RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
સપ્ટે 08, 2017
આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો
૮ સપ્ટેમ્બર ૨૦૧૭ આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોનાં સમયગાળાને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૧૧ માર્ચ ૨૦૧૮ સુધી , અર્થાત, વધુ છ મહિના સુધી વિસ્તાર્યો છે જે સમીક્ષા હેઠળ હશે. આ બેંક, તારીખ ૪ જુન ૨૦૧૪ નાં આદેશ અનુસાર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને જે લાગુ
૮ સપ્ટેમ્બર ૨૦૧૭ આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોનાં સમયગાળાને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૧૧ માર્ચ ૨૦૧૮ સુધી , અર્થાત, વધુ છ મહિના સુધી વિસ્તાર્યો છે જે સમીક્ષા હેઠળ હશે. આ બેંક, તારીખ ૪ જુન ૨૦૧૪ નાં આદેશ અનુસાર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને જે લાગુ
સપ્ટે 08, 2017
આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે
0૮ સપ્ટેમ્બર 2017 આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે. આથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ 56 સહીત કલમ 35-A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા સૂચિત કરે છે કે તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ નાં રોજ ધી વૈશ કો ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશો, જે સમયસમય પર સુધારેલ હતા, જેની કાયદેસરતા ૮ સપ્ટેમ્બર, 2017 સુધી
0૮ સપ્ટેમ્બર 2017 આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે. આથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ 56 સહીત કલમ 35-A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા સૂચિત કરે છે કે તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ નાં રોજ ધી વૈશ કો ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશો, જે સમયસમય પર સુધારેલ હતા, જેની કાયદેસરતા ૮ સપ્ટેમ્બર, 2017 સુધી
સપ્ટે 07, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન)
૭ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે.
૭ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે.
સપ્ટે 07, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન)
07 સપ્ટેમ્બર 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે. તારીખ 1 સપ્ટેમ્બર, 20
07 સપ્ટેમ્બર 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે. તારીખ 1 સપ્ટેમ્બર, 20
સપ્ટે 04, 2017
ડૉ. અમાર્ત્ય લાહિરી, સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ રિસર્ચ એન્ડ લર્નિંગ (સીએફઆરએએલ) ના ડિરેક્ટર તરીકે જોડાયા
સપ્ટેમ્બર 04, 2017 ડૉ. અમાર્ત્ય લાહિરી, સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ રિસર્ચ એન્ડ લર્નિંગ (સીએફઆરએએલ) ના ડિરેક્ટર તરીકે જોડાયા 1 સપ્ટેમ્બર, 2017 થી ડૉ. અમાર્ત્ય લાહિરી CAFRAL ના ડિરેક્ટર તરીકે જોડાયા છે. આ અગાઉ તેઓ રોયલ બેન્ક ખાતે ફેકલ્ટી રિસર્ચ પ્રોફેસર અને વેન્કુવર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા ખાતે ગ્રેજ્યુએટ સ્ટડીઝના ડિરેક્ટર હતા. ડૉ. લાહિરી એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન રિસર્ચમાં ઇન્ડિયન રિસર્ચની ‘જોહલ’ ચેર પર પણ હતા. યુનિવર્સિટી ઓફ બ્રિટીશ
સપ્ટેમ્બર 04, 2017 ડૉ. અમાર્ત્ય લાહિરી, સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ રિસર્ચ એન્ડ લર્નિંગ (સીએફઆરએએલ) ના ડિરેક્ટર તરીકે જોડાયા 1 સપ્ટેમ્બર, 2017 થી ડૉ. અમાર્ત્ય લાહિરી CAFRAL ના ડિરેક્ટર તરીકે જોડાયા છે. આ અગાઉ તેઓ રોયલ બેન્ક ખાતે ફેકલ્ટી રિસર્ચ પ્રોફેસર અને વેન્કુવર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા ખાતે ગ્રેજ્યુએટ સ્ટડીઝના ડિરેક્ટર હતા. ડૉ. લાહિરી એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન રિસર્ચમાં ઇન્ડિયન રિસર્ચની ‘જોહલ’ ચેર પર પણ હતા. યુનિવર્સિટી ઓફ બ્રિટીશ
ઑગસ્ટ 31, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો - મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
31 ઓગસ્ટ 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર રિઝર્વ બેન્કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ નાં આદેશ અનુસાર મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે (એટલે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી) નિર્દેશો જારી કર્યા હતા જેમાં ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ નાં રોજ જારી કરેલ અનુગામી આદેશ દ્વારા સુધારા વધા
31 ઓગસ્ટ 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર રિઝર્વ બેન્કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ નાં આદેશ અનુસાર મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે (એટલે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી) નિર્દેશો જારી કર્યા હતા જેમાં ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ નાં રોજ જારી કરેલ અનુગામી આદેશ દ્વારા સુધારા વધા
ઑગસ્ટ 31, 2017
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હરદોઈ, ઉત્તરપ્રદેશ - નું લાયસન્સ રદ કર્યું
૩૧ ઓગસ્ટ ૨૦૧૭ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હરદોઈ, ઉત્તરપ્રદેશ - નું લાયસન્સ રદ કર્યું આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આર.બી.આઈ.) એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 22 સહિત બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 અનુસાર તારીખ 11 ઓગસ્ટ 2017 ના આદેશ અનુસાર હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., હરદોઈ, ઉત્તર પ્રદેશનું બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખવા અંગેનું લાઇસન્સ તારીખ 30
૩૧ ઓગસ્ટ ૨૦૧૭ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હરદોઈ, ઉત્તરપ્રદેશ - નું લાયસન્સ રદ કર્યું આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આર.બી.આઈ.) એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 22 સહિત બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 અનુસાર તારીખ 11 ઓગસ્ટ 2017 ના આદેશ અનુસાર હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., હરદોઈ, ઉત્તર પ્રદેશનું બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખવા અંગેનું લાઇસન્સ તારીખ 30
ઑગસ્ટ 30, 2017
ભારતીય રિઝર્વ બેંક તેનો 2016-17 માટે નો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરે છે
તારીખ: 30 ઓગસ્ટ 2017 ભારતીય રિઝર્વ બેંક તેનો 2016-17 માટે નો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરે છે આજે, ભારતીય રિઝર્વ બેંકે તેનો વર્ષ 2016-17 માટેનો વાર્ષિક અહેવાલ, તેના કેન્દ્રીય નિયામક મંડળ (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર) નો વૈધાનિક અહેવાલ, પ્રસિદ્ધ કરેલ છે. જોશ જે. કત્તૂર મુખ્ય મહાપ્રબંધક પેસ પ્રકાશન: 2017-2018/579
તારીખ: 30 ઓગસ્ટ 2017 ભારતીય રિઝર્વ બેંક તેનો 2016-17 માટે નો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરે છે આજે, ભારતીય રિઝર્વ બેંકે તેનો વર્ષ 2016-17 માટેનો વાર્ષિક અહેવાલ, તેના કેન્દ્રીય નિયામક મંડળ (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર) નો વૈધાનિક અહેવાલ, પ્રસિદ્ધ કરેલ છે. જોશ જે. કત્તૂર મુખ્ય મહાપ્રબંધક પેસ પ્રકાશન: 2017-2018/579
ઑગસ્ટ 25, 2017
RBI to ramp up supply of ₹ 200 notes shortly
The Reserve Bank of India introduced the ₹ 200 denomination notes today. Introduction of this denomination is expected to facilitate exchange transactions for the common man and provide complete series of denomination for transactions at the lower end. These notes are available only through select RBI offices and banks as is normal when a new denomination of notes is introduced and the supply increases gradually. However, the production of these notes is being ramped
The Reserve Bank of India introduced the ₹ 200 denomination notes today. Introduction of this denomination is expected to facilitate exchange transactions for the common man and provide complete series of denomination for transactions at the lower end. These notes are available only through select RBI offices and banks as is normal when a new denomination of notes is introduced and the supply increases gradually. However, the production of these notes is being ramped
ઑગસ્ટ 24, 2017
RBI Introduces ₹ 200 denomination banknote
The Reserve Bank of India will issue on August 25, 2017 ₹ 200 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India from select RBI offices, and some banks. The new denomination has Motif of Sanchi Stupa on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Bright Yellow. The note has other designs, geometric patterns aligning with the overall colour schem
The Reserve Bank of India will issue on August 25, 2017 ₹ 200 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India from select RBI offices, and some banks. The new denomination has Motif of Sanchi Stupa on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Bright Yellow. The note has other designs, geometric patterns aligning with the overall colour schem
ઑગસ્ટ 24, 2017
Reserve Bank says introduction of ₹ 200 notes will facilitate ease of transactions
Introduction of a new currency denomination and design is done keeping in consideration various factors like ease of transactions for the common man, replacement of soiled banknotes, inflation and the need for combating counterfeiting. Providing the Missing Link The optimal system of denominations of currency (coins and notes) is one that would minimize the number of denominations and concurrently increase the probability of proffering exact change. So, what should be
Introduction of a new currency denomination and design is done keeping in consideration various factors like ease of transactions for the common man, replacement of soiled banknotes, inflation and the need for combating counterfeiting. Providing the Missing Link The optimal system of denominations of currency (coins and notes) is one that would minimize the number of denominations and concurrently increase the probability of proffering exact change. So, what should be
ઑગસ્ટ 24, 2017
ભારતીય રિઝર્વ બેંક 2 ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 24 ઓગસ્ટ, 2017 ભારતીય રિઝર્વ બેંક 2 ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટર્ડ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર CoR નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ 1 મે. એસ.આર.એફ. હાયર પરચેઝ પ્રા. લી. 197,
તારીખ: 24 ઓગસ્ટ, 2017 ભારતીય રિઝર્વ બેંક 2 ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટર્ડ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર CoR નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ 1 મે. એસ.આર.એફ. હાયર પરચેઝ પ્રા. લી. 197,
ઑગસ્ટ 24, 2017
ડૉ. નચિકેત મધુસુદન મોર, કેન્દ્રિય બોર્ડ ના નિયામક તરીકે નામાંકિત થયા અને ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના સ્થાનિક બોર્ડ ના સભ્ય તરીકે ફરી નિમાયા
24 ઓગસ્ટ, 2017 ડૉ. નચિકેત મધુસુદન મોર, કેન્દ્રિય બોર્ડ ના નિયામક તરીકે નામાંકિત થયા અને ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના સ્થાનિક બોર્ડ ના સભ્ય તરીકે ફરી નિમાયા. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના લોકલ બોર્ડના સભ્ય તરીકે ડૉ. નચિકેત મધુસુદન મોરની પુનઃ નિમણૂક કરી છે અને તેમને ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે નામાંકિત કર્યા છે. ડૉ. મોરની નિમણૂંક 24 મી ઓગષ્ટ, 2017 થી અમલમાં આવશે અને તે ચાર વર્ષ અથવા અન્ય હુક
24 ઓગસ્ટ, 2017 ડૉ. નચિકેત મધુસુદન મોર, કેન્દ્રિય બોર્ડ ના નિયામક તરીકે નામાંકિત થયા અને ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના સ્થાનિક બોર્ડ ના સભ્ય તરીકે ફરી નિમાયા. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના લોકલ બોર્ડના સભ્ય તરીકે ડૉ. નચિકેત મધુસુદન મોરની પુનઃ નિમણૂક કરી છે અને તેમને ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે નામાંકિત કર્યા છે. ડૉ. મોરની નિમણૂંક 24 મી ઓગષ્ટ, 2017 થી અમલમાં આવશે અને તે ચાર વર્ષ અથવા અન્ય હુક
ઑગસ્ટ 23, 2017
Reserve Bank of India withdraws Directions on Sri Bharathi Co-operative Urban Bank Limited, Hyderabad, Telangana State
The Reserve Bank of India (RBI) had issued directions under Section 35A read with Section 56 of Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies) to Sri Bharathi Co-operative Urban Bank Ltd., Hyderabad, vide Directive dated August 24, 2016. The Directions were effective from close of business on August 29, 2016 and extended up to August 31, 2017. Reserve Bank, on being satisfied that in the public interest it is necessary to do so, in exercise of
The Reserve Bank of India (RBI) had issued directions under Section 35A read with Section 56 of Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies) to Sri Bharathi Co-operative Urban Bank Ltd., Hyderabad, vide Directive dated August 24, 2016. The Directions were effective from close of business on August 29, 2016 and extended up to August 31, 2017. Reserve Bank, on being satisfied that in the public interest it is necessary to do so, in exercise of
ઑગસ્ટ 18, 2017
RBI Introduces 50 banknote in Mahatma Gandhi (New) Series
The Reserve Bank of India will shortly issue ₹ 50 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India. The new denomination has motif of Hampi with Chariot on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Fluorescent Blue. The note has other designs, geometric patterns aligning with the overall colour scheme, both at the obverse and reverse. All the
The Reserve Bank of India will shortly issue ₹ 50 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India. The new denomination has motif of Hampi with Chariot on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Fluorescent Blue. The note has other designs, geometric patterns aligning with the overall colour scheme, both at the obverse and reverse. All the
ઑગસ્ટ 11, 2017
RBI Clarifies On Quality Control Measures In Currency Note Printing
The process and system followed for production of Indian banknotes are at par with the best practices adopted globally. In line with the same, banknote quality is maintained well within the various tolerance parameters for dimension, placement of design, print features etc. The currency printing presses are equipped with state of the art machinery, documented systems and technically qualified personnel through which quality control is ensured at each stage of banknote
The process and system followed for production of Indian banknotes are at par with the best practices adopted globally. In line with the same, banknote quality is maintained well within the various tolerance parameters for dimension, placement of design, print features etc. The currency printing presses are equipped with state of the art machinery, documented systems and technically qualified personnel through which quality control is ensured at each stage of banknote
ઑગસ્ટ 10, 2017
આરબીઆઇ એ ભારત સરકારને અધિશેષ (surplus) ની રકમ તબદીલ (transfer) કરી
10 ઓગસ્ટ 2017 આરબીઆઇ એ ભારત સરકારને અધિશેષ (surplus) ની રકમ તબદીલ (transfer) કરી રિઝર્વ બૅંકના સેન્ટ્રલ બોર્ડે તેની આજે યોજાયેલી બેઠકમાં, 30 જૂન, 2017 ના રોજ પૂરા થતાં વર્ષ માટે ભારત સરકારને ₹ 306.59 અબજનાં અધિશેષ ની તબદીલી ની મંજૂરી આપી હતી. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2017-2018/414
10 ઓગસ્ટ 2017 આરબીઆઇ એ ભારત સરકારને અધિશેષ (surplus) ની રકમ તબદીલ (transfer) કરી રિઝર્વ બૅંકના સેન્ટ્રલ બોર્ડે તેની આજે યોજાયેલી બેઠકમાં, 30 જૂન, 2017 ના રોજ પૂરા થતાં વર્ષ માટે ભારત સરકારને ₹ 306.59 અબજનાં અધિશેષ ની તબદીલી ની મંજૂરી આપી હતી. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2017-2018/414
ઑગસ્ટ 08, 2017
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન
ઓગસ્ટ 08.2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં નવ તબક્કા માં કુલ ₹ 6030 કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણોસર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નંબર મા
ઓગસ્ટ 08.2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં નવ તબક્કા માં કુલ ₹ 6030 કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણોસર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નંબર મા
ઑગસ્ટ 03, 2017
Sovereign Gold Bond - Dematerialisation
The Reserve Bank of India, in consultation with the Government of India, has issued eight tranches of Sovereign Gold Bonds for a total value of ₹ 5400 crore till date. Investors in these bonds have been provided with the option of holding them in physical or dematerialized form. The requests for dematerialization have largely been processed successfully. A set of records, however, could not be processed for various reasons such as mismatches in names and PAN numbers,
The Reserve Bank of India, in consultation with the Government of India, has issued eight tranches of Sovereign Gold Bonds for a total value of ₹ 5400 crore till date. Investors in these bonds have been provided with the option of holding them in physical or dematerialized form. The requests for dematerialization have largely been processed successfully. A set of records, however, could not be processed for various reasons such as mismatches in names and PAN numbers,
ઑગસ્ટ 02, 2017
તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો
૨ ઓગસ્ટ ૨૦૧૭ તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંકનાં નીચે મુજબના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે. તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.૨,00,000/- (રૂપિયા બે લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે. ૧. ડિરેક્ટ
૨ ઓગસ્ટ ૨૦૧૭ તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંકનાં નીચે મુજબના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે. તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.૨,00,000/- (રૂપિયા બે લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે. ૧. ડિરેક્ટ
ઑગસ્ટ 02, 2017
તૃતીય પખવાડિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ
02 ઑગસ્ટ, 2017 તૃતીય પખવાડિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ ની મળેલી તેની બેઠકમાં હાલની અને વિકસતી મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ ના મૂલ્યાંકન ને આધારે નિર્ણય લીધો: તાત્કાલિક અસર થી લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ પોલિસી રેપો રેટ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.25 થી 6.00 ટકા કરવો. પરિણામે, એલએએફ હેઠળ રિવર્સ રેપો રેટ 5.75 ટકા સુધી સંતુલિત છે, અને સીમાંત સ્થાયી સુવિધા (એમએસએફ
02 ઑગસ્ટ, 2017 તૃતીય પખવાડિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ ની મળેલી તેની બેઠકમાં હાલની અને વિકસતી મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ ના મૂલ્યાંકન ને આધારે નિર્ણય લીધો: તાત્કાલિક અસર થી લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ પોલિસી રેપો રેટ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.25 થી 6.00 ટકા કરવો. પરિણામે, એલએએફ હેઠળ રિવર્સ રેપો રેટ 5.75 ટકા સુધી સંતુલિત છે, અને સીમાંત સ્થાયી સુવિધા (એમએસએફ
ઑગસ્ટ 02, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો – ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લિ., ભોપાલ - અવધિ લંબાવી
૨ ઓગસ્ટ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો – ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લિ., ભોપાલ - અવધિ લંબાવી આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્ક સંતુષ્ટ છે કે જાહેર હિતમાં તારીખ 29 ઓક્ટોબર 2012 નાં રોજ ધી ભોપાલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, ભોપાલ (મધ્યપ્રદેશ) ને જારી કરેલ નિર્દેશો જે તારીખ 25 જાન્યુઆરી 2017 ની માર્ગદર્શિકા મુજબ, અને જેને 31 જુલાઇ 2017 સુધી લંબાવવામાં આવેલ , તે સમયગાળો વધારવો જરૂરી
૨ ઓગસ્ટ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો – ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લિ., ભોપાલ - અવધિ લંબાવી આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્ક સંતુષ્ટ છે કે જાહેર હિતમાં તારીખ 29 ઓક્ટોબર 2012 નાં રોજ ધી ભોપાલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, ભોપાલ (મધ્યપ્રદેશ) ને જારી કરેલ નિર્દેશો જે તારીખ 25 જાન્યુઆરી 2017 ની માર્ગદર્શિકા મુજબ, અને જેને 31 જુલાઇ 2017 સુધી લંબાવવામાં આવેલ , તે સમયગાળો વધારવો જરૂરી
ઑગસ્ટ 02, 2017
વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઑ પર નિવેદન, ભારતીય રિઝર્વ બેંક
તારીખ : ઓગસ્ટ 02, 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઑ પર નિવેદન, ભારતીય રિઝર્વ બેંક 1. નાણાકીય નીતિ ટ્રાન્સમિશન ની સૂધારણા માટે ના પગલાઓ : નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા માટે એપ્રિલ 2016 માં દાખલ કરેલી ‘ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેંડિંગ રેટ’ (MCLR) સિસ્ટમ સંપૂર્ણ રીતે સંતોષકારક ન હતી છતાં પણ તેનો ‘બેઝ રેટ સિસ્ટમ’ ઉપર ફાયદો હતો. નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા અને બૅન્ક ધિરાણ દર ને બજાર નિર્ધારિત બેન્ચમાર્ક સાથે સીધા લિન્ક કરવાના અન્વેષણ ના પરિપ્રેક્ષ્યમાં MCLR ના
તારીખ : ઓગસ્ટ 02, 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઑ પર નિવેદન, ભારતીય રિઝર્વ બેંક 1. નાણાકીય નીતિ ટ્રાન્સમિશન ની સૂધારણા માટે ના પગલાઓ : નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા માટે એપ્રિલ 2016 માં દાખલ કરેલી ‘ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેંડિંગ રેટ’ (MCLR) સિસ્ટમ સંપૂર્ણ રીતે સંતોષકારક ન હતી છતાં પણ તેનો ‘બેઝ રેટ સિસ્ટમ’ ઉપર ફાયદો હતો. નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા અને બૅન્ક ધિરાણ દર ને બજાર નિર્ધારિત બેન્ચમાર્ક સાથે સીધા લિન્ક કરવાના અન્વેષણ ના પરિપ્રેક્ષ્યમાં MCLR ના
ઑગસ્ટ 01, 2017
નગર સહકારી બેન્ક લિમિટેડ, ઈટાવા ને દંડ કરવામાં આવ્યો
૧ ઑગસ્ટ ૨૦૧૭ નગર સહકારી બેન્ક લિમિટેડ, ઈટાવા ને દંડ કરવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી)ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈના કેવાયસી / એએમએલના પગલાં માટેના સૂચનો / દિશાનિર્દેશો અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 26-A નાં ઉલ્લંઘન કરવા માટે નગર સહકારી બેન્ક લિમિટેડ, ઇટાવા પર રૂ.20,000/- (વીસ હજાર રૂપિયા માત્ર)
૧ ઑગસ્ટ ૨૦૧૭ નગર સહકારી બેન્ક લિમિટેડ, ઈટાવા ને દંડ કરવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી)ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈના કેવાયસી / એએમએલના પગલાં માટેના સૂચનો / દિશાનિર્દેશો અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 26-A નાં ઉલ્લંઘન કરવા માટે નગર સહકારી બેન્ક લિમિટેડ, ઇટાવા પર રૂ.20,000/- (વીસ હજાર રૂપિયા માત્ર)
જુલાઈ 31, 2017
Annual Conference of Banking Ombudsmen 2017 – July 25, 2017
The Annual Conference of Banking Ombudsmen was held at Mumbai on July 25, 2017. Shri S S Mundra, Deputy Governor, Reserve Bank of India (RBI) inaugurated the Conference. In addition to the Banking Ombudsmen, the conference was attended by Chief Executives of SBI, ICICI Bank, HDFC Bank, PNB, Indian Bank Association (IBA), Banking Codes and Standards Board of India (BCSBI) and heads of concerned regulatory and supervisory departments of the RBI. The Deputy Governor (DG)
The Annual Conference of Banking Ombudsmen was held at Mumbai on July 25, 2017. Shri S S Mundra, Deputy Governor, Reserve Bank of India (RBI) inaugurated the Conference. In addition to the Banking Ombudsmen, the conference was attended by Chief Executives of SBI, ICICI Bank, HDFC Bank, PNB, Indian Bank Association (IBA), Banking Codes and Standards Board of India (BCSBI) and heads of concerned regulatory and supervisory departments of the RBI. The Deputy Governor (DG)
જુલાઈ 31, 2017
ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 200 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 200 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઈ 31, 2017
ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો
31 જુલાઇ, 2017 ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો 31 મી જુલાઇ, 2017 થી નાયબ ગવર્નરના પોર્ટફોલિયોનું વિતરણ નીચે મુજબ રહેશે: નામ વિભાગ શ્રી એન.એસ. વિશ્વનાથન 1. સંકલન 2. બૅન્કિંગ નિયમન વિભાગ (ડીબીઆર) 3. સંચાર વિભાગ (ડી.ઑ.સી.) 4. સહકારી બેન્કિંગ નિયમન વિભાગ (ડીસીબીઆર) 5. નોન-બેન્કિંગ નિયમન વિભાગ (ડીએનબીઆર) 6. બૅન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીબીએસ) 7. સહકારી બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીસીબીએસ) 8. નોન-બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીએનબીએસ) 9. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ
31 જુલાઇ, 2017 ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો 31 મી જુલાઇ, 2017 થી નાયબ ગવર્નરના પોર્ટફોલિયોનું વિતરણ નીચે મુજબ રહેશે: નામ વિભાગ શ્રી એન.એસ. વિશ્વનાથન 1. સંકલન 2. બૅન્કિંગ નિયમન વિભાગ (ડીબીઆર) 3. સંચાર વિભાગ (ડી.ઑ.સી.) 4. સહકારી બેન્કિંગ નિયમન વિભાગ (ડીસીબીઆર) 5. નોન-બેન્કિંગ નિયમન વિભાગ (ડીએનબીઆર) 6. બૅન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીબીએસ) 7. સહકારી બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીસીબીએસ) 8. નોન-બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીએનબીએસ) 9. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ
જુલાઈ 31, 2017
ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 100 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 100 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઈ 31, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો - ધી સીકેપી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
૩૧ જુલાઇ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- ધી સીકેપી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૪ નાં આદેશ UBD.CO.BSD-I.No.D-34/12.22.035/2013-14 અનુસાર ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તા. 2 મે 2014 ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં દિશાનિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી આદેશો, છેલ્લે તા. 27 મી જાન્યુઆરી, 2017 ના આદેશ DCBR.CO.AID.No.D-27/12
૩૧ જુલાઇ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- ધી સીકેપી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૪ નાં આદેશ UBD.CO.BSD-I.No.D-34/12.22.035/2013-14 અનુસાર ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તા. 2 મે 2014 ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં દિશાનિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી આદેશો, છેલ્લે તા. 27 મી જાન્યુઆરી, 2017 ના આદેશ DCBR.CO.AID.No.D-27/12
જુલાઈ 28, 2017
મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે
જુલાઇ 28, 2017 મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે. ખેડૂતો પાસેથી પાક વીમાની ઉઘરાણી ને સરળ બનાવવા માટે, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો સહિત તમામ બૅન્કોને, ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓને રવિવારે જુલાઇ 30, 2017 ના રોજ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ બેંક શાખા સોમવારે સાપ્તાહિક રજા તરીકે પાળતી હોય, તો તે બેંકની શાખા સોમવાર, 31 જુલાઇ, 2017 ના રોજ ખુલ્લ
જુલાઇ 28, 2017 મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે. ખેડૂતો પાસેથી પાક વીમાની ઉઘરાણી ને સરળ બનાવવા માટે, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો સહિત તમામ બૅન્કોને, ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓને રવિવારે જુલાઇ 30, 2017 ના રોજ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ બેંક શાખા સોમવારે સાપ્તાહિક રજા તરીકે પાળતી હોય, તો તે બેંકની શાખા સોમવાર, 31 જુલાઇ, 2017 ના રોજ ખુલ્લ
જુલાઈ 28, 2017
આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 સપ્ટેમ્બર 2017 સુધી વધુ બે મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બેંક ન
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 સપ્ટેમ્બર 2017 સુધી વધુ બે મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બેંક ન
જુલાઈ 28, 2017
આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 ઓગસ્ટ 2017 સુધી વધુ એક મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બે
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 ઓગસ્ટ 2017 સુધી વધુ એક મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બે
જુલાઈ 19, 2017
મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, .2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે
જુલાઈ 19, 2017 મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમય માં મહાત્મા ગાંધી સીરીઝ ની ₹.2૦/- ના મુલ્ય ની બન્ને નંબર પેનલ માં ‘S“ ઇન્સેટ કરેલી બેંક નોટ ઇસ્યુ કરવામાં આવશે. આ ઇસ્યુ થનાર બેંક નોટ ની ડીઝાઇન બદ્ધી રીતે આજ સીરીઝ ની અગાઉ ઇસ્યુ કરેલી , ₹.2૦/- ના મુલ્ય બેંક નોટ જેવીજ રહેશે. (વધુ વિગત માટે તારીખ 15 સપ્ટેમ્બર, 2016 ના પ્રેસ પ્રક
જુલાઈ 19, 2017 મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમય માં મહાત્મા ગાંધી સીરીઝ ની ₹.2૦/- ના મુલ્ય ની બન્ને નંબર પેનલ માં ‘S“ ઇન્સેટ કરેલી બેંક નોટ ઇસ્યુ કરવામાં આવશે. આ ઇસ્યુ થનાર બેંક નોટ ની ડીઝાઇન બદ્ધી રીતે આજ સીરીઝ ની અગાઉ ઇસ્યુ કરેલી , ₹.2૦/- ના મુલ્ય બેંક નોટ જેવીજ રહેશે. (વધુ વિગત માટે તારીખ 15 સપ્ટેમ્બર, 2016 ના પ્રેસ પ્રક
જુલાઈ 18, 2017
RBI cancels Certificate of Registration of 8 NBFCs
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following eight non-banking financial companies (NBFCs) in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Registered Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Sehajpal Estates & Finance Pvt. Ltd. Nawanshahar Main Road, VPO – Aur Doaba – 144417 (Punjab) B-06.00300 June 28, 2000
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following eight non-banking financial companies (NBFCs) in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Registered Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Sehajpal Estates & Finance Pvt. Ltd. Nawanshahar Main Road, VPO – Aur Doaba – 144417 (Punjab) B-06.00300 June 28, 2000
જુલાઈ 18, 2017
10 NBFCs surrender their Certificate of Registration to RBI
The following NBFCs have surrendered the Certificate of Registration granted to them by the Reserve Bank of India. The Reserve Bank of India, in exercise of powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934, has therefore cancelled their Certificate of Registration. Sr. No. Name of the Company Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Galaxy Granites (India) Pvt. Ltd. (Presently Guiness Commodities Private Limit
The following NBFCs have surrendered the Certificate of Registration granted to them by the Reserve Bank of India. The Reserve Bank of India, in exercise of powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934, has therefore cancelled their Certificate of Registration. Sr. No. Name of the Company Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Galaxy Granites (India) Pvt. Ltd. (Presently Guiness Commodities Private Limit
જુલાઈ 14, 2017
શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ
જુલાઇ 14, 2017 શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ કેંદ્ર સરકારે, શ્રી શકિતકાંત દાસ ને બદલે શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ, સચિવ, આર્થિક બાબતોનો વિભાગ, નાણાં મંત્રાલય, નવી દિલ્હી ની નિમણૂંક ડિરેક્ટર તરીકે ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં કરી છે. શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નિમણૂંક, અન્ય હુકમ થતાં સુધી, તારીખ જુલાઇ 12, 2017 થી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર ચીફ જનરલ મેનેજરપ્રેસ પ્રકાશન : 2017-2018/134
જુલાઇ 14, 2017 શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ કેંદ્ર સરકારે, શ્રી શકિતકાંત દાસ ને બદલે શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ, સચિવ, આર્થિક બાબતોનો વિભાગ, નાણાં મંત્રાલય, નવી દિલ્હી ની નિમણૂંક ડિરેક્ટર તરીકે ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં કરી છે. શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નિમણૂંક, અન્ય હુકમ થતાં સુધી, તારીખ જુલાઇ 12, 2017 થી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર ચીફ જનરલ મેનેજરપ્રેસ પ્રકાશન : 2017-2018/134
જુલાઈ 11, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ)
તારીખ : જુલાઈ 11, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકને જાહેર જનતા ના હિત માં સંતોષ કારક લાગ્યું છે કે ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે
તારીખ : જુલાઈ 11, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકને જાહેર જનતા ના હિત માં સંતોષ કારક લાગ્યું છે કે ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે
જુલાઈ 11, 2017
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month of June 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of June 2017. Shailaja Singh Assistant General Manager Press Release: 2017-2018/103
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of June 2017. Shailaja Singh Assistant General Manager Press Release: 2017-2018/103
જુલાઈ 10, 2017
Corrigendum
The Reserve Bank of India had issued a Press Release on June 13, 2017 bearing reference number 2016-2017/3363 (“Press Release”) titled 'RBI identifies Accounts for Reference by Banks under the Insolvency and Bankruptcy Code (IBC)’. The third line of paragraph no. 5 of the Press Release, which reads as follows: “5. ...Such cases will be accorded priority by the National Company Law Tribunal (NCLT).” stands deleted. The remaining contents of the Press Release remain unc
The Reserve Bank of India had issued a Press Release on June 13, 2017 bearing reference number 2016-2017/3363 (“Press Release”) titled 'RBI identifies Accounts for Reference by Banks under the Insolvency and Bankruptcy Code (IBC)’. The third line of paragraph no. 5 of the Press Release, which reads as follows: “5. ...Such cases will be accorded priority by the National Company Law Tribunal (NCLT).” stands deleted. The remaining contents of the Press Release remain unc
જુલાઈ 10, 2017
સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ - બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ ૫૬ સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઇ 10, 2017 સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ - બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ ૫૬ સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગેલ છે કે જાહેર જનતા ના હિત માં સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ ને આપવામાં આવેલ તારીખ 28 માર્ચ, 2014 ના નિર્દેશો ને તારીખ 30 ડીસેમ્બર 2016 ના નિર્દ
તારીખ : જુલાઇ 10, 2017 સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ - બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ ૫૬ સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગેલ છે કે જાહેર જનતા ના હિત માં સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ ને આપવામાં આવેલ તારીખ 28 માર્ચ, 2014 ના નિર્દેશો ને તારીખ 30 ડીસેમ્બર 2016 ના નિર્દ
જુલાઈ 06, 2017
આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 6 નવેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 06, 2017 આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 6 નવેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 7 જુલાઈ 2017 થી 6 નવેમ્બર 2017 સુધી વધુ ચાર મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 7 જુલાઈ 2015 થી આ બેંક
તારીખ : જુલાઈ 06, 2017 આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 6 નવેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 7 જુલાઈ 2017 થી 6 નવેમ્બર 2017 સુધી વધુ ચાર મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 7 જુલાઈ 2015 થી આ બેંક
જુલાઈ 06, 2017
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II
જુલાઇ 06, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ જુલાઇ 10-14 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ જુલાઇ 28, 2017 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને રજિસ્ટર્ડ સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ, બોમ્બે સ્ટોક એ
જુલાઇ 06, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ જુલાઇ 10-14 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ જુલાઇ 28, 2017 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને રજિસ્ટર્ડ સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ, બોમ્બે સ્ટોક એ
જુલાઈ 04, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 04, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગતા જાહેર જનતા ના હિત માં અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ 1 એપ્રિલ 2013 તથા ત્યાર બાદ કરેલા નિર્દેશો, છેલ્લે 29 ડીસેમ્બર 2016 ના ઇસ્યુ કરેલ નિર્દેશો ની મુદત માં વધુ 6 મહિનાનો વધારો કરવામાં આવેલ છે. તદ અન
તારીખ : જુલાઈ 04, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગતા જાહેર જનતા ના હિત માં અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ 1 એપ્રિલ 2013 તથા ત્યાર બાદ કરેલા નિર્દેશો, છેલ્લે 29 ડીસેમ્બર 2016 ના ઇસ્યુ કરેલ નિર્દેશો ની મુદત માં વધુ 6 મહિનાનો વધારો કરવામાં આવેલ છે. તદ અન
જુલાઈ 03, 2017
લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં દંડ
તારીખ : જુલાઈ 03, 2017 લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નો યોર કસ્ટમર (કે.વાય.સી.) ની માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર રૂ. 3,00,000/- (અંકે રૂપિયા ત્
તારીખ : જુલાઈ 03, 2017 લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નો યોર કસ્ટમર (કે.વાય.સી.) ની માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર રૂ. 3,00,000/- (અંકે રૂપિયા ત્
જૂન 30, 2017
ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, સિકન્દરાબાદ નું બેન્કિંગ નો ધંધો કરવાનું લાયસન્સ રદ કરવા બાબત
તારીખ : જુન 30, 2017 ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, સિકન્દરાબાદ નું બેન્કિંગ નો ધંધો કરવાનું લાયસન્સ રદ કરવા બાબત જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવેછે કે તારીખ 20 જુન, 2017 ના ઓર્ડર દ્વારા ભારતીય રિઝર્વ બેંકે ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, 7-2-148, મોંડા માર્કેટ, સિકન્દરાબાદ 500 003 નું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949- (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 22 અંતર્ગત બેન્કિંગ નો
તારીખ : જુન 30, 2017 ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, સિકન્દરાબાદ નું બેન્કિંગ નો ધંધો કરવાનું લાયસન્સ રદ કરવા બાબત જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવેછે કે તારીખ 20 જુન, 2017 ના ઓર્ડર દ્વારા ભારતીય રિઝર્વ બેંકે ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, 7-2-148, મોંડા માર્કેટ, સિકન્દરાબાદ 500 003 નું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949- (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 22 અંતર્ગત બેન્કિંગ નો
જૂન 30, 2017
ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો "ઓન ટેપ" માર્ગર્દિશકા હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યા
જૂન ૩૦, ૨૦૧૭ ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આજે ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. આજના દિવસ સુધી યુએઈ એક્ષ્ચેન્જ અને ફાઇનૅન્શિયલ સર્વિસીઝ લિમિટેડ નું આવેદન ભારતીય રિઝર્વ બેન્કને મળ્યું હતું ધ્યાન દોરીયે છે કે ખાનગી ક્ષેત્રમાં યુનિવર્સલ બૅકના લાઇસેંસ માટેની 'ઓન ટેપ' માર્ગર્દિશકા ૧ ઓગ
જૂન ૩૦, ૨૦૧૭ ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આજે ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. આજના દિવસ સુધી યુએઈ એક્ષ્ચેન્જ અને ફાઇનૅન્શિયલ સર્વિસીઝ લિમિટેડ નું આવેદન ભારતીય રિઝર્વ બેન્કને મળ્યું હતું ધ્યાન દોરીયે છે કે ખાનગી ક્ષેત્રમાં યુનિવર્સલ બૅકના લાઇસેંસ માટેની 'ઓન ટેપ' માર્ગર્દિશકા ૧ ઓગ
જૂન 30, 2017
કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં આવેછે તે અંગે ચેતવણી
તારીખ : જુન 30, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં આવેછે તે અંગે ચેતવણી ભારતીય રિઝર્વ બેંક ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ / પ્રાયમરી કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસેથી થાપણો સ્વીકારે છે .જાહેર જનતા ને આથી ચેતવવામાં આવે છે કે આવી કો-ઓપરેટીવ સોસાયટીઓ ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) અંતર્ગત કોઈ લાયસન્સ આપવામાં આવેલ નથી કે તેઓ બેન્કિંગ બીઝન
તારીખ : જુન 30, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં આવેછે તે અંગે ચેતવણી ભારતીય રિઝર્વ બેંક ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ / પ્રાયમરી કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસેથી થાપણો સ્વીકારે છે .જાહેર જનતા ને આથી ચેતવવામાં આવે છે કે આવી કો-ઓપરેટીવ સોસાયટીઓ ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) અંતર્ગત કોઈ લાયસન્સ આપવામાં આવેલ નથી કે તેઓ બેન્કિંગ બીઝન
જૂન 30, 2017
ફીનો પેમેન્ટસ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે
જૂન 30, 2017 ફીનો પેમેન્ટસ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે ફિનો પેમેન્ટસ બેંક લિમિટેડે પેમેન્ટ બેંક તરીકે કામગીરી શરૂ કરી છે જે 30 જૂન, 2017 થી અમલમાં છે. રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટ બેંકના વ્યવસાયનું સંચાલન કરવા આ બેંકને લાઇસન્સ જારી કર્યું છે ફિનો પે ટેક લિમિટેડ (FINO Pay Tech Limited), નવી મુંબઈ, 11 અરજદારો પૈકીની એક હતી જેને ઓગસ્ટ 19, 2015 ની અખબારી યાદી માં જાહેર કર્યા મુજબ પેમેન્ટ બેંક સ્થાપવા માટે સૈદ્ધાંતિક મં
જૂન 30, 2017 ફીનો પેમેન્ટસ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે ફિનો પેમેન્ટસ બેંક લિમિટેડે પેમેન્ટ બેંક તરીકે કામગીરી શરૂ કરી છે જે 30 જૂન, 2017 થી અમલમાં છે. રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટ બેંકના વ્યવસાયનું સંચાલન કરવા આ બેંકને લાઇસન્સ જારી કર્યું છે ફિનો પે ટેક લિમિટેડ (FINO Pay Tech Limited), નવી મુંબઈ, 11 અરજદારો પૈકીની એક હતી જેને ઓગસ્ટ 19, 2015 ની અખબારી યાદી માં જાહેર કર્યા મુજબ પેમેન્ટ બેંક સ્થાપવા માટે સૈદ્ધાંતિક મં
જૂન 30, 2017
Applicable Average Base Rate to be charged by NBFC-MFIs for the Quarter Beginning July 01, 2017
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning July 01, 2017 will be 9.22 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the averag
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning July 01, 2017 will be 9.22 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the averag
જૂન 29, 2017
“શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મ જયંતી” ઉજવણી પ્રસંગે . ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે
તારીખ: જુન ૨૯, ૨૦૧૭ “શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મ જયંતી” ઉજવણી પ્રસંગે ₹. ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. સિક્કાનું વિમોચન ભારતના માનનીય વડા પ્રધાન દ્વારા થયેલ છે. ૨૩ જુન ૨૦૧૭ ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ ૨- વિભાગ ૩-પેટા કલમ (i) – જી.એસ.આર. ૬૪૧(ઇ) મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો
તારીખ: જુન ૨૯, ૨૦૧૭ “શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મ જયંતી” ઉજવણી પ્રસંગે ₹. ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. સિક્કાનું વિમોચન ભારતના માનનીય વડા પ્રધાન દ્વારા થયેલ છે. ૨૩ જુન ૨૦૧૭ ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ ૨- વિભાગ ૩-પેટા કલમ (i) – જી.એસ.આર. ૬૪૧(ઇ) મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2024