RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ઑક્ટો 04, 2017
ચતુર્થ દ્વિમાસિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ
04 ઓક્ટોબર, 2017 ચતુર્થ દ્વિમાસિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ મોનેટરી પોલિસી કમિટી (MPC) એ તેની મળેલી બેઠકમાં હાલની અને વિકસતી મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ ના મૂલ્યાંકન ને આધારે નિર્ણય લીધો: લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ પોલિસી રેપો રેટ બદલ્યા વગર 6.00 ટકા રખવો. પરિણામે, એલએએફ હેઠળ રિવર્સ રેપો રેટ 5.75 ટકા રહે છે, અને સીમાંત સ્થાયી સુવિધા (એમએસએફ) દર અને બેન્ક રેટ 6.25 ટકા રહે છે. એમપીસીનો નિર
04 ઓક્ટોબર, 2017 ચતુર્થ દ્વિમાસિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ મોનેટરી પોલિસી કમિટી (MPC) એ તેની મળેલી બેઠકમાં હાલની અને વિકસતી મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ ના મૂલ્યાંકન ને આધારે નિર્ણય લીધો: લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ પોલિસી રેપો રેટ બદલ્યા વગર 6.00 ટકા રખવો. પરિણામે, એલએએફ હેઠળ રિવર્સ રેપો રેટ 5.75 ટકા રહે છે, અને સીમાંત સ્થાયી સુવિધા (એમએસએફ) દર અને બેન્ક રેટ 6.25 ટકા રહે છે. એમપીસીનો નિર
ઑક્ટો 04, 2017
વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
04 ઓક્ટોબર, 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ નિવેદન નાણાંકીય પ્રસારણમાં સુધારા; બૅન્કિંગ રેગ્યુલેશન અને પર્યવેક્ષણ ને મજબૂત કરવા; નાણાકીય બજારો વ્યાપક અને સઘન બનાવવા માટે; ચુકવણી અને પતાવટ પ્રણાલીની અસરકારકતા વધારી ને વિત્તિય સેવાઓની પહોંચ નો વિસ્તાર કરવાના વિવિધ વિકાસલક્ષી અને નિયમનકારી નીતિવિષયક ઉપાયો તૈયાર કરે છે. I. નાણાંકીય નીતિ પ્રસારણ માં સુધારો કરવા માટે ના ઉપાય 2. જેમ કે 2 ઓગસ્ટ, 2017 ના વિકાસાત્મક અને નિયમનકારી નીતિઓ અંગ
04 ઓક્ટોબર, 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ નિવેદન નાણાંકીય પ્રસારણમાં સુધારા; બૅન્કિંગ રેગ્યુલેશન અને પર્યવેક્ષણ ને મજબૂત કરવા; નાણાકીય બજારો વ્યાપક અને સઘન બનાવવા માટે; ચુકવણી અને પતાવટ પ્રણાલીની અસરકારકતા વધારી ને વિત્તિય સેવાઓની પહોંચ નો વિસ્તાર કરવાના વિવિધ વિકાસલક્ષી અને નિયમનકારી નીતિવિષયક ઉપાયો તૈયાર કરે છે. I. નાણાંકીય નીતિ પ્રસારણ માં સુધારો કરવા માટે ના ઉપાય 2. જેમ કે 2 ઓગસ્ટ, 2017 ના વિકાસાત્મક અને નિયમનકારી નીતિઓ અંગ
ઑક્ટો 03, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો –
શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર - સમય મર્યાદામાં વધારો
૩ ઓક્ટોબર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર - સમય મર્યાદામાં વધારો તારીખ ૧ એપ્રિલ ૨૦૧૩નાં આદેશ અનુસાર શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને તારીખ ૨ એપ્રિલ ૨૦૧૩ નાં રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી સુધારેલ આદેશો દ્વારા સમય-સમય પર વધારી દેવામાં આવી હતી, જે છેલ્લે તા. ૨૪ માર્ચ ૨૦૧૭ નાં
૩ ઓક્ટોબર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર - સમય મર્યાદામાં વધારો તારીખ ૧ એપ્રિલ ૨૦૧૩નાં આદેશ અનુસાર શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને તારીખ ૨ એપ્રિલ ૨૦૧૩ નાં રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી સુધારેલ આદેશો દ્વારા સમય-સમય પર વધારી દેવામાં આવી હતી, જે છેલ્લે તા. ૨૪ માર્ચ ૨૦૧૭ નાં
સપ્ટે 29, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર - સમયમર્યાદામાં વધારો
૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર - સમયમર્યાદામાં વધારો તારીખ ૩૦ માર્ચ ૨૦૧૭નાં આદેશ અનુસાર કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તા. ૩૦ માર્ચ ૨૦૧૭ નાં રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. આથી સામાન્ય જનતાની જાણકારી માટે જણાવવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧)
૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર - સમયમર્યાદામાં વધારો તારીખ ૩૦ માર્ચ ૨૦૧૭નાં આદેશ અનુસાર કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તા. ૩૦ માર્ચ ૨૦૧૭ નાં રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. આથી સામાન્ય જનતાની જાણકારી માટે જણાવવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧)
સપ્ટે 29, 2017
01 ઓક્ટોબર, 2017 થી શરૂ થતાં ત્રિમાસિક ગાળા માટે એન.બી.એફ.સી.-એમ.એફ.આઈ., (NBFC-MFIs) દ્વારા લઈ શકાતા સરેરાશ બઝ રેટ નો લાગુ કરાયેલ દર
29 સપ્ટેમ્બર, 2017 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થતાં ત્રિમાસિક ગાળા માટે એન.બી.એફ.સી.-એમ.એફ.આઈ., (NBFC-MFIs) દ્વારા લઈ શકાતા સરેરાશ બઝ રેટ નો લાગુ કરાયેલ દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે જણાવ્યું છે કે, 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થનારા ત્રિમાસિક ગાળા માટે ગેર બેન્કિંગ વિત્તિય કંપની-માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (એનબીએફસી-એમએફઆઇ) દ્વારા તેમના ઋણકર્તાઓ પાસે થી લઈ શકાતા સરેરાશ બેઝ રેટ નો લાગુ કરાયેલ દર 9.06 ટકા રહેશે. એ યાદ અપાવી એ કે રિઝર્વ બૅંકે, એનબીએફસી-એમએફઆઇને જારી કરેલ તેના 7 ફે
29 સપ્ટેમ્બર, 2017 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થતાં ત્રિમાસિક ગાળા માટે એન.બી.એફ.સી.-એમ.એફ.આઈ., (NBFC-MFIs) દ્વારા લઈ શકાતા સરેરાશ બઝ રેટ નો લાગુ કરાયેલ દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે જણાવ્યું છે કે, 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થનારા ત્રિમાસિક ગાળા માટે ગેર બેન્કિંગ વિત્તિય કંપની-માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (એનબીએફસી-એમએફઆઇ) દ્વારા તેમના ઋણકર્તાઓ પાસે થી લઈ શકાતા સરેરાશ બેઝ રેટ નો લાગુ કરાયેલ દર 9.06 ટકા રહેશે. એ યાદ અપાવી એ કે રિઝર્વ બૅંકે, એનબીએફસી-એમએફઆઇને જારી કરેલ તેના 7 ફે
સપ્ટે 26, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35 –A હેઠળ નિર્દેશો -
ધી આરએસ કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35 –A હેઠળ નિર્દેશો - ધી આરએસ કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ૨૪ જૂન ૨૦૧૫ના આદેશથી ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર, ને ૨૬ જૂન, ૨૦૧૫ નાં રોજ કારોબાર ની સમાપ્તિ થી નિર્દેશો હેઠળ મુકવામાં આવેલ હતી. નિર્દેશો ની માન્યતા સમયાંતરે, છેલ્લે ૨૦ માર્ચ ૨૦૧૭ નાં રોજ, વિસ્તૃત અને સંશોધિત કરવામાં આવી હતી અને ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ,સમીક્ષા હેઠળ માન્ય હતી. આથી જનતાની
૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35 –A હેઠળ નિર્દેશો - ધી આરએસ કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ૨૪ જૂન ૨૦૧૫ના આદેશથી ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર, ને ૨૬ જૂન, ૨૦૧૫ નાં રોજ કારોબાર ની સમાપ્તિ થી નિર્દેશો હેઠળ મુકવામાં આવેલ હતી. નિર્દેશો ની માન્યતા સમયાંતરે, છેલ્લે ૨૦ માર્ચ ૨૦૧૭ નાં રોજ, વિસ્તૃત અને સંશોધિત કરવામાં આવી હતી અને ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ,સમીક્ષા હેઠળ માન્ય હતી. આથી જનતાની
સપ્ટે 25, 2017
NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE-NFLAT) 2017-18
તારીખ: 25 સપ્ટેમ્બર 2017 NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE-NFLAT) 2017-18 નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) તમામ શાળાઓના વર્ગ VI થી XII ના વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT 2017-18) માં સહ્ભાગીતા માટે આમંત્રણ આપે છે. એનસીએફઈ (NCFE) એ નેશનલ સ્ટેટ્રેજી ફોર ફાઈનાન્સીયલ એજ્યુકેશન ના અમલ માટે નાણાક્ષેત્રના તમામ નિયામકો જેવાકે ભારતીય રીઝર્વ બેંક (RBI), સીક્યુરીટીઝ એન્ડ એક્
તારીખ: 25 સપ્ટેમ્બર 2017 NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE-NFLAT) 2017-18 નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) તમામ શાળાઓના વર્ગ VI થી XII ના વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT 2017-18) માં સહ્ભાગીતા માટે આમંત્રણ આપે છે. એનસીએફઈ (NCFE) એ નેશનલ સ્ટેટ્રેજી ફોર ફાઈનાન્સીયલ એજ્યુકેશન ના અમલ માટે નાણાક્ષેત્રના તમામ નિયામકો જેવાકે ભારતીય રીઝર્વ બેંક (RBI), સીક્યુરીટીઝ એન્ડ એક્
સપ્ટે 22, 2017
દુર્ગા કો -ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર દંડ લાદવામાં આવ્યો.
22 સપ્ટેમ્બર 2017 દુર્ગા કો -ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર દંડ લાદવામાં આવ્યો.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે દુર્ગા કો- ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર રૂ.
22 સપ્ટેમ્બર 2017 દુર્ગા કો -ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર દંડ લાદવામાં આવ્યો.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે દુર્ગા કો- ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર રૂ.
સપ્ટે 22, 2017
જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા - પર દંડ લાદવામાં આવ્યો
22 સપ્ટેમ્બર 2017 જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા - પર દંડ લાદવામાં આવ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.50,000/-
22 સપ્ટેમ્બર 2017 જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા - પર દંડ લાદવામાં આવ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.50,000/-
સપ્ટે 22, 2017
રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લાદવામાં આવ્યો
22 સપ્ટેમ્બર 2017 રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લાદવામાં આવ્યોરિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં એક્સપોઝર ધોરણો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો – યુસીબી , અંગેના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર ર
22 સપ્ટેમ્બર 2017 રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લાદવામાં આવ્યોરિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં એક્સપોઝર ધોરણો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો – યુસીબી , અંગેના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર ર
સપ્ટે 21, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર
૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૧૫નાં નિર્દેશ અનુસાર નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૫ રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૩ માર્ચ ૨૦૧૬, ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ અને તા.૭ માર્ચ ૨૦૧૭ના સુધારેલ આદેશ અનુસાર દરેક વ
૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૧૫નાં નિર્દેશ અનુસાર નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૫ રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૩ માર્ચ ૨૦૧૬, ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ અને તા.૭ માર્ચ ૨૦૧૭ના સુધારેલ આદેશ અનુસાર દરેક વ
સપ્ટે 18, 2017
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્રના લાયસન્સને રદ કરેલ છે
18 સપ્ટેમ્બર 2017 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્રના લાયસન્સને રદ કરેલ છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 14 સપ્ટેમ્બર, 2017 ના આદેશ દ્વારા બેન્કિંગ વ્યવસાયનું સંચાલન કરવા માટે ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલા લાઇસન્સ, 18 સપ્ટેમ્બર 2017 નાં રોજ કારોબાર ની સમાપ્તિ થી અમલમાં આવે એ રીતે રદ કરેલ છે. રજિસ્ટ્રાર, કો-ઓપરેટિવ સોસાયટીઝ (આરસીએસ), મહારાષ્ટ્રને પણ બેંકને ફડચામાં લઇ જવા આદેશ જારી કરવા અને બેન્ક માટ
18 સપ્ટેમ્બર 2017 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્રના લાયસન્સને રદ કરેલ છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 14 સપ્ટેમ્બર, 2017 ના આદેશ દ્વારા બેન્કિંગ વ્યવસાયનું સંચાલન કરવા માટે ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલા લાઇસન્સ, 18 સપ્ટેમ્બર 2017 નાં રોજ કારોબાર ની સમાપ્તિ થી અમલમાં આવે એ રીતે રદ કરેલ છે. રજિસ્ટ્રાર, કો-ઓપરેટિવ સોસાયટીઝ (આરસીએસ), મહારાષ્ટ્રને પણ બેંકને ફડચામાં લઇ જવા આદેશ જારી કરવા અને બેન્ક માટ
સપ્ટે 13, 2017
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ ના સચિવ, શ્રી રાજીવ કુમાર ની ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં નીમણુંક થઈ
13 સપ્ટેમ્બર, 2017 ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ ના સચિવ, શ્રી રાજીવ કુમાર ની ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં નીમણુંક થઈ ભારત સરકારે તેના નાણાં મંત્રાલય, નવી દિલ્હી, ના ફિનાન્સિયલ સર્વિસીઝ વિભાગ ના સચિવ શ્રી રાજીવ કુમાર ની નિમણૂંક શ્રીમતી અંજુલિ છિબ દુગ્ગલ ને સ્થાને ભારતીય રિઝર્વ બેન્ક ના સેંટ્ર્રલ બૉર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે કરી છે. શ્રી રાજીવ કુમારની નિમણૂંક 12 સપ્ટેમ્બર, 2017 થી અન્ય હુકમ થતાં સુધી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્ર
13 સપ્ટેમ્બર, 2017 ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ ના સચિવ, શ્રી રાજીવ કુમાર ની ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં નીમણુંક થઈ ભારત સરકારે તેના નાણાં મંત્રાલય, નવી દિલ્હી, ના ફિનાન્સિયલ સર્વિસીઝ વિભાગ ના સચિવ શ્રી રાજીવ કુમાર ની નિમણૂંક શ્રીમતી અંજુલિ છિબ દુગ્ગલ ને સ્થાને ભારતીય રિઝર્વ બેન્ક ના સેંટ્ર્રલ બૉર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે કરી છે. શ્રી રાજીવ કુમારની નિમણૂંક 12 સપ્ટેમ્બર, 2017 થી અન્ય હુકમ થતાં સુધી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્ર
સપ્ટે 13, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર
૧૩ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્રતારીખ ૧૪ જુન ૨૦૧૬નાં નિર્દેશ અનુસાર સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા.૧૪ જુન ૨૦૧૬ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં, નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૭ ડીસેમ્બર ૨૦૧૬ અને તા.૮ જુન ૨૦૧૭ના આદેશ અનુસાર અનુક્રમે ૬ મહીના અને ૩ મહિના માટે લંબાવવામાં આવેલ હતી. આથી સામ
૧૩ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્રતારીખ ૧૪ જુન ૨૦૧૬નાં નિર્દેશ અનુસાર સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા.૧૪ જુન ૨૦૧૬ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં, નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૭ ડીસેમ્બર ૨૦૧૬ અને તા.૮ જુન ૨૦૧૭ના આદેશ અનુસાર અનુક્રમે ૬ મહીના અને ૩ મહિના માટે લંબાવવામાં આવેલ હતી. આથી સામ
સપ્ટે 12, 2017
યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) પર દંડ લાદવામાં આવ્યો
12 સપ્ટેમ્બર 2017 યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) પર દંડ લાદવામાં આવ્યો.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, કલમ ૨૭ મુજબનાં વિવરણની સતત બિન-રજૂઆત અને એજ પ્રમાણે રિઝર્વ બેંકનાં નિરીક્ષણમાં નિર્દેશ કરેલ ખામીઓના અનુપાલનની રજુઆતમાં અસાધારણ વિલંબ માટે યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટી
12 સપ્ટેમ્બર 2017 યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) પર દંડ લાદવામાં આવ્યો.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, કલમ ૨૭ મુજબનાં વિવરણની સતત બિન-રજૂઆત અને એજ પ્રમાણે રિઝર્વ બેંકનાં નિરીક્ષણમાં નિર્દેશ કરેલ ખામીઓના અનુપાલનની રજુઆતમાં અસાધારણ વિલંબ માટે યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટી
સપ્ટે 10, 2017
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ચલણી નોટ્સની પ્રક્રિયા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે
સપ્ટેમ્બર 10, 2017 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ચલણી નોટ્સની પ્રક્રિયા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. આરટીઆઈ અરજીનો જવાબ ટાંકીને, પ્રેસના એક વિભાગને જાણ કરવામાં આવી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ચોક્કસ બેંક નોટ્સ (એસ.બી.એન.)ની ગણતરી માટે મશીનોનો ઉપયોગ કરી રહી નથી. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક વ્યવહારદક્ષ કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ (સીવીપીએસ) મશીનોનો ઉપયોગ કરે છે, જેમાં એસબીએન સહિતની ચલણી નોટોની આંકડાકીય ચોકસાઈ અને પ્રમાણિકતાની તપાસ કરવામ
સપ્ટેમ્બર 10, 2017 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ચલણી નોટ્સની પ્રક્રિયા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. આરટીઆઈ અરજીનો જવાબ ટાંકીને, પ્રેસના એક વિભાગને જાણ કરવામાં આવી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ચોક્કસ બેંક નોટ્સ (એસ.બી.એન.)ની ગણતરી માટે મશીનોનો ઉપયોગ કરી રહી નથી. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક વ્યવહારદક્ષ કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ (સીવીપીએસ) મશીનોનો ઉપયોગ કરે છે, જેમાં એસબીએન સહિતની ચલણી નોટોની આંકડાકીય ચોકસાઈ અને પ્રમાણિકતાની તપાસ કરવામ
સપ્ટે 08, 2017
આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે
0૮ સપ્ટેમ્બર 2017 આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે. આથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ 56 સહીત કલમ 35-A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા સૂચિત કરે છે કે તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ નાં રોજ ધી વૈશ કો ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશો, જે સમયસમય પર સુધારેલ હતા, જેની કાયદેસરતા ૮ સપ્ટેમ્બર, 2017 સુધી
0૮ સપ્ટેમ્બર 2017 આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે. આથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ 56 સહીત કલમ 35-A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા સૂચિત કરે છે કે તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ નાં રોજ ધી વૈશ કો ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશો, જે સમયસમય પર સુધારેલ હતા, જેની કાયદેસરતા ૮ સપ્ટેમ્બર, 2017 સુધી
સપ્ટે 08, 2017
આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો
૮ સપ્ટેમ્બર ૨૦૧૭ આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોનાં સમયગાળાને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૧૧ માર્ચ ૨૦૧૮ સુધી , અર્થાત, વધુ છ મહિના સુધી વિસ્તાર્યો છે જે સમીક્ષા હેઠળ હશે. આ બેંક, તારીખ ૪ જુન ૨૦૧૪ નાં આદેશ અનુસાર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને જે લાગુ
૮ સપ્ટેમ્બર ૨૦૧૭ આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોનાં સમયગાળાને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૧૧ માર્ચ ૨૦૧૮ સુધી , અર્થાત, વધુ છ મહિના સુધી વિસ્તાર્યો છે જે સમીક્ષા હેઠળ હશે. આ બેંક, તારીખ ૪ જુન ૨૦૧૪ નાં આદેશ અનુસાર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને જે લાગુ
સપ્ટે 07, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન)
૭ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે.
૭ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે.
સપ્ટે 07, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન)
07 સપ્ટેમ્બર 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે. તારીખ 1 સપ્ટેમ્બર, 20
07 સપ્ટેમ્બર 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે. તારીખ 1 સપ્ટેમ્બર, 20

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2025