RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ફેબ્રુ 09, 2017
Directions under Section 35A of the Banking Regulation Act, 1949 (AACS) – Lokseva Sahakari Bank Ltd., Pune, Maharashtra
Lokseva Sahakari Bank Ltd., Pune, Maharashtra, was placed under directions vide directive dated May 19, 2014 from the close of business on May 20, 2014. The validity of the directions were extended from time to time vide subsequent directives last being vide order dated November 11, 2016 and is valid upto May 19, 2017 subject to review. The public is hereby advised that the Directive so issued to Lokseva Sahakari Bank Ltd., Pune on May 19, 2014 as modified from time t
Lokseva Sahakari Bank Ltd., Pune, Maharashtra, was placed under directions vide directive dated May 19, 2014 from the close of business on May 20, 2014. The validity of the directions were extended from time to time vide subsequent directives last being vide order dated November 11, 2016 and is valid upto May 19, 2017 subject to review. The public is hereby advised that the Directive so issued to Lokseva Sahakari Bank Ltd., Pune on May 19, 2014 as modified from time t
ફેબ્રુ 08, 2017
આરબીઆઈ શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 07 ફેબ્રુઆરી 2017 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલ
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી છત્રપતિ અર્બન કો ઓપરેટીવ બેંક લી., પિમ્પલે નીલખ, પુણે, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 07 ફેબ્રુઆરી 2017 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલ
ફેબ્રુ 08, 2017
વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન આ નિવેદન બેન્કિંગ માળખા ને વધુ મજબુત કરવા અને પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ ની અસરકારકતા વધારવા માટે લેવાનારા વિકાસલક્ષી અને નિયમનકારી નીતિ અંગે ના પગલાં રજુ કરે છે. 2. નિયમન, નિરીક્ષણ (સર્વેલન્સ) અને અમલ (એન્ફોર્સમેન્ટ) આ ત્રણ નાણાકીય ક્ષેત્ર ના નિરીક્ષણ માટે ની પદ્ધતિ ના અગત્યનાં પાસા છે. નિયમનો એક માળખું નક્કી કરે છે કે જેથી એક તરફ સમજ, પારદર્શિતા અને તુલ્યાંકન (સરખામણી) સુનિશ્ચિત કરી શકાય અને બીજી
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન આ નિવેદન બેન્કિંગ માળખા ને વધુ મજબુત કરવા અને પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ ની અસરકારકતા વધારવા માટે લેવાનારા વિકાસલક્ષી અને નિયમનકારી નીતિ અંગે ના પગલાં રજુ કરે છે. 2. નિયમન, નિરીક્ષણ (સર્વેલન્સ) અને અમલ (એન્ફોર્સમેન્ટ) આ ત્રણ નાણાકીય ક્ષેત્ર ના નિરીક્ષણ માટે ની પદ્ધતિ ના અગત્યનાં પાસા છે. નિયમનો એક માળખું નક્કી કરે છે કે જેથી એક તરફ સમજ, પારદર્શિતા અને તુલ્યાંકન (સરખામણી) સુનિશ્ચિત કરી શકાય અને બીજી
ફેબ્રુ 08, 2017
ભારતમાં બેન્કિંગ કારોબાર ચલાવવા માટે ના લાયસન્સ નું રદ્દીકરણ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 (એએસીએસ) ની કલમ 22 અને 36(A) (2) હેઠળ અર્બન કો-ઓપરેટીવ બેંક નું સહકારી મંડળી માં રૂપાંતર- ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત)
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 ભારતમાં બેન્કિંગ કારોબાર ચલાવવા માટે ના લાયસન્સ નું રદ્દીકરણ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 (એએસીએસ) ની કલમ 22 અને 36(A) (2) હેઠળ અર્બન કો-ઓપરેટીવ બેંક નું સહકારી મંડળી માં રૂપાંતર- ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત) જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્કે, તેના તારીખ 13 જાન્યુઆરી 2017 ના આદેશ દ્વારા ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત)
તારીખ: 08 ફેબ્રુઆરી 2017 ભારતમાં બેન્કિંગ કારોબાર ચલાવવા માટે ના લાયસન્સ નું રદ્દીકરણ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 (એએસીએસ) ની કલમ 22 અને 36(A) (2) હેઠળ અર્બન કો-ઓપરેટીવ બેંક નું સહકારી મંડળી માં રૂપાંતર- ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત) જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્કે, તેના તારીખ 13 જાન્યુઆરી 2017 ના આદેશ દ્વારા ધી સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમ્પ્લોઇઝ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, અમદાવાદ (ગુજરાત)
ફેબ્રુ 07, 2017
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016
તારીખ: 07 ફેબ્રુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્
તારીખ: 07 ફેબ્રુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્
ફેબ્રુ 06, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો-ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ: 06 ફેબ્રુઆરી 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો-ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જૂન 2015 ના નિર્દેશ દ્વારા 26 જૂન 2015 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 22 સપ્ટેમ્બર 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને હાલમાં 25 માર્ચ 2017 સુધી વૈધ્ય છે
તારીખ: 06 ફેબ્રુઆરી 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો-ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જૂન 2015 ના નિર્દેશ દ્વારા 26 જૂન 2015 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 22 સપ્ટેમ્બર 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને હાલમાં 25 માર્ચ 2017 સુધી વૈધ્ય છે
ફેબ્રુ 06, 2017
RBI cancels Certificate of Registration of 9 NBFCs
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following non-banking financial companies (NBFCs). The Reserve Bank, in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Registered Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s The Instalment Supply Limited 46, Janpath, New Delhi – 110001 14.01416 December 10, 1998 June 22, 2016 2 M/s S
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following non-banking financial companies (NBFCs). The Reserve Bank, in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Registered Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s The Instalment Supply Limited 46, Janpath, New Delhi – 110001 14.01416 December 10, 1998 June 22, 2016 2 M/s S
ફેબ્રુ 06, 2017
દસ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 06 ફેબ્રુઆરી 2017 દસ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ કલ્યાણી મેન્યુ.& લિ
તારીખ: 06 ફેબ્રુઆરી 2017 દસ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ કલ્યાણી મેન્યુ.& લિ
ફેબ્રુ 03, 2017
રૂ. 100/ ની બેક્નોટ અંદર મુકેલા અક્ષર R સાથે ઇસ્યુ કરવી
તારીખ: 03 ફેબ્રુઆરી 2017 રૂ. 100/ ની બેક્નોટ અંદર મુકેલા અક્ષર R સાથે ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 100 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર R સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2017’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ ઇસ્યુ થનાર બેન્કનોટોની ડીઝાઇન, નંબર પેનલોમાં આંકડાઓ ના ચડતા કદ, બ્લીડ લાઇન્સ તથા આગળ ના ભાગ માં વિસ્તારેલા ઓળ
તારીખ: 03 ફેબ્રુઆરી 2017 રૂ. 100/ ની બેક્નોટ અંદર મુકેલા અક્ષર R સાથે ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 100 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર R સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2017’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ ઇસ્યુ થનાર બેન્કનોટોની ડીઝાઇન, નંબર પેનલોમાં આંકડાઓ ના ચડતા કદ, બ્લીડ લાઇન્સ તથા આગળ ના ભાગ માં વિસ્તારેલા ઓળ
ફેબ્રુ 01, 2017
આરબીઆઈ વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ ને ચેતવણી આપે છે
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ ને ચેતવણી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે તેના તારીખ 24 ડીસેમ્બર 2013 ના પ્રેસ પ્રકાશન દ્વારા બીટકોઈન સહિત ની વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ, ધારણકરનારાઓ અને વેપારીઓ ને સંભવિત નાણાકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો કે જેનો તેઓ સામનો કરી રહ્યા છે તેના વિષે ચેતવણી આપેલી હતી. ભારતીય રિઝર્વ બેંક જણાવે છે કે તેણે કોઇપણ સંસ્થા / કંપની ને આવી યોજનાઓ ના સંચાલન અથવા બિટકોઇન કે અન્ય કોઈ વર્
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 આરબીઆઈ વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ ને ચેતવણી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે તેના તારીખ 24 ડીસેમ્બર 2013 ના પ્રેસ પ્રકાશન દ્વારા બીટકોઈન સહિત ની વર્ચ્યુઅલ કરન્સી ના વપરાશકર્તાઓ, ધારણકરનારાઓ અને વેપારીઓ ને સંભવિત નાણાકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો કે જેનો તેઓ સામનો કરી રહ્યા છે તેના વિષે ચેતવણી આપેલી હતી. ભારતીય રિઝર્વ બેંક જણાવે છે કે તેણે કોઇપણ સંસ્થા / કંપની ને આવી યોજનાઓ ના સંચાલન અથવા બિટકોઇન કે અન્ય કોઈ વર્
ફેબ્રુ 01, 2017
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 01 ફેબ્રુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉજ્જીવન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લીમીટેડ દસ અરજદારો પૈકી ન
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 01 ફેબ્રુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉજ્જીવન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લીમીટેડ દસ અરજદારો પૈકી ન
જાન્યુ 31, 2017
આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 31 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ દ્વારા 02 મે 2014 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 28 જુલાઈ 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને 31 જાન્યુઆરી 2017 સુધી વૈધ્ય હતી. જાહેર જનતા ની જાણ માટે સૂચિ
તારીખ: 31 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ દ્વારા 02 મે 2014 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 28 જુલાઈ 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને 31 જાન્યુઆરી 2017 સુધી વૈધ્ય હતી. જાહેર જનતા ની જાણ માટે સૂચિ
જાન્યુ 30, 2017
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 30 જાન્યુઆરી 2017 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડે પેમેન્ટસ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 30 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં પેમેન્ટસ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 19 ઓગસ્ટ 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટસ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેમને પેમેન્ટસ બેંક ની
તારીખ: 30 જાન્યુઆરી 2017 ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લીમીટેડે પેમેન્ટસ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 30 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં પેમેન્ટસ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 19 ઓગસ્ટ 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટસ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેમને પેમેન્ટસ બેંક ની
જાન્યુ 27, 2017
Financial Action Task Force (FATF) Public Statement dated October 21, 2016
The Financial Action Task Force (FATF) has called on its members and other jurisdictions to apply counter-measures to protect the international financial system from the on-going and substantial money laundering and terrorist financing (ML/FT) risks emanating from the jurisdiction of Democratic People's Republic of Korea (DPRK). Jurisdiction of Iran is subject to the FATF call on its members to apply enhanced due diligence measures proportionate to the risks arising f
The Financial Action Task Force (FATF) has called on its members and other jurisdictions to apply counter-measures to protect the international financial system from the on-going and substantial money laundering and terrorist financing (ML/FT) risks emanating from the jurisdiction of Democratic People's Republic of Korea (DPRK). Jurisdiction of Iran is subject to the FATF call on its members to apply enhanced due diligence measures proportionate to the risks arising f
જાન્યુ 27, 2017
આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા
જાન્યુ 27, 2017
આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, હરદોઇ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા તેને આગળ 29 જુલાઈ
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, હરદોઇ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા તેને આગળ 29 જુલાઈ
જાન્યુ 23, 2017
ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 23 જાન્યુઆરી 2017 ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉત્કર્ષ માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની એક
તારીખ: 23 જાન્યુઆરી 2017 ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉત્કર્ષ માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની એક
જાન્યુ 23, 2017
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 23 જાન્યુઆરી 2017 સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, સૂર્યોદય માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની
તારીખ: 23 જાન્યુઆરી 2017 સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 23 જાન્યુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, સૂર્યોદય માઈક્રો ફાઈનાન્સ પ્રા. લીમીટેડ 10 અરજદારો માં ની
જાન્યુ 20, 2017
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ
તારીખ: 20 જાન્યુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત
તારીખ: 20 જાન્યુઆરી 2017 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016-સુધારેલ ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં તારીખ 16 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન નંબર S.O. 4061 (E) દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત
જાન્યુ 19, 2017
ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે
તારીખ: 19 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નો યોર કસ્ટમર/એન્ટી મની લોન્ડરીંગ (KYC/AML) ને લગતા નિર્દેશો નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 75.00 લાખ (રૂપિયા પં
તારીખ: 19 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી બોમ્બે મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ પર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નો યોર કસ્ટમર/એન્ટી મની લોન્ડરીંગ (KYC/AML) ને લગતા નિર્દેશો નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 75.00 લાખ (રૂપિયા પં

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2025