પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
નવે 09, 2016
બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે
તારીખ: 09 નવેમ્બર 2016 બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. બેંકો ને તેમની તમામ શાખાઓ તમામ વ્યવહારો માટે 12 અને 13 નવેમ્બરે નિયમિત કાર્ય દિવસો ની જેમ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બેંકો આ દિવસો માં બેંક
તારીખ: 09 નવેમ્બર 2016 બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. બેંકો ને તેમની તમામ શાખાઓ તમામ વ્યવહારો માટે 12 અને 13 નવેમ્બરે નિયમિત કાર્ય દિવસો ની જેમ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બેંકો આ દિવસો માં બેંક
નવે 08, 2016
RBI અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટ મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડે છે
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટ મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો બહાર પાડશે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી તથા બેન્કનોટ ની પાછળ ના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હશે. નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગાઉ સ્પે
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટ મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો બહાર પાડશે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી તથા બેન્કનોટ ની પાછળ ના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હશે. નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગાઉ સ્પે
નવે 08, 2016
રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવો: RBI નોટીસ
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવો: RBI નોટીસ ભારત સરકારે, તેમના તારીખ 08 નવેમ્બર 2016 ના જાહેરનામાં નં. – 2652 અન્વયે, ભારતીય રીઝર્વ બેંક દ્વારા 08 નવેમ્બર 2016 સુધીમાં જારી કરેલ મહાત્મા ગાંધી શ્રેણીની રૂપિયા 500 તથા રૂપિયા 1000 ના મૂલ્ય વર્ગોની બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકેના દરજ્જાને પાછો ખેંચ્યો છે. ભારતીય બેંક નોટોની નકલ કરવાની સમસ્યા હલ કરવા, રોકડમાં સંગ્રહાયેલ કાળા નાણાંને અસરકારક રીતે નાબૂદ
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવો: RBI નોટીસ ભારત સરકારે, તેમના તારીખ 08 નવેમ્બર 2016 ના જાહેરનામાં નં. – 2652 અન્વયે, ભારતીય રીઝર્વ બેંક દ્વારા 08 નવેમ્બર 2016 સુધીમાં જારી કરેલ મહાત્મા ગાંધી શ્રેણીની રૂપિયા 500 તથા રૂપિયા 1000 ના મૂલ્ય વર્ગોની બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકેના દરજ્જાને પાછો ખેંચ્યો છે. ભારતીય બેંક નોટોની નકલ કરવાની સમસ્યા હલ કરવા, રોકડમાં સંગ્રહાયેલ કાળા નાણાંને અસરકારક રીતે નાબૂદ
નવે 08, 2016
રૂપિયા 2000 ની બેન્કનોટો જારી કરવી: RBI રૂપિયા 2000 ની બેન્કનોટો ઇસ્યુ કરે છે
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 2000 ની બેન્કનોટો જારી કરવી: RBI રૂપિયા 2000 ની બેન્કનોટો ઇસ્યુ કરે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં બહાર પાડશે જે અંદર મૂકેલા અક્ષર સિવાયની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સહી ધરાવતી તથા બેન્કનોટની પાછળ છપામણીનું વર્ષ “2016” છપાયેલી હશે. નવા મૂલ્ય વર્ગની પાછળની બાજુ દેશના આંતરગ્રહીય અન્તરિક્ષમાંના પ્રથમ સાહસને દર્શાવતા મંગળયાન ની થીમ છે. નોટ નો આ
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 2000 ની બેન્કનોટો જારી કરવી: RBI રૂપિયા 2000 ની બેન્કનોટો ઇસ્યુ કરે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં બહાર પાડશે જે અંદર મૂકેલા અક્ષર સિવાયની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સહી ધરાવતી તથા બેન્કનોટની પાછળ છપામણીનું વર્ષ “2016” છપાયેલી હશે. નવા મૂલ્ય વર્ગની પાછળની બાજુ દેશના આંતરગ્રહીય અન્તરિક્ષમાંના પ્રથમ સાહસને દર્શાવતા મંગળયાન ની થીમ છે. નોટ નો આ
નવે 08, 2016
RBI અંદર મૂકેલા અક્ષર ‘R’ સાથે રૂપિયા 2000 ની બેન્કનોટો બહાર પાડે છે
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલા અક્ષર ‘R’ સાથે રૂપિયા 2000 ની બેન્કનોટો બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડશે કે જે અંદર મૂકેલ અક્ષર ‘R’ સાથેની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટ ની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છાપેલી હશે. હવે જારી કરવામાં આવનાર આ નોટોની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 2000 ની બેન્કનોટો ક
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલા અક્ષર ‘R’ સાથે રૂપિયા 2000 ની બેન્કનોટો બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડશે કે જે અંદર મૂકેલ અક્ષર ‘R’ સાથેની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટ ની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છાપેલી હશે. હવે જારી કરવામાં આવનાર આ નોટોની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 2000 ની બેન્કનોટો ક
નવે 07, 2016
ભારતીય રિઝર્વ બેંક શ્રી એમ. રાજેશ્વર રાવ ની નવા ED તરીકે નિયુક્તિ કરે છે
તારીખ: 07 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક શ્રી એમ. રાજેશ્વર રાવ ની નવા ED તરીકે નિયુક્તિ કરે છે ભારતીય રિઝર્વ બેંકે , શ્રી જી. મહાલીન્ગમ દ્વારા રિઝર્વ બેંક માં થી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાના પરિણામ રૂપે, શ્રી એમ. રાજેશ્વર રાવ ની કાર્યપાલક નિદેશક તરીકે નિમણુક કરેલી છે. કાર્યપાલક નિદેશક તરીકે, શ્રી રાજેશ્વર રાવ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટીસ્ટીક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, ફાઈનાન્સિયલ માર્કેટસ ઓપરેશન્સ ડીપાર્ટમેન્ટ અને ઇન્ટરનેશનલ ડીપાર્ટમેન્ટ સંભાળશે. કાર્યપાલક નિદેશક તરીકે
તારીખ: 07 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક શ્રી એમ. રાજેશ્વર રાવ ની નવા ED તરીકે નિયુક્તિ કરે છે ભારતીય રિઝર્વ બેંકે , શ્રી જી. મહાલીન્ગમ દ્વારા રિઝર્વ બેંક માં થી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાના પરિણામ રૂપે, શ્રી એમ. રાજેશ્વર રાવ ની કાર્યપાલક નિદેશક તરીકે નિમણુક કરેલી છે. કાર્યપાલક નિદેશક તરીકે, શ્રી રાજેશ્વર રાવ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટીસ્ટીક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, ફાઈનાન્સિયલ માર્કેટસ ઓપરેશન્સ ડીપાર્ટમેન્ટ અને ઇન્ટરનેશનલ ડીપાર્ટમેન્ટ સંભાળશે. કાર્યપાલક નિદેશક તરીકે
નવે 02, 2016
IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-ડીસેમ્બર 2016
તારીખ: 02 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક કરદાતાઓને તેમના આવક-વેરાના લેણાં ની ચુકવણી દેય તારીખ (Due date) થી પૂરતા પ્રમાણ માં અગાઉ થી ચુકવવા માટે અપીલ કરે છે. તેણે એમ પણ જણાવ્યું છે કે કરદાતા વૈકલ્પિક ચેનલ જેવી કે એજન્સી બેંકો ની પસંદગી યુક્ત શાખાઓ અથવા આ બેંકો દ્વારા કરાતા ઓન લાઈન કર ની ચુકવણી ની સવલતો ના પ્રસ્તાવ નો ઉપયોગ કરી શકે છે. તે રિઝર્વ બેંક ના કાર્યાલયો માં લાંબી લાઈનો માં ઉભા રહેવાની અગવ
તારીખ: 02 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક કરદાતાઓને તેમના આવક-વેરાના લેણાં ની ચુકવણી દેય તારીખ (Due date) થી પૂરતા પ્રમાણ માં અગાઉ થી ચુકવવા માટે અપીલ કરે છે. તેણે એમ પણ જણાવ્યું છે કે કરદાતા વૈકલ્પિક ચેનલ જેવી કે એજન્સી બેંકો ની પસંદગી યુક્ત શાખાઓ અથવા આ બેંકો દ્વારા કરાતા ઓન લાઈન કર ની ચુકવણી ની સવલતો ના પ્રસ્તાવ નો ઉપયોગ કરી શકે છે. તે રિઝર્વ બેંક ના કાર્યાલયો માં લાંબી લાઈનો માં ઉભા રહેવાની અગવ
નવે 01, 2016
ભારતીય રિઝર્વ બેંક 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે શાખા સૂચક (Branch Locator) ને અદ્યતન કરે છે
01 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે શાખા સૂચક (Branch Locator) ને અદ્યતન કરે છે ભારતીય રિઝર્વ બેંકે તેનો શાખા સૂચક (Branch Locator) – તેની વેબસાઈટ પર ની એક લીન્ક કે જેમાં વાણિજ્ય બેંકો ની શાખાઓ/ કાર્યાલયો ની યાદી નો સમાવેશ થાય છે તેને સુધારેલો છે. હવે લીન્ક માં 2011 ની જનગણના મુજબ પુનરાવર્તિત વસ્તી આધાર સાથે શાખાઓ/ કાર્યાલયો નું વિવિધ વસ્તી જૂથોમાં વર્ગીકરણ છે. રિઝર્વ બેંક ના પરિપત્રમાં જણાવ્યા અનુસાર (RBI/2016-17/60/DBR.No.BAPD.BC.12/22.01.
01 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે શાખા સૂચક (Branch Locator) ને અદ્યતન કરે છે ભારતીય રિઝર્વ બેંકે તેનો શાખા સૂચક (Branch Locator) – તેની વેબસાઈટ પર ની એક લીન્ક કે જેમાં વાણિજ્ય બેંકો ની શાખાઓ/ કાર્યાલયો ની યાદી નો સમાવેશ થાય છે તેને સુધારેલો છે. હવે લીન્ક માં 2011 ની જનગણના મુજબ પુનરાવર્તિત વસ્તી આધાર સાથે શાખાઓ/ કાર્યાલયો નું વિવિધ વસ્તી જૂથોમાં વર્ગીકરણ છે. રિઝર્વ બેંક ના પરિપત્રમાં જણાવ્યા અનુસાર (RBI/2016-17/60/DBR.No.BAPD.BC.12/22.01.
નવે 01, 2016
ભારતીય રિઝર્વ બેંક ન્યૂ દિલ્હી માં બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય ખોલે છે
તારીખ: 01નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ન્યૂ દિલ્હી માં બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળમાં બેંકિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાનમાં રાખતાં, ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી માં ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના પ્રથમ કાર્યાલય નું કાર્ય
તારીખ: 01નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ન્યૂ દિલ્હી માં બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળમાં બેંકિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાનમાં રાખતાં, ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી માં ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના પ્રથમ કાર્યાલય નું કાર્ય
ઑક્ટો 28, 2016
ભારતીય રિઝર્વ બેંક ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવે છે
તારીખ: 28 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, ડાયરેક્ટરો અને તેમનાં સંબંધીઓને (સગાઓને) લોન અને એડવાન્સીસ પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો /માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન ક
તારીખ: 28 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, ડાયરેક્ટરો અને તેમનાં સંબંધીઓને (સગાઓને) લોન અને એડવાન્સીસ પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો /માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન ક
ઑક્ટો 26, 2016
ભારતીય રિઝર્વ બેંક ત્રણ NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 26 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ત્રણ NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ બરખા ફાઈનાન્સીયર્સ લીમીટેડ 105, પ્રથમ માળ, પોલીસ સ્ટેશન સામે, ટી.પી.નગર, બા
તારીખ: 26 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ત્રણ NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ બરખા ફાઈનાન્સીયર્સ લીમીટેડ 105, પ્રથમ માળ, પોલીસ સ્ટેશન સામે, ટી.પી.નગર, બા
ઑક્ટો 26, 2016
નકલી ચલણી નોટોનું પરિભ્રમણ / પ્રસાર-જાહેર સુચના
તારીખ: 26 ઓક્ટોબર 2016 નકલી ચલણી નોટોનું પરિભ્રમણ / પ્રસાર-જાહેર સુચના અમારા ધ્યાન પર આવ્યું છે કે અનૈતિક તત્વો, જાહેરજનતા ના કેટલાક સભ્યોના ભોળપણ તથા અસાવધ સ્વભાવ નો લાભ ઊઠાવી સામાન્ય વ્યવહારો દરમ્યાન ઉચ્ચતર મૂલ્ય વર્ગોની નકલી ભારતીય ચલણી નોટો ને પરિભ્રમણ (સર્ક્યુલેશન) માં મૂકી રહ્યા છે. આથી અમે જાહેરજનતાને ચેતવણી આપીએ છીએ કે સ્વીકારવામાં આવેલી નોટોની સાવચેતી પૂર્વક ચકાસણી કરે. સાચી ઉચ્ચતર મૂલ્ય વર્ગોની ભારતીય ચલણી નોટો મજબૂત નકલ પ્રતિરોધક સુરક્ષા લક્ષણો ધરાવે છે. બે
તારીખ: 26 ઓક્ટોબર 2016 નકલી ચલણી નોટોનું પરિભ્રમણ / પ્રસાર-જાહેર સુચના અમારા ધ્યાન પર આવ્યું છે કે અનૈતિક તત્વો, જાહેરજનતા ના કેટલાક સભ્યોના ભોળપણ તથા અસાવધ સ્વભાવ નો લાભ ઊઠાવી સામાન્ય વ્યવહારો દરમ્યાન ઉચ્ચતર મૂલ્ય વર્ગોની નકલી ભારતીય ચલણી નોટો ને પરિભ્રમણ (સર્ક્યુલેશન) માં મૂકી રહ્યા છે. આથી અમે જાહેરજનતાને ચેતવણી આપીએ છીએ કે સ્વીકારવામાં આવેલી નોટોની સાવચેતી પૂર્વક ચકાસણી કરે. સાચી ઉચ્ચતર મૂલ્ય વર્ગોની ભારતીય ચલણી નોટો મજબૂત નકલ પ્રતિરોધક સુરક્ષા લક્ષણો ધરાવે છે. બે
ઑક્ટો 26, 2016
ભારતીય રિઝર્વ બેંક સાત NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 26 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક સાત NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લીપી ફીનસ્ટોક લીમીટેડ P-41, પ્રિન્સીપ સ્ટ્રીટ, છઠ્ઠો માળ,કોલકાતા-700072 (પશ્ચિમ બંગાળ)
તારીખ: 26 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક સાત NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લીપી ફીનસ્ટોક લીમીટેડ P-41, પ્રિન્સીપ સ્ટ્રીટ, છઠ્ઠો માળ,કોલકાતા-700072 (પશ્ચિમ બંગાળ)
ઑક્ટો 24, 2016
રૂપિયા 20 ની બેન્કનોટો, અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી
તારીખ: 24 ઓક્ટોબર 2016 રૂપિયા 20 ની બેન્કનોટો, અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ ધરાવતી બેન્કનોટો જારી કરશે. હાલમાં જારી કરવામાં આવનાર આ બેન્કનોટોની ડીઝાઇન તથા
તારીખ: 24 ઓક્ટોબર 2016 રૂપિયા 20 ની બેન્કનોટો, અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ ધરાવતી બેન્કનોટો જારી કરશે. હાલમાં જારી કરવામાં આવનાર આ બેન્કનોટોની ડીઝાઇન તથા
ઑક્ટો 24, 2016
ATM/Debit Card Data Breach
The Reserve Bank of India convened a meeting today with senior officials from select banks, National Payment Corporation of India and card network operators to review the steps taken by various agencies to contain the adverse fall out of certain card details alleged to have been compromised. It had come to the Reserve Bank’s notice on September 8, 2016 that details of certain cards issued by a few banks had been possibly compromised at Automated Teller Machines (ATMs)
The Reserve Bank of India convened a meeting today with senior officials from select banks, National Payment Corporation of India and card network operators to review the steps taken by various agencies to contain the adverse fall out of certain card details alleged to have been compromised. It had come to the Reserve Bank’s notice on September 8, 2016 that details of certain cards issued by a few banks had been possibly compromised at Automated Teller Machines (ATMs)
ઑક્ટો 21, 2016
સોવરીન સુવર્ણા બોન્ડ યોજના 2016-17-શ્રેણી III ઇસ્યુ ભાવ
ઓકટોબર 21, 2016 સોવરીન સુવર્ણા બોન્ડ યોજના 2016-17-શ્રેણી III ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(16)-W&M/2016 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 20, 2016 ના પરિપત્ર IDMD.CDD No 893/14.04.050/2016-2017 ની શરતો અનુસાર સોવારીન સુવર્ણ બોન્ડ યોજના 2016-2017, શ્રેણી III, ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 02, 2016 ના સમય સુધી ભારણા માટે ખુલ્લી રહેશે. બોન્ડ નો વાસ્તવિક ભાવ, ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ
ઓકટોબર 21, 2016 સોવરીન સુવર્ણા બોન્ડ યોજના 2016-17-શ્રેણી III ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(16)-W&M/2016 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 20, 2016 ના પરિપત્ર IDMD.CDD No 893/14.04.050/2016-2017 ની શરતો અનુસાર સોવારીન સુવર્ણ બોન્ડ યોજના 2016-2017, શ્રેણી III, ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 02, 2016 ના સમય સુધી ભારણા માટે ખુલ્લી રહેશે. બોન્ડ નો વાસ્તવિક ભાવ, ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ
ઑક્ટો 20, 2016
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III
ઓક્ટોબર 20, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 2, 2016 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ નવેમ્બર 17, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને રજિસ્ટર્ડ સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈ
ઓક્ટોબર 20, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 2, 2016 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ નવેમ્બર 17, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને રજિસ્ટર્ડ સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈ
ઑક્ટો 20, 2016
ભારતીય રિઝર્વ બેંક ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર દંડ લગાવે છે
તારીખ: 20 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 47 A (1) (c), કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 ની કલમ 6 ની જોગવાઈઓ ના ઉલ્લંઘન બદલ રૂ. 10 મીલીયન નો દંડ લગાવેલ છે. બેંક તેની આઉટ સોર્સિંગ એજન્સી ક્રે
તારીખ: 20 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 47 A (1) (c), કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 ની કલમ 6 ની જોગવાઈઓ ના ઉલ્લંઘન બદલ રૂ. 10 મીલીયન નો દંડ લગાવેલ છે. બેંક તેની આઉટ સોર્સિંગ એજન્સી ક્રે
ઑક્ટો 19, 2016
ભારતીય રિઝર્વ બેંક ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર દંડ લગાવે છે
તારીખ: 19 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર , ભારતીય રિઝર્વ બેંક ની તારીખ 11 એપ્રિલ 2005 ના પરિપત્ર, જે તેના અગાઉ ના વર્ષ ના નફાના 1% થી વધુ દાન ની ચુકવણી ને પ્રતિબંધિત કરે છે અન
તારીખ: 19 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર , ભારતીય રિઝર્વ બેંક ની તારીખ 11 એપ્રિલ 2005 ના પરિપત્ર, જે તેના અગાઉ ના વર્ષ ના નફાના 1% થી વધુ દાન ની ચુકવણી ને પ્રતિબંધિત કરે છે અન
ઑક્ટો 18, 2016
NCFE ની NFLAT (રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી) માટે રજીસ્ટ્રેશન (નોંધણી) ખુલ્લું મૂકવામાં આવે છે
તારીખ: 18 ઓક્ટોબર 2016 NCFE ની NFLAT (રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી) માટે રજીસ્ટ્રેશન (નોંધણી) ખુલ્લું મૂકવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT) માટેની નોંધણી તારીખ 15 ઓક્ટોબર 2016 થી શરૂ થયેલ છે. ધી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સિક્યોરીટીઝ માર્કેટ (NISM), નવી મુંબઈ એ તમામ કક્ષા 6 થી 10 ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE –
તારીખ: 18 ઓક્ટોબર 2016 NCFE ની NFLAT (રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી) માટે રજીસ્ટ્રેશન (નોંધણી) ખુલ્લું મૂકવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT) માટેની નોંધણી તારીખ 15 ઓક્ટોબર 2016 થી શરૂ થયેલ છે. ધી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સિક્યોરીટીઝ માર્કેટ (NISM), નવી મુંબઈ એ તમામ કક્ષા 6 થી 10 ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE –
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 02, 2025