RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ફેબ્રુ 28, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : ફેબ્રુઆરી 28, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 31 ઓગષ્ટ 2016 ના નિર્દેશ મુજબ 31 ઓગષ્ટ 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 28 ઓગષ્ટ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ
તારીખ : ફેબ્રુઆરી 28, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 31 ઓગષ્ટ 2016 ના નિર્દેશ મુજબ 31 ઓગષ્ટ 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 28 ઓગષ્ટ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ
ફેબ્રુ 27, 2018
The Kuppam Co-operative Town Bank Ltd., Kuppam, Andhra Pradesh – Penalised
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 0.50 lakh (Rupees Fifty thousand only) on The Kuppam Co-operative Town Bank Ltd., Kuppam, Andhra Pradesh, in exercise of the powers vested in it under the provisions of Section 47A (1) (b) read with Section 46 (4) of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), for violation of Reserve Bank of India directives and guidelines on loans and advances to directors and their relativ
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 0.50 lakh (Rupees Fifty thousand only) on The Kuppam Co-operative Town Bank Ltd., Kuppam, Andhra Pradesh, in exercise of the powers vested in it under the provisions of Section 47A (1) (b) read with Section 46 (4) of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), for violation of Reserve Bank of India directives and guidelines on loans and advances to directors and their relativ
ફેબ્રુ 27, 2018
ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 27, 2018 ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી રામક્
તારીખ : ફેબ્રુઆરી 27, 2018 ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી રામક્
ફેબ્રુ 23, 2018
ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે
તારીખ: 23 ફેબ્રુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામા
તારીખ: 23 ફેબ્રુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામા
ફેબ્રુ 22, 2018
આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
ફેબ્રુઆરી 22, 2018 આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રક
ફેબ્રુઆરી 22, 2018 આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રક
ફેબ્રુ 21, 2018
Minutes of the Monetary Policy Committee Meeting February 6-7, 2018
[Under Section 45ZL of the Reserve Bank of India Act, 1934] The ninth meeting of the Monetary Policy Committee (MPC), constituted under section 45ZB of the amended Reserve Bank of India Act, 1934, was held on February 6 and 7, 2018 at the Reserve Bank of India, Mumbai. 2. The meeting was attended by all the members - Dr. Chetan Ghate, Professor, Indian Statistical Institute; Dr. Pami Dua, Director, Delhi School of Economics; Dr. Ravindra H. Dholakia, Professor, Indian
[Under Section 45ZL of the Reserve Bank of India Act, 1934] The ninth meeting of the Monetary Policy Committee (MPC), constituted under section 45ZB of the amended Reserve Bank of India Act, 1934, was held on February 6 and 7, 2018 at the Reserve Bank of India, Mumbai. 2. The meeting was attended by all the members - Dr. Chetan Ghate, Professor, Indian Statistical Institute; Dr. Pami Dua, Director, Delhi School of Economics; Dr. Ravindra H. Dholakia, Professor, Indian
ફેબ્રુ 20, 2018
બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 20, 2018 બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના એક્ષ્પોઝર નોર્મ્સ માટેની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડક
તારીખ : ફેબ્રુઆરી 20, 2018 બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના એક્ષ્પોઝર નોર્મ્સ માટેની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડક
ફેબ્રુ 20, 2018
છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુજાલા કોમર્સીયલ લિમિટેડ 60, મેટકાફ સ્ટ્રીટ, કોલકાતા-700013 05.01818 13 એપ્રિલ 1998 19 ડીસેમ્બર 2017 2 મેસર્
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુજાલા કોમર્સીયલ લિમિટેડ 60, મેટકાફ સ્ટ્રીટ, કોલકાતા-700013 05.01818 13 એપ્રિલ 1998 19 ડીસેમ્બર 2017 2 મેસર્
ફેબ્રુ 20, 2018
નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ આર.એસ. કોમર્સ પ્રા. લિમિટેડ 4
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ આર.એસ. કોમર્સ પ્રા. લિમિટેડ 4
ફેબ્રુ 16, 2018
પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન
ફેબ્રુઆરી 16, 2018 પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન પ્રચાર મીડિયામાં એવા અહેવાલો છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં થયેલી USD 1.77 બિલિયન રકમની છેતરપીંડીના પગલે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) પીએનબીને અન્ય બેંકોને લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) હેઠળ તેની પ્રતિબધ્ધતાઓ પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આવાં કોઈ સૂચનો આપ્યા હોવાનો ઇનકાર કરે છે. પીએનબી (PNB) માં છેતરપિંડી એ બેંકના એક કે વધુ કર્મચારીઓ દ્વારા ગુનાહિત આચરણ અને આંતરિક નિયંત્રણની નિષ્ફળતા
ફેબ્રુઆરી 16, 2018 પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન પ્રચાર મીડિયામાં એવા અહેવાલો છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં થયેલી USD 1.77 બિલિયન રકમની છેતરપીંડીના પગલે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) પીએનબીને અન્ય બેંકોને લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) હેઠળ તેની પ્રતિબધ્ધતાઓ પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આવાં કોઈ સૂચનો આપ્યા હોવાનો ઇનકાર કરે છે. પીએનબી (PNB) માં છેતરપિંડી એ બેંકના એક કે વધુ કર્મચારીઓ દ્વારા ગુનાહિત આચરણ અને આંતરિક નિયંત્રણની નિષ્ફળતા
ફેબ્રુ 14, 2018
ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ)
તારીખ : 14 ફેબ્રુઆરી, 2018 ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) એ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ તેને સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માં તબદીલ કરીને ગેર બેન્કિંગ સ
તારીખ : 14 ફેબ્રુઆરી, 2018 ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) એ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ તેને સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માં તબદીલ કરીને ગેર બેન્કિંગ સ
ફેબ્રુ 08, 2018
Report of the Inter-Regulatory Working Group on FinTech and Digital Banking
The Reserve Bank of India today placed on its website the report of the Inter-Regulatory Working Group on FinTech and Digital Banking in India. Background The Reserve Bank of India (RBI) had set up an inter-regulatory Working Group (Chair: Shri Sudarshan Sen, Executive Director, RBI) to study the entire gamut of regulatory issues relating to FinTech and Digital Banking in India. The Committee had representation from all the financial sector regulators, namely, Reserve
The Reserve Bank of India today placed on its website the report of the Inter-Regulatory Working Group on FinTech and Digital Banking in India. Background The Reserve Bank of India (RBI) had set up an inter-regulatory Working Group (Chair: Shri Sudarshan Sen, Executive Director, RBI) to study the entire gamut of regulatory issues relating to FinTech and Digital Banking in India. The Committee had representation from all the financial sector regulators, namely, Reserve
ફેબ્રુ 08, 2018
રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે
તારીખ – ૮ મી ફેબૃઆરી, ૨૦૧૮ રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે ભારતીય રિઝર્વ બેંક ના ઘ્યાનમાં આવેલ છે કે ભારતીય રિઝર્વ બેંક ના નામની બનાવટી વેબ-સાઈટ, કેટલીક અજાણી વ્યક્તિ(ઓ) દ્વારા URL સાથે wwww.indiareserveban.org બનાવવામાં આવી છે. બનાવટી વેબ-સાઈટ નું માળખુ અસલ RBI વેબ-સાઈટ જેવું જ છે. બનાવટી વેબ-સાઈટ ના હોમ પેજમા પણ ‘ખાતા ઘારકોના ઓનલાઈન બેંક તપાસણી‘ નો સમાવેશ કરેલ છે અને જેનો સમાવેશ એકમાત્ર છેતરપીંડી પૂર્વકના આશયથી બેંકો ના ગ્રાહકો પાસેથી
તારીખ – ૮ મી ફેબૃઆરી, ૨૦૧૮ રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે ભારતીય રિઝર્વ બેંક ના ઘ્યાનમાં આવેલ છે કે ભારતીય રિઝર્વ બેંક ના નામની બનાવટી વેબ-સાઈટ, કેટલીક અજાણી વ્યક્તિ(ઓ) દ્વારા URL સાથે wwww.indiareserveban.org બનાવવામાં આવી છે. બનાવટી વેબ-સાઈટ નું માળખુ અસલ RBI વેબ-સાઈટ જેવું જ છે. બનાવટી વેબ-સાઈટ ના હોમ પેજમા પણ ‘ખાતા ઘારકોના ઓનલાઈન બેંક તપાસણી‘ નો સમાવેશ કરેલ છે અને જેનો સમાવેશ એકમાત્ર છેતરપીંડી પૂર્વકના આશયથી બેંકો ના ગ્રાહકો પાસેથી
ફેબ્રુ 07, 2018
Sixth Bi-monthly Monetary Policy Statement, 2017-18 Resolution of the Monetary Policy Committee (MPC) Reserve Bank of India
On the basis of an assessment of the current and evolving macroeconomic situation at its meeting today, the Monetary Policy Committee (MPC) decided to: keep the policy repo rate under the liquidity adjustment facility (LAF) unchanged at 6.0 per cent. Consequently, the reverse repo rate under the LAF remains at 5.75 per cent, and the marginal standing facility (MSF) rate and the Bank Rate at 6.25 per cent. The decision of the MPC is consistent with the neutral stance o
On the basis of an assessment of the current and evolving macroeconomic situation at its meeting today, the Monetary Policy Committee (MPC) decided to: keep the policy repo rate under the liquidity adjustment facility (LAF) unchanged at 6.0 per cent. Consequently, the reverse repo rate under the LAF remains at 5.75 per cent, and the marginal standing facility (MSF) rate and the Bank Rate at 6.25 per cent. The decision of the MPC is consistent with the neutral stance o
ફેબ્રુ 07, 2018
વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018
ફેબ્રુઆરી 07, 2018 વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018 ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવનારા MSME બોરોઅર્સ માટે રાહત 1. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણને લીધે સંક્રમણ તબક્કા દરમિયાન નાના એકમો (એન્ટીટીઝ)ના રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઈ છે અને પરિણામે બેન્કો અને બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમની પુન: ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઔપચારિક વ્યાવસાયિક પર્ય
ફેબ્રુઆરી 07, 2018 વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018 ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવનારા MSME બોરોઅર્સ માટે રાહત 1. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણને લીધે સંક્રમણ તબક્કા દરમિયાન નાના એકમો (એન્ટીટીઝ)ના રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઈ છે અને પરિણામે બેન્કો અને બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમની પુન: ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઔપચારિક વ્યાવસાયિક પર્ય
ફેબ્રુ 01, 2018
ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 01, 2018 ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક્ષપોઝર નોર્મ્સ અને કાયદાકીય /અન્ય મર્યાદાઓ અંગે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા તથા નો યોર કસ્ટમર (કે વાય સી) ના નોર્મ્સ /એન્ટી મ
તારીખ : ફેબ્રુઆરી 01, 2018 ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક્ષપોઝર નોર્મ્સ અને કાયદાકીય /અન્ય મર્યાદાઓ અંગે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા તથા નો યોર કસ્ટમર (કે વાય સી) ના નોર્મ્સ /એન્ટી મ
ફેબ્રુ 01, 2018
ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે
તારીખ: ૧લી ફ્રેબ્રુઆરી, ૨૦૧૮ ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૮૩૬ ના સેક્શન ૮ ના ક્લોઝ (b), સબ-ક્લોઝ (૧) અન્વયે અધિકૃત કરેલ પ્રાપ્ત કરેલ સત્તાને આધીન, કેન્દ્રિય સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા ડાયરેક્ટરો તરીકે ક્રમશ ૮ મી ફેબૃઆરી, ૨૦૨૧ અને ૧૦ મી માર્ચ, ૨૦૨૧ સુધી અથવા બીજા અન્ય આદેશો
તારીખ: ૧લી ફ્રેબ્રુઆરી, ૨૦૧૮ ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૮૩૬ ના સેક્શન ૮ ના ક્લોઝ (b), સબ-ક્લોઝ (૧) અન્વયે અધિકૃત કરેલ પ્રાપ્ત કરેલ સત્તાને આધીન, કેન્દ્રિય સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા ડાયરેક્ટરો તરીકે ક્રમશ ૮ મી ફેબૃઆરી, ૨૦૨૧ અને ૧૦ મી માર્ચ, ૨૦૨૧ સુધી અથવા બીજા અન્ય આદેશો
જાન્યુ 25, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : જાન્યુઆરી 25, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જુન 2015 ના નિર્દેશ મુજબ 26 જુન 2015 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સુધારી ને સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી આ
તારીખ : જાન્યુઆરી 25, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જુન 2015 ના નિર્દેશ મુજબ 26 જુન 2015 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સુધારી ને સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી આ
જાન્યુ 25, 2018
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month December 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of December 2017. Anirudha D. Jadhav Assistant Manager Press Release: 2017-2018/2035
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of December 2017. Anirudha D. Jadhav Assistant Manager Press Release: 2017-2018/2035
જાન્યુ 24, 2018
આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો
તારીખ : જાન્યુઆરી 24, 2018 આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ
તારીખ : જાન્યુઆરી 24, 2018 આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2025