પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
ડિસે 23, 2016
આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, કાનપુર ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દહેરાદૂન માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દહેરાદૂન ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઉત્તરાખંડ નું સમગ્ર રાજ્ય અને પશ્ચિમ ઉત્તર
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, કાનપુર ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દહેરાદૂન માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દહેરાદૂન ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઉત્તરાખંડ નું સમગ્ર રાજ્ય અને પશ્ચિમ ઉત્તર
ડિસે 23, 2016
આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, પટના ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે ઝારખંડ રાજ્ય માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઝારખંડ નું સમગ્ર રાજ્ય રહેશે કે જે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, પટના ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે ઝારખંડ રાજ્ય માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઝારખંડ નું સમગ્ર રાજ્ય રહેશે કે જે
ડિસે 22, 2016
આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે
તારીખ: 22 ડીસેમ્બર 2016 આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે પાંચ વધુ સંસ્થાઓ ના નામો પ્રકાશિત કર્યા છે કે જેમને જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ સમિતિ દ્વારા નોંધણી માટે મંજૂર કરવામાં આવેલા છે. અનુમોદિત પાંચ સંસ્થાઓ ના નામ નીચે મુજબ છે: અનુ. નંબર અરજીકર્તા નું નામ 1. ગ્લોબલ એલિયન્સ ફોર સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ 2. ક્રિસિલ ફાઉનડેશન 3. ઉપભોગતા માર્ગદર્શન સમિતિ (UMAS) , જોધપુર 4. ધી
તારીખ: 22 ડીસેમ્બર 2016 આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે પાંચ વધુ સંસ્થાઓ ના નામો પ્રકાશિત કર્યા છે કે જેમને જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ સમિતિ દ્વારા નોંધણી માટે મંજૂર કરવામાં આવેલા છે. અનુમોદિત પાંચ સંસ્થાઓ ના નામ નીચે મુજબ છે: અનુ. નંબર અરજીકર્તા નું નામ 1. ગ્લોબલ એલિયન્સ ફોર સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ 2. ક્રિસિલ ફાઉનડેશન 3. ઉપભોગતા માર્ગદર્શન સમિતિ (UMAS) , જોધપુર 4. ધી
ડિસે 21, 2016
મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત
[ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ]
[ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ]
તારીખ: 21 ડીસેમ્બર 2016 મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત [ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB હેઠળ રચાયેલી નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) ની બીજી બેઠક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ માં 6 અને 7 ડીસેમ્બર 2016 ના રોજ મળેલી. 2. મીટીંગ માં તમામ સભ્યો હાજર હતા-ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમ
તારીખ: 21 ડીસેમ્બર 2016 મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત [ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB હેઠળ રચાયેલી નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) ની બીજી બેઠક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ માં 6 અને 7 ડીસેમ્બર 2016 ના રોજ મળેલી. 2. મીટીંગ માં તમામ સભ્યો હાજર હતા-ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમ
ડિસે 21, 2016
10 નવેમ્બર થી 19 ડીસેમ્બર 2016 દરમ્યાન બેંક નોટો નું વિતરણ
તારીખ: 21 ડીસેમ્બર 2016 10 નવેમ્બર થી 19 ડીસેમ્બર 2016 દરમ્યાન બેંક નોટો નું વિતરણ 08 નવેમ્બર 2016 ની મધ્ય રાત્રી થી રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને બેંકો મારફતે વિવિધ મૂલ્ય વર્ગો માં બેંક નોટો નો પર્યાપ્ત પુરવઠો પૂરો પડવા માટે ની વ્યવસ્થા ગોઠવી હતી. 10 નવેમ્બર 2016 થી 19ડીસેમ્બર 2016 સુધીના સમય ગાળા માં, બેંકો એ રિપોર્ટ કરેલો છે કે રૂ. 592613 કરોડ ની કિંમત
તારીખ: 21 ડીસેમ્બર 2016 10 નવેમ્બર થી 19 ડીસેમ્બર 2016 દરમ્યાન બેંક નોટો નું વિતરણ 08 નવેમ્બર 2016 ની મધ્ય રાત્રી થી રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને બેંકો મારફતે વિવિધ મૂલ્ય વર્ગો માં બેંક નોટો નો પર્યાપ્ત પુરવઠો પૂરો પડવા માટે ની વ્યવસ્થા ગોઠવી હતી. 10 નવેમ્બર 2016 થી 19ડીસેમ્બર 2016 સુધીના સમય ગાળા માં, બેંકો એ રિપોર્ટ કરેલો છે કે રૂ. 592613 કરોડ ની કિંમત
ડિસે 21, 2016
ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે MoU પર હસ્તાક્ષર કરે છે.
તારીખ: 21 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી વતી શ્રી મેહમેત ઈરફાન કુર્ત, વાઈસ ચેરમન અને ભ
તારીખ: 21 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી વતી શ્રી મેહમેત ઈરફાન કુર્ત, વાઈસ ચેરમન અને ભ
ડિસે 21, 2016
આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 21 ડીસેમ્બર 2016 આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે નીચેની પાંચ બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની ફોરીન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (ફેમા) ની રીપોર્ટીંગ આવશ્યકતાઓ પર ની સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય દંડ લગાવેલો છે. દંડ ની રકમ ની વિગતો નીચે પ્રમાણે છે: અનુ. નંબર. બેંક નું નામ દંડ ની રકમ (રૂપિયા માં) 1 બેંક ઓફ અમેરિકા 10000 2 બેંક ઓફ ટોકિયો મિત્સુબિશી 10000 3 Deutsche Bank 2000
તારીખ: 21 ડીસેમ્બર 2016 આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે નીચેની પાંચ બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની ફોરીન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (ફેમા) ની રીપોર્ટીંગ આવશ્યકતાઓ પર ની સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય દંડ લગાવેલો છે. દંડ ની રકમ ની વિગતો નીચે પ્રમાણે છે: અનુ. નંબર. બેંક નું નામ દંડ ની રકમ (રૂપિયા માં) 1 બેંક ઓફ અમેરિકા 10000 2 બેંક ઓફ ટોકિયો મિત્સુબિશી 10000 3 Deutsche Bank 2000
ડિસે 19, 2016
ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 19 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ચાર ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લક્ષ્મી એક્ઝીમ પ્રા. લીમીટેડ 15 મો માળ, ઇન્ફીનિટી બેન્ચમાર્ક, પ્લોટ નંબર G1, બ્લોક EP &am
તારીખ: 19 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ચાર ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લક્ષ્મી એક્ઝીમ પ્રા. લીમીટેડ 15 મો માળ, ઇન્ફીનિટી બેન્ચમાર્ક, પ્લોટ નંબર G1, બ્લોક EP &am
ડિસે 19, 2016
આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 19 ડીસેમ્બર 2016 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રામ વ્યાપાર પ્રા. લીમીટેડ 5,
તારીખ: 19 ડીસેમ્બર 2016 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રામ વ્યાપાર પ્રા. લીમીટેડ 5,
ડિસે 19, 2016
બેન્કોએ 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માં સ્વીકારવી જોઈએ:આરબીઆઈ સ્પષ્ટતા કરે છે
તારીખ: 19 ડીસેમ્બર 2016 બેન્કોએ 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માં સ્વીકારવી જોઈએ:આરબીઆઈ સ્પષ્ટતા કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરેલી છે કે બેન્કોએ રૂ.500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની 2005 પૂર્વે ની બેંક નોટો ની થાપણો ને સ્વીકારવી જોઈએ પરંતુ તેને પુન: ઇસ્યુ ન કરવી જોઈએ. આ નોટો ફક્ત રિઝર્વ બેંક પર જ બદલી શકાશે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તારીખ 08 નવેમ્બર 2016 ના ગેઝેટ નોટીફીકેશન સંખ્યા 2652 ના અનુસંધાનમાં, ભારતીય રીઝવ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં
તારીખ: 19 ડીસેમ્બર 2016 બેન્કોએ 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માં સ્વીકારવી જોઈએ:આરબીઆઈ સ્પષ્ટતા કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરેલી છે કે બેન્કોએ રૂ.500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની 2005 પૂર્વે ની બેંક નોટો ની થાપણો ને સ્વીકારવી જોઈએ પરંતુ તેને પુન: ઇસ્યુ ન કરવી જોઈએ. આ નોટો ફક્ત રિઝર્વ બેંક પર જ બદલી શકાશે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તારીખ 08 નવેમ્બર 2016 ના ગેઝેટ નોટીફીકેશન સંખ્યા 2652 ના અનુસંધાનમાં, ભારતીય રીઝવ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં
ડિસે 19, 2016
આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે.
તારીખ: 19 ડીસેમ્બર 2016 આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘R’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેંક નોટો માં નંબર પે
તારીખ: 19 ડીસેમ્બર 2016 આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘R’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેંક નોટો માં નંબર પે
ડિસે 19, 2016
રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, ઇસ્યુ કરવી
તારીખ: 19 ડીસેમ્બર 2016 રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, ઇસ્યુ કરવી મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મૂલ્ય વર્ગ ની બેંક નોટો કે જે હાલ કાયદેસરના ચલણ તરીકે છે, ને જારી કરવાના અનુસંધાનમાં, બેંક નોટો ની એક નવી બેચ બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ’R’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી છપામણી નું વર્ષ ‘2016’ સાથે જારી કરવામાં આવી રહી છે. આ નોટો ની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મ
તારીખ: 19 ડીસેમ્બર 2016 રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, ઇસ્યુ કરવી મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મૂલ્ય વર્ગ ની બેંક નોટો કે જે હાલ કાયદેસરના ચલણ તરીકે છે, ને જારી કરવાના અનુસંધાનમાં, બેંક નોટો ની એક નવી બેચ બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ’R’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી છપામણી નું વર્ષ ‘2016’ સાથે જારી કરવામાં આવી રહી છે. આ નોટો ની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મ
ડિસે 19, 2016
આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે.
તારીખ: 19 ડીસેમ્બર 2016 આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેંક નોટો માં નંબર પે
તારીખ: 19 ડીસેમ્બર 2016 આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેંક નોટો માં નંબર પે
ડિસે 16, 2016
મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે , નંબર પેનલ માં ‘સ્ટાર’ ના નિશાન સાથે જારી કરવી
તારીખ: 16 ડીસેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે , નંબર પેનલ માં ‘સ્ટાર’ ના નિશાન સાથે જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી (નવી) સીરીઝ માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. ઉક્ત બેન્ક્નોટો માં
તારીખ: 16 ડીસેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે , નંબર પેનલ માં ‘સ્ટાર’ ના નિશાન સાથે જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી (નવી) સીરીઝ માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. ઉક્ત બેન્ક્નોટો માં
ડિસે 16, 2016
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016
તારીખ: 16 ડીસેમ્બર 2016 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર)
તારીખ: 16 ડીસેમ્બર 2016 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર)
ડિસે 16, 2016
આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે.
તારીખ: 16 ડીસેમ્બર 2016 આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને 15 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંતથી અમલમાં આવે તે રીતે છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો પ્રમાણે, નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર, ભારતીય રિઝર્વ બેન્કની લેખિતમાં પૂર્વ મંજૂરી વિના, કોઇપણ લોન અને એ
તારીખ: 16 ડીસેમ્બર 2016 આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને 15 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંતથી અમલમાં આવે તે રીતે છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો પ્રમાણે, નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર, ભારતીય રિઝર્વ બેન્કની લેખિતમાં પૂર્વ મંજૂરી વિના, કોઇપણ લોન અને એ
ડિસે 15, 2016
સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ
તારીખ: 15 ડીસેમ્બર 2016 સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ગુરુવાર તારીખ 15 ડીસેમ્બર 2016 ના દિવસે કોલકાતા માં મળી હતી. ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક, બેઠક ના પ્રમુખસ્થાને હતા. ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી, શ્રી એસ.એસ. મુન્દ્રા અને શ્રી એન. એસ. વિશ્વનાથન ઉપરાંત, બેઠક માં ઉપસ્થિત રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ના અન્ય ડાયરેક્ટરો માં શ્રી નટરાજન ચન્દ્રશેખરન, શ્રી ભરત દોશી અને સુધ
તારીખ: 15 ડીસેમ્બર 2016 સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ગુરુવાર તારીખ 15 ડીસેમ્બર 2016 ના દિવસે કોલકાતા માં મળી હતી. ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક, બેઠક ના પ્રમુખસ્થાને હતા. ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી, શ્રી એસ.એસ. મુન્દ્રા અને શ્રી એન. એસ. વિશ્વનાથન ઉપરાંત, બેઠક માં ઉપસ્થિત રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ના અન્ય ડાયરેક્ટરો માં શ્રી નટરાજન ચન્દ્રશેખરન, શ્રી ભરત દોશી અને સુધ
ડિસે 14, 2016
આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 14 ડીસેમ્બર 2016 આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે તારીખ 14 જૂન 2016 ના ડાયરેકટીવ દ્વારા સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને 14 જૂન 2016 ના કામકાજ ના અંત થી છ માસ ના સમય માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. અમારા તારીખ 07 ડીસેમ્બર 2016 ના સુધારેલા ડાયરેકટીવ અન્વયે, સમીક્ષાને અધીન, નિર્દેશોની વૈધ્યતા વધુ છ માસ ના સમય માટે 15 ડીસેમ્બર 2016 થી 14 જૂન 2017 સુધી લંબાવવામાં આવી છે. સંદર્ભ હેઠળના
તારીખ: 14 ડીસેમ્બર 2016 આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે તારીખ 14 જૂન 2016 ના ડાયરેકટીવ દ્વારા સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને 14 જૂન 2016 ના કામકાજ ના અંત થી છ માસ ના સમય માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. અમારા તારીખ 07 ડીસેમ્બર 2016 ના સુધારેલા ડાયરેકટીવ અન્વયે, સમીક્ષાને અધીન, નિર્દેશોની વૈધ્યતા વધુ છ માસ ના સમય માટે 15 ડીસેમ્બર 2016 થી 14 જૂન 2017 સુધી લંબાવવામાં આવી છે. સંદર્ભ હેઠળના
ડિસે 13, 2016
આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ Video Link શ્રી આર. ગાંધી બેન્કોએ 10 નવેમ્બર 2016 ના રોજ કાર્યક્રમ ની શરૂઆત થી 10 ડીસેમ્બર 2016 સુધી તેમના કાઉન્ટરો પર અને ATMs મારફત રૂપિયા 4.61 લાખ કરોડના મૂલ્યની નોટો ઇસ્યુ કરેલી છે. આરબીઆઈ અને કરન્સી ચેસ્ટોમાં પરત આવેલ રૂપિયા 500/- અને રૂપિયા 1000/- ની સ્પેસીફાઈડ બેન્કનોટો (SBNs) ની રકમ 10 ડીસેમ્
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ Video Link શ્રી આર. ગાંધી બેન્કોએ 10 નવેમ્બર 2016 ના રોજ કાર્યક્રમ ની શરૂઆત થી 10 ડીસેમ્બર 2016 સુધી તેમના કાઉન્ટરો પર અને ATMs મારફત રૂપિયા 4.61 લાખ કરોડના મૂલ્યની નોટો ઇસ્યુ કરેલી છે. આરબીઆઈ અને કરન્સી ચેસ્ટોમાં પરત આવેલ રૂપિયા 500/- અને રૂપિયા 1000/- ની સ્પેસીફાઈડ બેન્કનોટો (SBNs) ની રકમ 10 ડીસેમ્
ડિસે 13, 2016
આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે ભારતીય રિઝર્વ બેન્કે 06 નવેમ્બર 2006 ના નિર્દેશ દ્વારા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ ને નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશો 14 નવેમ્બર 2006 ના કામકાજ ના અંત થી બીજા આગળ ના આદેશ સુધી અમલમાં હતા અને સમય સમય પર સમીક્ષાને અધીન હતા. રિઝર્વ બેંક ને જાહેર
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે ભારતીય રિઝર્વ બેન્કે 06 નવેમ્બર 2006 ના નિર્દેશ દ્વારા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ ને નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશો 14 નવેમ્બર 2006 ના કામકાજ ના અંત થી બીજા આગળ ના આદેશ સુધી અમલમાં હતા અને સમય સમય પર સમીક્ષાને અધીન હતા. રિઝર્વ બેંક ને જાહેર
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2025