 5% Ten Rupees Circular 27 millimeters (Bi-metallic) --------------- Outer Ring (Aluminum Bronze) Copper-92% Aluminium-6%
The Reserve Bank of India will shortly put into circulation the following coins of ` 5 and 10 denominations, which shall conform to the following dimension, design and compositions, namely- DENOMINATION SHAPE AND OUTSIDE DIAMETER NUMBER OF SERRATIONS METAL COMPOSITION Five Rupees Circular 23 millimeters 100 Nickel Brass Copper -75% Zinc-20% Nickel- 5% Ten Rupees Circular 27 millimeters (Bi-metallic) --------------- Outer Ring (Aluminum Bronze) Copper-92% Aluminium-6%
મે 23, 2017
Paytm Payments Bank Limited commences operations
Paytm Payments Bank Limited has commenced operations as a payments bank with effect from May 23, 2017. The Reserve Bank has issued a licence to the bank under Section 22 (1) of the Banking Regulation Act, 1949 to carry on the business of payments bank in India. Shri Vijay Shekhar Sharma was one of the 11 applicants who was issued in-principle approval for setting up a payments bank, as announced in the press release on August 19, 2015. Alpana Killawala Principal Advis
Paytm Payments Bank Limited has commenced operations as a payments bank with effect from May 23, 2017. The Reserve Bank has issued a licence to the bank under Section 22 (1) of the Banking Regulation Act, 1949 to carry on the business of payments bank in India. Shri Vijay Shekhar Sharma was one of the 11 applicants who was issued in-principle approval for setting up a payments bank, as announced in the press release on August 19, 2015. Alpana Killawala Principal Advis
મે 22, 2017
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ને અમલમાં મૂકવા માટેના એક્શન પ્લાનની રૂપરેખા આપે છે
22 મે, 2017 રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ને અમલમાં મૂકવા માટેના એક્શન પ્લાનની રૂપરેખા આપે છે રિઝર્વ બેન્કે આજે તેના પ્રકાશન માં બેંકિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ની જાહેરાત બાદ, લેવામાં આવેલા પગલાં અને લેવામાં આવનાર પગલાં ની ઉદઘોષણા કરી. 2. વટહુકમ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, માં કરવામાં આવેલ સુધારા અને ત્યારબાદ ભારત સરકારે જારી કરેલ અધિસુચના અન્વયે, RBI ને કોઈ પણ બેંકિંગ કંપની અથવા બેંકિંગ કંપનીઓ ને, ડિફોલ્ટ ના સં
22 મે, 2017 રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ને અમલમાં મૂકવા માટેના એક્શન પ્લાનની રૂપરેખા આપે છે રિઝર્વ બેન્કે આજે તેના પ્રકાશન માં બેંકિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ની જાહેરાત બાદ, લેવામાં આવેલા પગલાં અને લેવામાં આવનાર પગલાં ની ઉદઘોષણા કરી. 2. વટહુકમ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, માં કરવામાં આવેલ સુધારા અને ત્યારબાદ ભારત સરકારે જારી કરેલ અધિસુચના અન્વયે, RBI ને કોઈ પણ બેંકિંગ કંપની અથવા બેંકિંગ કંપનીઓ ને, ડિફોલ્ટ ના સં
મે 19, 2017
Directions under Section 35A of the Banking Regulation Act, 1949 (AACS) – Lokseva Sahakari Bank Ltd., Pune, Maharashtra
Lokseva Sahakari Bank Ltd., Pune, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated May 19, 2014 from the close of business on May 20, 2014 for a period of six months. The validity of the directions were extended five times for a period of six months each, vide order dated November 12, 2014; dated May 06, 2015; dated November 04, 2015; dated May 13, 2016 and dated November 11, 2016. Besides, the bank, vide Directive dated January
Lokseva Sahakari Bank Ltd., Pune, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated May 19, 2014 from the close of business on May 20, 2014 for a period of six months. The validity of the directions were extended five times for a period of six months each, vide order dated November 12, 2014; dated May 06, 2015; dated November 04, 2015; dated May 13, 2016 and dated November 11, 2016. Besides, the bank, vide Directive dated January
મે 18, 2017
ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો દંડ
મે 18, 2017 ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ને મકાન માટે વ્યક્તિગત લોન ની મર્યાદા નો ભંગ, મકાન મરમ્મત માટે ની લોન ની મર્યાદા નો ભંગ અને પ્લોટ/જમીન ખરીદવા માટે ની લોન નો અન્ય (diversion) ઉપયોગ કરવા માટે ₹ 15,
મે 18, 2017 ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ને મકાન માટે વ્યક્તિગત લોન ની મર્યાદા નો ભંગ, મકાન મરમ્મત માટે ની લોન ની મર્યાદા નો ભંગ અને પ્લોટ/જમીન ખરીદવા માટે ની લોન નો અન્ય (diversion) ઉપયોગ કરવા માટે ₹ 15,
મે 16, 2017
યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર (મહારાષ્ટ્ર) ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો નાણાકીય દંડ
મે 16, 2017 યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર (મહારાષ્ટ્ર) ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-A (1) (b) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે, યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર ઉપર “તમારા ગ્રાહક ને જાણો” ના અનુપાલન અને RBI ની સૂચનાઓ નો ભંગ કરવા માટે ₹ 1,00,000/- (રૂપિયા એક લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલો છે. ભારતીય રિઝર્વ બે
મે 16, 2017 યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર (મહારાષ્ટ્ર) ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-A (1) (b) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે, યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર ઉપર “તમારા ગ્રાહક ને જાણો” ના અનુપાલન અને RBI ની સૂચનાઓ નો ભંગ કરવા માટે ₹ 1,00,000/- (રૂપિયા એક લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલો છે. ભારતીય રિઝર્વ બે
મે 15, 2017
આર.બી.આઈ. અથવા અધિકૃત બેંક શાખાઓ ખાતે ભરવાપIત્ર આઈ.ટી.ની અગાઉથી ચૂકવણી કરો જુન-૨૦૧૭
૧૫ મે, ૨૦૧૭ આર.બી.આઈ. અથવા અધિકૃત બેંક શાખાઓ ખાતે ભરવાપIત્ર આઈ.ટી.ની અગાઉથી ચૂકવણી કરો જુન-૨૦૧૭ એવું જણાય છે કે દર વર્ષે જૂન નાં અંતમાં રિઝર્વ બેંક મારફતે ઇન્કમટેક્ષની ચુકવણી માટેનો ધસારો, એ હેતુ માટે શક્ય તેટલા મહત્તમ વધારાના કાઉન્ટર્સ પુરા પાડવા છતાં, ખૂબ ભારે હોય છે. પરિણામે, પ્રજાજનોએ નાહક લાંબા સમય માટે બેંકમાં કતારમાં રાહ જોવી પડે છે. આમાં પડતી અસુવિધાને દૂર કરવા નિયત તારીખ પહેલા અગાઉથી જ તેમની ઇન્કમટેક્ષ ની બાકી રકમની ચુકવણી કરીને છેલ્લી ઘડીએ થતા ધસારાને ટાળવા
૧૫ મે, ૨૦૧૭ આર.બી.આઈ. અથવા અધિકૃત બેંક શાખાઓ ખાતે ભરવાપIત્ર આઈ.ટી.ની અગાઉથી ચૂકવણી કરો જુન-૨૦૧૭ એવું જણાય છે કે દર વર્ષે જૂન નાં અંતમાં રિઝર્વ બેંક મારફતે ઇન્કમટેક્ષની ચુકવણી માટેનો ધસારો, એ હેતુ માટે શક્ય તેટલા મહત્તમ વધારાના કાઉન્ટર્સ પુરા પાડવા છતાં, ખૂબ ભારે હોય છે. પરિણામે, પ્રજાજનોએ નાહક લાંબા સમય માટે બેંકમાં કતારમાં રાહ જોવી પડે છે. આમાં પડતી અસુવિધાને દૂર કરવા નિયત તારીખ પહેલા અગાઉથી જ તેમની ઇન્કમટેક્ષ ની બાકી રકમની ચુકવણી કરીને છેલ્લી ઘડીએ થતા ધસારાને ટાળવા
મે 09, 2017
ભારત બીલ ચુકવણી પદ્ધતિ (બીબીપીએસ) – સમયમર્યાદામાં વધારો
૯ મે, ૨૦૧૭ ભારત બીલ ચુકવણી પદ્ધતિ (બીબીપીએસ) – સમયમર્યાદામાં વધારો ભારતીય રિઝર્વ બેન્કે બીબીપીએસ નાં વર્તમાન કાર્યક્ષેત્રમાં બિલીંગ વ્યવસાય કરતી સંસ્થાઓએ અધિકૃત BBPOU નાં એજન્ટ થવું કે બીલ ચુકવણીના વ્યવસાયમાંથી નીકળી જવું, એ માટેની અંતિમ તારીખ ૩૧ મે, ૨૦૧૭ થી વધારીને ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ સુધી લંબાવવા માટે નિર્ણય કર્યો છે. આ સમયમર્યાદા એ સંસ્થાઓને લાગુ પડે છે જેને ; BBPOU તરીકે મુખત્યારી માટે અરજી કરી નથી, અથવા આર.બી.આઇ દ્વારા જેની BBPOU માટે ની અરજી પરત થયેલ છે. જેમ
૯ મે, ૨૦૧૭ ભારત બીલ ચુકવણી પદ્ધતિ (બીબીપીએસ) – સમયમર્યાદામાં વધારો ભારતીય રિઝર્વ બેન્કે બીબીપીએસ નાં વર્તમાન કાર્યક્ષેત્રમાં બિલીંગ વ્યવસાય કરતી સંસ્થાઓએ અધિકૃત BBPOU નાં એજન્ટ થવું કે બીલ ચુકવણીના વ્યવસાયમાંથી નીકળી જવું, એ માટેની અંતિમ તારીખ ૩૧ મે, ૨૦૧૭ થી વધારીને ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ સુધી લંબાવવા માટે નિર્ણય કર્યો છે. આ સમયમર્યાદા એ સંસ્થાઓને લાગુ પડે છે જેને ; BBPOU તરીકે મુખત્યારી માટે અરજી કરી નથી, અથવા આર.બી.આઇ દ્વારા જેની BBPOU માટે ની અરજી પરત થયેલ છે. જેમ
મે 08, 2017
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત
૮ મે, ૨૦૧૭ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહક સુવિધામાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ૨૦૧૭ -૨૦૧૮ ના પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ નિવેદનમાં એનઇએફટી સિસ્ટમમાં વધારાની પતાવટોની શરુઆતની જાહેરાત કરી છે. ૧૦ જુલાઈ (સોમવાર)થી અમલમાં આવે એ રીતે વધારાની ૧૧ પતાવટો , અડધા કલાકનાં અંતરે, સવારે ૮.૩૦ કલાકે, ૯.૩૦ કલાકે, ૧૦.૩૦ કલાકે, ..... ૫.30 કલાકે સાંજે , અને ૬.૩૦ કલાકે સાંજે , એમ દિવસ દર
૮ મે, ૨૦૧૭ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહક સુવિધામાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ૨૦૧૭ -૨૦૧૮ ના પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ નિવેદનમાં એનઇએફટી સિસ્ટમમાં વધારાની પતાવટોની શરુઆતની જાહેરાત કરી છે. ૧૦ જુલાઈ (સોમવાર)થી અમલમાં આવે એ રીતે વધારાની ૧૧ પતાવટો , અડધા કલાકનાં અંતરે, સવારે ૮.૩૦ કલાકે, ૯.૩૦ કલાકે, ૧૦.૩૦ કલાકે, ..... ૫.30 કલાકે સાંજે , અને ૬.૩૦ કલાકે સાંજે , એમ દિવસ દર
મે 04, 2017
Cancellation of Certificate of Authorisation - M/s Beam Money Private Limited
The Reserve Bank of India, in exercise of the powers conferred on it under Payment and Settlement Systems Act, 2007, has cancelled the Certificate of Authorisation (COA) of the following Payment System Operator (PSO) on account of voluntary surrender of authorisation by the company. Company's Name Registered Office address COA No. & Date Payment system authorized Date of cancellation Beam Money Private Limited, New Delhi (formerly authorised as Suvidha Starnet Pri
The Reserve Bank of India, in exercise of the powers conferred on it under Payment and Settlement Systems Act, 2007, has cancelled the Certificate of Authorisation (COA) of the following Payment System Operator (PSO) on account of voluntary surrender of authorisation by the company. Company's Name Registered Office address COA No. & Date Payment system authorized Date of cancellation Beam Money Private Limited, New Delhi (formerly authorised as Suvidha Starnet Pri
મે 02, 2017
Applicable Average Base Rate to be charged by NBFC-MFIs for the Quarter Beginning April 01, 2017
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2017 will be 9.35 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2017 will be 9.35 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
એપ્રિલ 28, 2017
સોવરિન ગોલ્ડ બોન્ડ- ડીમટેરિયલાઈઝેશન
તારીખ: 28 એપ્રિલ 2017 સોવરિન ગોલ્ડ બોન્ડ- ડીમટેરિયલાઈઝેશન ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર ના પરામર્શમાં, આજની તારીખ સુધીમાં રૂપિયા 4800 કરોડ ના કુલ મૂલ્ય ના સોવરિન ગોલ્ડ બોન્ડ ની સાત શ્રુંખલા જારી કરેલ છે. આ બોન્ડ ના રોકાણ કર્તાઓને તેમને ભૌતિક અથવા ડીમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિક્લ્ય પૂરો પાડવામાં આવેલો છે. ડીમટેરિયલાઈઝેશન માટેની વિનંતીઓ ને મોટેભાગે સફળતા પૂર્વક પ્રોસેસ કરવામાં આવેલી છે. જોકે, રેકોર્ડ નો એક સમૂહ અન્ય કારણો ઉપરાંત વિવિધ કારણો, જેવાકે નામ અને પાન નંબર મ
તારીખ: 28 એપ્રિલ 2017 સોવરિન ગોલ્ડ બોન્ડ- ડીમટેરિયલાઈઝેશન ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર ના પરામર્શમાં, આજની તારીખ સુધીમાં રૂપિયા 4800 કરોડ ના કુલ મૂલ્ય ના સોવરિન ગોલ્ડ બોન્ડ ની સાત શ્રુંખલા જારી કરેલ છે. આ બોન્ડ ના રોકાણ કર્તાઓને તેમને ભૌતિક અથવા ડીમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિક્લ્ય પૂરો પાડવામાં આવેલો છે. ડીમટેરિયલાઈઝેશન માટેની વિનંતીઓ ને મોટેભાગે સફળતા પૂર્વક પ્રોસેસ કરવામાં આવેલી છે. જોકે, રેકોર્ડ નો એક સમૂહ અન્ય કારણો ઉપરાંત વિવિધ કારણો, જેવાકે નામ અને પાન નંબર મ
એપ્રિલ 26, 2017
બે અધિકૃત ડીલરો ઉપર આર બી આઇ દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
એપ્રિલ 26, 2017 બે અધિકૃત ડીલરો ઉપર આર બી આઇ દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ FEMA 1999 અંતર્ગત જાણ કરવા બાબત ના ભારતીય રિઝર્વ બેંક ની સુચના ના ઉલ્લંઘન માટે નીચે ની બે બેંકો ઉપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા દંડ લાદવામાં આવેલ છે. અનુ.નંબર બેંક નું નામ દંડ ની રકમ રૂ. 1 ધી હોંગકોંગ એન્ડ શાન્ગહાઈ બેન્કિંગ કોર્પોરેશન લી. 70,000 2 કોટક મહિન્દ્રા બેંક 10,000 ભારતીય રિઝર્વ બેંક દ્વારા વખતો વખત જારી કરવામાં આવેલ સુચના / આદેશો / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન ને ધ્યાન માં રાખી
એપ્રિલ 26, 2017 બે અધિકૃત ડીલરો ઉપર આર બી આઇ દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ FEMA 1999 અંતર્ગત જાણ કરવા બાબત ના ભારતીય રિઝર્વ બેંક ની સુચના ના ઉલ્લંઘન માટે નીચે ની બે બેંકો ઉપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા દંડ લાદવામાં આવેલ છે. અનુ.નંબર બેંક નું નામ દંડ ની રકમ રૂ. 1 ધી હોંગકોંગ એન્ડ શાન્ગહાઈ બેન્કિંગ કોર્પોરેશન લી. 70,000 2 કોટક મહિન્દ્રા બેંક 10,000 ભારતીય રિઝર્વ બેંક દ્વારા વખતો વખત જારી કરવામાં આવેલ સુચના / આદેશો / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન ને ધ્યાન માં રાખી
એપ્રિલ 26, 2017
ડૉ . પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમરાવતી (મહારાષ્ટ્ર) ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
તારીખ : એપ્રિલ 26, 2017 ડૉ . પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમરાવતી (મહારાષ્ટ્ર) ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નો યોર કસ્ટમર (કે.વાય.સી.) ના નોર્મ્સ / ધોરણો ના ઉલ્લંઘન માટે ડૉ. પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમર
તારીખ : એપ્રિલ 26, 2017 ડૉ . પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમરાવતી (મહારાષ્ટ્ર) ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નો યોર કસ્ટમર (કે.વાય.સી.) ના નોર્મ્સ / ધોરણો ના ઉલ્લંઘન માટે ડૉ. પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમર
એપ્રિલ 26, 2017
અલ્લાહાબાદ હાઈ કોર્ટની “૧૫૦” મી જયંતિ નાં ઉજવણી પ્રસંગે ₹. ૫ નાં સિક્કા બહાર પાડવા અંગે
26 એપ્રિલ 2017 અલ્લાહાબાદ હાઈ કોર્ટની “૧૫૦” મી જયંતિ નાં ઉજવણી પ્રસંગે ₹. ૫ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. ફેબ્રુઆરી 23, 2016 ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ 2- વિભાગ 3-પેટા કલમ (i) – જીએસઆર. 191 (ઇ), મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો નીચે મુજબ છે- ઉપરની બાજુ સિક્કાના મુખ ભાગની વચ્ચે , અશોક સ
26 એપ્રિલ 2017 અલ્લાહાબાદ હાઈ કોર્ટની “૧૫૦” મી જયંતિ નાં ઉજવણી પ્રસંગે ₹. ૫ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. ફેબ્રુઆરી 23, 2016 ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ 2- વિભાગ 3-પેટા કલમ (i) – જીએસઆર. 191 (ઇ), મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો નીચે મુજબ છે- ઉપરની બાજુ સિક્કાના મુખ ભાગની વચ્ચે , અશોક સ
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2025