પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
જાન્યુ 23, 2018
બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ
તારીખ : 23 જાન્યુઆરી, 2018 બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામા
તારીખ : 23 જાન્યુઆરી, 2018 બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામા
જાન્યુ 22, 2018
આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 22 જાન્યુઆરી 2018 આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (આરબીઆઈ એક્ટ, 1934) ની કલમ 58Bની પેટા કલમ (5) ના ખંડ (aa) સાથે વંચાણમાં લેતાં કલમ 58 (G) ની પેટા કલમ (1) ના ખંડ (b) હેઠળ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લીમીટેડ પર આરબીઆઈ દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ નિર્દેશો / હુકમોનું અનુપાલન કરવામાં નિષ્ફળતા બદલ રૂપિયા 1 લાખનો નાણાકી
તારીખ: 22 જાન્યુઆરી 2018 આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (આરબીઆઈ એક્ટ, 1934) ની કલમ 58Bની પેટા કલમ (5) ના ખંડ (aa) સાથે વંચાણમાં લેતાં કલમ 58 (G) ની પેટા કલમ (1) ના ખંડ (b) હેઠળ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લીમીટેડ પર આરબીઆઈ દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ નિર્દેશો / હુકમોનું અનુપાલન કરવામાં નિષ્ફળતા બદલ રૂપિયા 1 લાખનો નાણાકી
જાન્યુ 20, 2018
રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી
તારીખ -૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી. કેટલાક સમાચાર માધ્યમમાં એવું રીપોર્ટ કરવામાં આવેલ હતું કે દેવાસમાં રિઝર્વ બેંક કરન્સી યુનિટમા પ્રિન્ટ થયેલ કરન્સી નોટોની ચોરીને લઇ જવા વાળી વ્યક્તિ કે જેની CISF એ ઘરપકડ કરેલ હતી તે વ્યક્તિ રિઝર્વ બેંકનો ઓફીસર હતો. આ બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે બેંક નોટ પ્રેસ યુનિટ, દેવાસ એ ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ & માઈનીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
તારીખ -૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી. કેટલાક સમાચાર માધ્યમમાં એવું રીપોર્ટ કરવામાં આવેલ હતું કે દેવાસમાં રિઝર્વ બેંક કરન્સી યુનિટમા પ્રિન્ટ થયેલ કરન્સી નોટોની ચોરીને લઇ જવા વાળી વ્યક્તિ કે જેની CISF એ ઘરપકડ કરેલ હતી તે વ્યક્તિ રિઝર્વ બેંકનો ઓફીસર હતો. આ બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે બેંક નોટ પ્રેસ યુનિટ, દેવાસ એ ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ & માઈનીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
જાન્યુ 17, 2018
RBI reiterates legal tender status of ₹ 10 coins of different designs
It has come to the notice of the Reserve Bank that in certain places there is reluctance on part of traders and members of public to accept ₹ 10 coins due to suspicion about their genuineness. It is clarified that the Reserve Bank puts into circulation, the coins minted by mints, which are under the Government of India. These coins have distinctive features to reflect various themes of economic, social and cultural values and are introduced from time to time. As coins
It has come to the notice of the Reserve Bank that in certain places there is reluctance on part of traders and members of public to accept ₹ 10 coins due to suspicion about their genuineness. It is clarified that the Reserve Bank puts into circulation, the coins minted by mints, which are under the Government of India. These coins have distinctive features to reflect various themes of economic, social and cultural values and are introduced from time to time. As coins
જાન્યુ 16, 2018
ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત
તારીખ : જાન્યુઆરી 16, 2018 ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત રિઝર્વ બેંકે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) ની જોગવાઈ મુજબ ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને તારીખ 28 માર્ચ 2014 ના ડાયરેકટીવ થી નિર્દેશ આપેલ હતો. આ લાદેલા નિર્દેશો ની મુદત વખતો વખત સુધારી ને વધારવા માં આવેલી, જે છેલ્લે તારીખ 2
તારીખ : જાન્યુઆરી 16, 2018 ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત રિઝર્વ બેંકે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) ની જોગવાઈ મુજબ ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને તારીખ 28 માર્ચ 2014 ના ડાયરેકટીવ થી નિર્દેશ આપેલ હતો. આ લાદેલા નિર્દેશો ની મુદત વખતો વખત સુધારી ને વધારવા માં આવેલી, જે છેલ્લે તારીખ 2
જાન્યુ 10, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ)
તારીખ : જાન્યુઆરી 10, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકે સૂચિત કર્યું છે કે તેના નિર્દેશ માં અંશતઃ સુધારો કરવાના લીધે તારીખ 03 જુલાઈ 2017 ના નિર્દેશ થી ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ નિર્દેશો માં રાહત આપવામાં આવેલ છે. હવેથી સુધારેલા નિર્દેશો માં જણાવેલી શરતોને આધીન, રૂપિયા 30,000 (રૂપિયા ત્રીસ હજાર પુરા
તારીખ : જાન્યુઆરી 10, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકે સૂચિત કર્યું છે કે તેના નિર્દેશ માં અંશતઃ સુધારો કરવાના લીધે તારીખ 03 જુલાઈ 2017 ના નિર્દેશ થી ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ નિર્દેશો માં રાહત આપવામાં આવેલ છે. હવેથી સુધારેલા નિર્દેશો માં જણાવેલી શરતોને આધીન, રૂપિયા 30,000 (રૂપિયા ત્રીસ હજાર પુરા
જાન્યુ 10, 2018
Press Release
RBI has come across reports in a section of media attributing a study on security aspects of Aadhaar by one Shri S. Ananth, an adjunct faculty of Institute for Development and Research in Banking Technology (IDRBT), to RBI researchers. It is clarified that neither the RBI nor its researchers were in any way connected with the study. Further, views expressed by the author are not those of the RBI. Jose J. Kattoor Chief General Manager Press Release: 2017-2018/1900
RBI has come across reports in a section of media attributing a study on security aspects of Aadhaar by one Shri S. Ananth, an adjunct faculty of Institute for Development and Research in Banking Technology (IDRBT), to RBI researchers. It is clarified that neither the RBI nor its researchers were in any way connected with the study. Further, views expressed by the author are not those of the RBI. Jose J. Kattoor Chief General Manager Press Release: 2017-2018/1900
જાન્યુ 08, 2018
RBI extends Directions to The Vaish Co-operative Commercial Bank Ltd., New Delhi
The Reserve Bank of India, in exercise of powers vested in it under sub-section (1) of Section 35A read with Section 56 of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), hereby directs that the Directive dated August 28, 2015 issued to The Vaish Co-operative Commercial Bank Ltd., New Delhi , as modified from time to time, the validity of which was extended upto January 8, 2018, shall continue to apply to the bank for a further period of si
The Reserve Bank of India, in exercise of powers vested in it under sub-section (1) of Section 35A read with Section 56 of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), hereby directs that the Directive dated August 28, 2015 issued to The Vaish Co-operative Commercial Bank Ltd., New Delhi , as modified from time to time, the validity of which was extended upto January 8, 2018, shall continue to apply to the bank for a further period of si
જાન્યુ 05, 2018
આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ
જાન્યુઆરી ૦5, 2018 આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 10 ના મુલ્યની ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ડૉ . ઊર્જિત આર પટેલ ની સહી વળી મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ બહાર પાડશે. નવી નોટ ના પાછળના ભાગ માં દેશ નો સંસ્કૃતિક વારસો દરશાવતી કોનાર્ક ના સૂર્ય મંદિર ની તસ્વીર છે. નોટ નો બેઝ કલર ચોકલેટ બ્રાઉન છે.અને નોટ ની આગળ તેમજ પાછળ બન્ને બાજુ બીજી ડીઝાઇન અને ભૌમિતિક પેટર્ન તેન
જાન્યુઆરી ૦5, 2018 આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 10 ના મુલ્યની ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ડૉ . ઊર્જિત આર પટેલ ની સહી વળી મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ બહાર પાડશે. નવી નોટ ના પાછળના ભાગ માં દેશ નો સંસ્કૃતિક વારસો દરશાવતી કોનાર્ક ના સૂર્ય મંદિર ની તસ્વીર છે. નોટ નો બેઝ કલર ચોકલેટ બ્રાઉન છે.અને નોટ ની આગળ તેમજ પાછળ બન્ને બાજુ બીજી ડીઝાઇન અને ભૌમિતિક પેટર્ન તેન
જાન્યુ 04, 2018
અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો
તારીખ : જાન્યુઆરી 04, 2018 અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગતા અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને 01 એપ્રિલ 2013 અને ત્યારપછી આપેલા નિર્દેશો, જે છેલ્લે 29 જુન 2017 ના રોજ જારી કરેલા તેની મુદત જાહેર જનતાના હિતમાં વધુ 6 મહિના માટે લંબાવવા માં આવી છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1
તારીખ : જાન્યુઆરી 04, 2018 અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગતા અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને 01 એપ્રિલ 2013 અને ત્યારપછી આપેલા નિર્દેશો, જે છેલ્લે 29 જુન 2017 ના રોજ જારી કરેલા તેની મુદત જાહેર જનતાના હિતમાં વધુ 6 મહિના માટે લંબાવવા માં આવી છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1
જાન્યુ 04, 2018
ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 04 જાન્યુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ અલ્કેમીસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (અગાઉ મેસર્સ મહિન્દ્રા ફીનલીઝ પ્રા. લિમિટેડ
તારીખ: 04 જાન્યુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ અલ્કેમીસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (અગાઉ મેસર્સ મહિન્દ્રા ફીનલીઝ પ્રા. લિમિટેડ
જાન્યુ 04, 2018
11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 04 જાન્યુઆરી 2018 11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રાજપૂતાના ઇન્વેસ્ટમેન્ટ સોસાયટ
તારીખ: 04 જાન્યુઆરી 2018 11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રાજપૂતાના ઇન્વેસ્ટમેન્ટ સોસાયટ
જાન્યુ 01, 2018
8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ
જાન્યુઆરી ૦1, 2018 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ ભારત સરકારે (જીઓઆઈ) તેના તારીખ જાન્યુઆરી ૦1, 2018 ના સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 થી જાહેર કરેલ છે કે તારીખ જાન્યુઆરી ૦2, 2018, મન્ગલવા ર ના રોજ બેન્કિંગ ના ધંધા ના કલાક પુરા થતા 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 નું ભરણું બંધ કરવામાં આવશે. અજીત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન : 2017-2018/1790
જાન્યુઆરી ૦1, 2018 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ ભારત સરકારે (જીઓઆઈ) તેના તારીખ જાન્યુઆરી ૦1, 2018 ના સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 થી જાહેર કરેલ છે કે તારીખ જાન્યુઆરી ૦2, 2018, મન્ગલવા ર ના રોજ બેન્કિંગ ના ધંધા ના કલાક પુરા થતા 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 નું ભરણું બંધ કરવામાં આવશે. અજીત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન : 2017-2018/1790
ડિસે 22, 2017
RBI Clarification on Banks under Prompt Corrective Action
The Reserve Bank of India has come across some misinformed communication circulating in some section of media including social media, about closure of some Public Sector Banks in the wake of their being placed under the Prompt Corrective Action (PCA) framework. In this context attention is drawn to the press release issued on June 5, 2017, which stated as under: “The Reserve Bank has clarified that the PCA framework is not intended to constrain normal operations of th
The Reserve Bank of India has come across some misinformed communication circulating in some section of media including social media, about closure of some Public Sector Banks in the wake of their being placed under the Prompt Corrective Action (PCA) framework. In this context attention is drawn to the press release issued on June 5, 2017, which stated as under: “The Reserve Bank has clarified that the PCA framework is not intended to constrain normal operations of th
ડિસે 21, 2017
પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17
તારીખ : ડીસેમ્બર 21, 2017 પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17 ભારતીય રિઝર્વ બેંકે આજરોજ તેના વાર્ષિક પ્રકાશન ‘પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17’ નું ચોથું વોલ્યુમ બહાર પાડ્યું છે.તે https://dbie.rbi.org.in/DBIE/dbie.rbi?site=publications ઉપર પ્રાપ્ય થશે. આ પ્રકાશન ભારતીય રિઝર્વ બેંક ના ‘ડીપાર્ટમેન્ટ ઓફ કો ઓપરેટીવ બેંક સુપરવિઝન’ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આ પ્રકાશન માં અનુસુચિત અને અન અનુસુચિત પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેંકો ના નાણા
તારીખ : ડીસેમ્બર 21, 2017 પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17 ભારતીય રિઝર્વ બેંકે આજરોજ તેના વાર્ષિક પ્રકાશન ‘પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17’ નું ચોથું વોલ્યુમ બહાર પાડ્યું છે.તે https://dbie.rbi.org.in/DBIE/dbie.rbi?site=publications ઉપર પ્રાપ્ય થશે. આ પ્રકાશન ભારતીય રિઝર્વ બેંક ના ‘ડીપાર્ટમેન્ટ ઓફ કો ઓપરેટીવ બેંક સુપરવિઝન’ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આ પ્રકાશન માં અનુસુચિત અને અન અનુસુચિત પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેંકો ના નાણા
ડિસે 20, 2017
અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017
ડિસેમ્બર 20, 2017 અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017 આજે, રિઝર્વ બૅંકે 31 મી માર્ચ, 2017 ના રોજની અનુસૂચિત કોમર્શિયલ બેન્કો (એસસીબીઝ) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી પેટર્ન અંગેની માહિતી પ્રકાશિત કરી હતી. બેંકની શાખાઓ /કચેરીઓ સ્થિત છે તે કેન્દ્રોનું વસ્તી જૂથ વર્ગીકરણ 2011ની વસતિ ગણતરી પર આધારિત છે. તે ઉપરાંત, આ ડેટા પ્રકાશનમાં ફેબ્રુઆરી 2017 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિમાં ઉમેરવામાં
ડિસેમ્બર 20, 2017 અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017 આજે, રિઝર્વ બૅંકે 31 મી માર્ચ, 2017 ના રોજની અનુસૂચિત કોમર્શિયલ બેન્કો (એસસીબીઝ) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી પેટર્ન અંગેની માહિતી પ્રકાશિત કરી હતી. બેંકની શાખાઓ /કચેરીઓ સ્થિત છે તે કેન્દ્રોનું વસ્તી જૂથ વર્ગીકરણ 2011ની વસતિ ગણતરી પર આધારિત છે. તે ઉપરાંત, આ ડેટા પ્રકાશનમાં ફેબ્રુઆરી 2017 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિમાં ઉમેરવામાં
ડિસે 18, 2017
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month of November 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of November 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1665
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of November 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1665
ડિસે 15, 2017
ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 15, 2017 ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ સિન્ડીકેટ બેંક (બેંક) પર ચેક પરચેઝ/ ડિસ્કાઉન્ટિંગ, બીલ ડિસ્કાઉન્ટિંગ અને ‘તમારા ગ્રાહકને જાણો (KYC) / એન્ટી મની લોન્ડરિંગ (AML)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા માટે ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જ
ડિસેમ્બર 15, 2017 ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ સિન્ડીકેટ બેંક (બેંક) પર ચેક પરચેઝ/ ડિસ્કાઉન્ટિંગ, બીલ ડિસ્કાઉન્ટિંગ અને ‘તમારા ગ્રાહકને જાણો (KYC) / એન્ટી મની લોન્ડરિંગ (AML)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા માટે ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જ
ડિસે 14, 2017
RBI imposes Monetary Penalty on M/s Radhakrishna Finance Pvt. Ltd
The Reserve Bank of India (RBI) has imposed a monetary penalty of ₹1 lakh on M/s Radhakrishna Finance Pvt. Ltd. (the company) under Section 58G(1)(b) read with Sub-section 5(aa) of section 58B of the RBI Act, 1934 for violation of various directions/orders issued by Reserve Bank of India from time to time. Background A scrutiny of the company under section 45N of Reserve Bank of India Act, 1934 (the RBI Act, 1934) with reference to its financial position as on March 3
The Reserve Bank of India (RBI) has imposed a monetary penalty of ₹1 lakh on M/s Radhakrishna Finance Pvt. Ltd. (the company) under Section 58G(1)(b) read with Sub-section 5(aa) of section 58B of the RBI Act, 1934 for violation of various directions/orders issued by Reserve Bank of India from time to time. Background A scrutiny of the company under section 45N of Reserve Bank of India Act, 1934 (the RBI Act, 1934) with reference to its financial position as on March 3
ડિસે 13, 2017
ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 13, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે અને બિન-ફંડ આધારિત (એનએફબી) સુવિધાઓ ને લગતા નિયમનકારી નિયંત્રણોના ઉલ્લંઘન માટે ₹ 30 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથ
ડિસેમ્બર 13, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે અને બિન-ફંડ આધારિત (એનએફબી) સુવિધાઓ ને લગતા નિયમનકારી નિયંત્રણોના ઉલ્લંઘન માટે ₹ 30 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથ
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2025