પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
જાન્યુ 16, 2017
આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06
જુલાઈ 2017 સુધી લંબાવે છે
જુલાઈ 2017 સુધી લંબાવે છે
તારીખ: 16 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 જુલાઈ 2017 સુધી લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ
તારીખ: 16 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 જુલાઈ 2017 સુધી લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ
જાન્યુ 16, 2017
NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 16 જાન્યુઆરી 2017 NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ એઓનિયન ઇન્વેસ્ટમેન્ટ કંપની. લીમીટ
તારીખ: 16 જાન્યુઆરી 2017 NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ એઓનિયન ઇન્વેસ્ટમેન્ટ કંપની. લીમીટ
જાન્યુ 16, 2017
ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 16 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપની (NBFC) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નુપૂર કેપિટલસ પ્રા. લીમીટેડ 20/A, પ્રથમ માળ, પ્લોટ નંબર 1646/48, 18,ભાગ્ય લક્ષ્મી બીલ્ડીંગ
તારીખ: 16 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપની (NBFC) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નુપૂર કેપિટલસ પ્રા. લીમીટેડ 20/A, પ્રથમ માળ, પ્લોટ નંબર 1646/48, 18,ભાગ્ય લક્ષ્મી બીલ્ડીંગ
જાન્યુ 11, 2017
આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 11 જાન્યુઆરી 2017 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ જય માતાદી ફાઈનાન્સ કંપની . લી
તારીખ: 11 જાન્યુઆરી 2017 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ જય માતાદી ફાઈનાન્સ કંપની . લી
જાન્યુ 11, 2017
ભારતીય રિઝર્વ બેંક સાત NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 11 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક સાત NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની સાત ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ વિર્ક હાયરપરચેઝ લીમીટેડ 88, કપૂરથલા રોડ, જલંધર-144008 (પંજાબ) A-06.00467 08 જૂ
તારીખ: 11 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક સાત NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની સાત ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ વિર્ક હાયરપરચેઝ લીમીટેડ 88, કપૂરથલા રોડ, જલંધર-144008 (પંજાબ) A-06.00467 08 જૂ
જાન્યુ 10, 2017
આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 10 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેંકે ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો આંશિક સુધારાઓ સાથે વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. જેવાકે : (i) રૂપિયા 50000 / થી વધુ નહી તેવી રકમ ડીપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવશે, એ શરતે કે જ્યાં પણ આવા ડીપોઝીટર ની બેંક પ્રત્યે કોઇપણ પ્રકારે જવાબદારી હોય અર્થાત ઋણકર્
તારીખ: 10 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેંકે ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો આંશિક સુધારાઓ સાથે વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. જેવાકે : (i) રૂપિયા 50000 / થી વધુ નહી તેવી રકમ ડીપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવશે, એ શરતે કે જ્યાં પણ આવા ડીપોઝીટર ની બેંક પ્રત્યે કોઇપણ પ્રકારે જવાબદારી હોય અર્થાત ઋણકર્
જાન્યુ 06, 2017
ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 06 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) પર ચાલુ ખાતાઓ ખોલવા અને સંચાલન કરવા ને લગતી સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા માટે, ગ્રાહકો ન હોય તેને તથા વોક-ઇન કસ્ટમર ને બીલ ડિસ્કાઉન્ટીન્ગ ફેસીલીટી આપવા માટે અને કેવાયસી ધોરણો નું પાલન નહી કરવા બદલ રૂપિયા 30 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર જારી કરાયેલ સૂચનાઓ/ નિર્દેશો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન ને ધ્યાન માં લઇ
તારીખ: 06 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) પર ચાલુ ખાતાઓ ખોલવા અને સંચાલન કરવા ને લગતી સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા માટે, ગ્રાહકો ન હોય તેને તથા વોક-ઇન કસ્ટમર ને બીલ ડિસ્કાઉન્ટીન્ગ ફેસીલીટી આપવા માટે અને કેવાયસી ધોરણો નું પાલન નહી કરવા બદલ રૂપિયા 30 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર જારી કરાયેલ સૂચનાઓ/ નિર્દેશો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન ને ધ્યાન માં લઇ
જાન્યુ 06, 2017
આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 06 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ ને સુધારવામાં આવ્યો
તારીખ: 06 જાન્યુઆરી 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ ને સુધારવામાં આવ્યો
જાન્યુ 05, 2017
સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ
તારીખ: 05 જાન્યુઆરી 2017 સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ કેટલાક ક્ષેત્રોમાં પ્રસ્તુત થયેલી એસબીએન પર વિવિધ અંદાજો મુકવામાં આવેલા હતા. અમે સ્પષ્ટતા કરવાનું પસંદ કરીશું કે એસબીએન ના અમારા દ્વારા જાહેર કરવામાં આવેલા સામાયિક આંકડાઓ સમગ્ર દેશ માં વિશાળ સંખ્યા માં આવેલી કરન્સી ચેસ્ટો એ કરેલી એકાઉન્ટીગ નોંધો ના એકત્રીકરણ પર આધારિત હતા. હવે જયારે આ યોજના 30 ડીસેમ્બર 2016 ના રોજ પૂરી થવા આવેલી છે ત્યારે એકાઉન્ટીન્ગ ભૂલો/ શક્ય બેવડી ગણતરી વગેરે દૂર કરવા માટે આ આં
તારીખ: 05 જાન્યુઆરી 2017 સ્પેસીફાઇડ બેંક નોટો (એસબીએન) અંગે સ્પષ્ટીકરણ કેટલાક ક્ષેત્રોમાં પ્રસ્તુત થયેલી એસબીએન પર વિવિધ અંદાજો મુકવામાં આવેલા હતા. અમે સ્પષ્ટતા કરવાનું પસંદ કરીશું કે એસબીએન ના અમારા દ્વારા જાહેર કરવામાં આવેલા સામાયિક આંકડાઓ સમગ્ર દેશ માં વિશાળ સંખ્યા માં આવેલી કરન્સી ચેસ્ટો એ કરેલી એકાઉન્ટીગ નોંધો ના એકત્રીકરણ પર આધારિત હતા. હવે જયારે આ યોજના 30 ડીસેમ્બર 2016 ના રોજ પૂરી થવા આવેલી છે ત્યારે એકાઉન્ટીન્ગ ભૂલો/ શક્ય બેવડી ગણતરી વગેરે દૂર કરવા માટે આ આં
જાન્યુ 04, 2017
આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે
તારીખ: 04 જાન્યુઆરી 2017 આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરહિત માં, અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરવામાં આવેલા તારીખ 01 એપ્રિલ 2013 ના નિર્દેશ, ત્યાર પછીના નિર્દેશો સાથે વંચાણમાં લેતાં, અંતિમ તારીખ 29 જૂન 2016 ના નિર્દેશ ના અમલ નો સમય ગાળો વધુ છ માસ ના સમય માટે લંબાવવો જરૂરી છે. તદ અનુસાર, બેંકિંગ રેગ્યુલેશન
તારીખ: 04 જાન્યુઆરી 2017 આરબીઆઇ અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરેલ નિર્દેશ લંબાવે છે જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને સંતોષ થાય છે કે જાહેરહિત માં, અમાનાથ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બેન્ગાલૂરું ને જારી કરવામાં આવેલા તારીખ 01 એપ્રિલ 2013 ના નિર્દેશ, ત્યાર પછીના નિર્દેશો સાથે વંચાણમાં લેતાં, અંતિમ તારીખ 29 જૂન 2016 ના નિર્દેશ ના અમલ નો સમય ગાળો વધુ છ માસ ના સમય માટે લંબાવવો જરૂરી છે. તદ અનુસાર, બેંકિંગ રેગ્યુલેશન
જાન્યુ 03, 2017
ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર, ભારતીય રિઝર્વ બેંક ની નો યોર કસ્ટમર (KYC) ધોરણો / એન્ટી મની લોન્ડરીંગ(AML) પગલાં ને લગતી માર્ગદર્શિકાઓ/ સ
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મુંબઈ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર પર, ભારતીય રિઝર્વ બેંક ની નો યોર કસ્ટમર (KYC) ધોરણો / એન્ટી મની લોન્ડરીંગ(AML) પગલાં ને લગતી માર્ગદર્શિકાઓ/ સ
જાન્યુ 03, 2017
ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે શ્રી યુ. એસ. પાલીવાલ કે જે 31 ડીસેમ્બર 2016 ના રોજ નિવૃત્ત થયા તેમની વય નિવૃત્તિ ના પરિણામ સ્વરૂપ ભારતીય રિઝર્વ બેન્કે શ્રીમતી સુરેખા મરાન્ડી ની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર (ઇડી) તરીકે નિમણુંક કરેલી છે. શ્રીમતી મરાન્ડી એ 02 જાન્યુઆરી 2017 થી કાર્યભાર સંભાળ્યો. એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે, શ્રીમતી મરાન્ડી ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા વિભાગ, વિત્તીય સમાવેશ અને વિકાસ વિભાગ તથા સેક
તારીખ: 03 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક શ્રીમતી સુરેખા મરાન્ડી ની નવા ઈડી તરીકે નિમણુંક કરે છે શ્રી યુ. એસ. પાલીવાલ કે જે 31 ડીસેમ્બર 2016 ના રોજ નિવૃત્ત થયા તેમની વય નિવૃત્તિ ના પરિણામ સ્વરૂપ ભારતીય રિઝર્વ બેન્કે શ્રીમતી સુરેખા મરાન્ડી ની એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર (ઇડી) તરીકે નિમણુંક કરેલી છે. શ્રીમતી મરાન્ડી એ 02 જાન્યુઆરી 2017 થી કાર્યભાર સંભાળ્યો. એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે, શ્રીમતી મરાન્ડી ગ્રાહક શિક્ષણ અને સુરક્ષા વિભાગ, વિત્તીય સમાવેશ અને વિકાસ વિભાગ તથા સેક
ડિસે 31, 2016
આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે.
તારીખ: 31 ડીસેમ્બર 2016 આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન વિદેશમાં હતા તેવા ભારતીય નાગરિકોને અને બિન નિવાસી ભારતીય નાગરિકોને એક તક આપવા માટે સ્પેસીફાઈડ બેંક નોટો (એસ. બી. એન.) ના વિનિમયની સુવિધા શરૂ કરેલ છે. રહીશ ભારતીય નાગરીકો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી વિદેશમાં હતા તેઓ આ સુવિધા 31 માર્ચ 2017 સુધી પ્રાપ્ત કરી
તારીખ: 31 ડીસેમ્બર 2016 આરબીઆઈ જે વિદેશમાં હતા તેવા નાગરીકો અને બિન નિવાસી ભારતીયો માટે એસ. બી. એન. ના વિનિમયની સુવિધા શરૂ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 દરમ્યાન વિદેશમાં હતા તેવા ભારતીય નાગરિકોને અને બિન નિવાસી ભારતીય નાગરિકોને એક તક આપવા માટે સ્પેસીફાઈડ બેંક નોટો (એસ. બી. એન.) ના વિનિમયની સુવિધા શરૂ કરેલ છે. રહીશ ભારતીય નાગરીકો કે જેઓ 9 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી વિદેશમાં હતા તેઓ આ સુવિધા 31 માર્ચ 2017 સુધી પ્રાપ્ત કરી
ડિસે 30, 2016
01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ
તારીખ: 30 ડીસેમ્બર 2016 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ ભારતીય રિઝર્વ બેન્કે આજે જણાવ્યું છે કે 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની- માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી-એમએફઆઈ) દ્વારા વસુલવામાં આવનારા એપ્લીકેબલ સરેરાશ બેઝ રેટ 9.41 ટકા હશે. રિઝર્વ બેન્કે એનબીએફસી-એમએફઆઈ ને જારી કરેલ તેના તારીખ 07 ફેબ્રુઆરી 2014 ના ધિરાણ ની કિંમત ને લગતા પરિપત્ર માં જણાવ્યું હતું ક
તારીખ: 30 ડીસેમ્બર 2016 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે એનબીએફસી-એમએફઆઈ દ્વારા વસુલવામાં આવનારા સરેરાશ બેઝ રેટ ભારતીય રિઝર્વ બેન્કે આજે જણાવ્યું છે કે 01 જાન્યુઆરી 2017 થી શરુ થતા ત્રિમાસ માટે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપની- માઈક્રો ફાઈનાન્સ ઇન્સ્ટીટ્યુશન્સ (એનબીએફસી-એમએફઆઈ) દ્વારા વસુલવામાં આવનારા એપ્લીકેબલ સરેરાશ બેઝ રેટ 9.41 ટકા હશે. રિઝર્વ બેન્કે એનબીએફસી-એમએફઆઈ ને જારી કરેલ તેના તારીખ 07 ફેબ્રુઆરી 2014 ના ધિરાણ ની કિંમત ને લગતા પરિપત્ર માં જણાવ્યું હતું ક
ડિસે 30, 2016
આરબીઆઈ શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે.
તારીખ: 30 ડીસેમ્બર 2016 આરબીઆઈ શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 28 ડીસેમ્બર 2016 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલી છે. ભા
તારીખ: 30 ડીસેમ્બર 2016 આરબીઆઈ શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરે છે. ભારતીય રિઝર્વ બેન્કે શ્રી સાંઈ અર્બન કો ઓપરેટીવ બેંક લી., મુખેડ, જિ.: નાંદેડ, મહારાષ્ટ્ર નું લાયસન્સ રદ કરેલ છે. આદેશનો અમલ 28 ડીસેમ્બર 2016 ના કામકાજના અંત થી કરવામાં આવ્યો હતો. રજિસ્ટ્રાર ઓફ કો – ઓપરેટીવ સોસાયટીઝ, મહારાષ્ટ્ર ને પણ બેન્કનું સમાપન કરવા માટે આદેશ જારી કરવાની અને ફડચા અધિકારી / લીક્વીડેટર ની નિમણૂંક કરવાની વિનંતી કરવામાં આવેલી છે. ભા
ડિસે 29, 2016
રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર સિવાય, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી.
તારીખ: 29 ડીસેમ્બર 2016 રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર સિવાય, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર સિવાય, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ ઇસ્યુ થનાર બેન્કનોટોની ડીઝાઇન તથા સ
તારીખ: 29 ડીસેમ્બર 2016 રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર સિવાય, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર સિવાય, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ ઇસ્યુ થનાર બેન્કનોટોની ડીઝાઇન તથા સ
ડિસે 29, 2016
આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 29 ડીસેમ્બર 2016 આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લી., નાસિક, મહારાષ્ટ્ર ને તારીખ 8 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા 09 સપ્ટેમ્બર 2015 ના કામકાજ ના અંત થી છ માસના સમયગાળા માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. નિર્દેશોની વૈધતાને તારીખ 03 માર્ચ 2016 અને 25 ઓગષ્ટ 2016 ના નિર્દેશ દ્વારા છ માસના સમયગાળા માટે લંબાવવામાં આવી હતી. જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અમારા 26 ડીસે
તારીખ: 29 ડીસેમ્બર 2016 આરબીઆઇ નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લી., નાસિક, મહારાષ્ટ્ર ને તારીખ 8 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા 09 સપ્ટેમ્બર 2015 ના કામકાજ ના અંત થી છ માસના સમયગાળા માટે નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. નિર્દેશોની વૈધતાને તારીખ 03 માર્ચ 2016 અને 25 ઓગષ્ટ 2016 ના નિર્દેશ દ્વારા છ માસના સમયગાળા માટે લંબાવવામાં આવી હતી. જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અમારા 26 ડીસે
ડિસે 28, 2016
ડૉ. વિરલ વી. આચાર્ય ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા
તારીખ: 28 ડીસેમ્બર 2016 ડૉ. વિરલ વી. આચાર્ય ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા કેન્દ્ર સરકારે તારીખ 28 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન F No. 7/1/2012-BO-I (Pt.) દ્વારા ડૉ. વિરલ વી. આચાર્ય, કે જે વર્તમાનમાં સી.વી. સ્ટાર પ્રોફેસર ઓફ ઇકોનોમિકસ, ડીપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ, ન્યૂયોર્ક યુનિવર્સીટી- સ્ટેમ સ્કૂલ ઓફ બીઝનેસ, (સંક્ષિપ્ત વિવરણ સામેલ છે), ની ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે તેમના દ્વારા કાર્યભાર સંભાળવાની તારીખ થી ત્રણ વર્ષ ની મુદત માટે નિમણુંક
તારીખ: 28 ડીસેમ્બર 2016 ડૉ. વિરલ વી. આચાર્ય ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા કેન્દ્ર સરકારે તારીખ 28 ડીસેમ્બર 2016 ના નોટીફીકેશન F No. 7/1/2012-BO-I (Pt.) દ્વારા ડૉ. વિરલ વી. આચાર્ય, કે જે વર્તમાનમાં સી.વી. સ્ટાર પ્રોફેસર ઓફ ઇકોનોમિકસ, ડીપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ, ન્યૂયોર્ક યુનિવર્સીટી- સ્ટેમ સ્કૂલ ઓફ બીઝનેસ, (સંક્ષિપ્ત વિવરણ સામેલ છે), ની ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર તરીકે તેમના દ્વારા કાર્યભાર સંભાળવાની તારીખ થી ત્રણ વર્ષ ની મુદત માટે નિમણુંક
ડિસે 23, 2016
ભારતીય રિઝર્વ બેન્કે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે ના ડીસેમ્બર 2016 ના તબક્કા ની શરૂઆત કરી.
તારીખ: 26 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેન્કે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે ના ડીસેમ્બર 2016 ના તબક્કા ની શરૂઆત કરી. ભારતીય રિઝર્વ બેંક નિયમિત રીતે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે કરે છે. ડીસેમ્બર 2016 ના તબક્કા માટે ના સરવે ની 18 શહેરો જેવા કે અમદાવાદ, બેન્ગાલૂરું, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગુવાહાટી, હૈદ્રાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર, રાંચી અને થીરુવનાન્થપુરમ માં શરૂઆત કરવામાં આવેલી છે. આ સર્વેક્ષણ માં
તારીખ: 26 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેન્કે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે ના ડીસેમ્બર 2016 ના તબક્કા ની શરૂઆત કરી. ભારતીય રિઝર્વ બેંક નિયમિત રીતે પરિવારો ની ફુગાવા ની અપેક્ષાઓ સંબંધી સરવે કરે છે. ડીસેમ્બર 2016 ના તબક્કા માટે ના સરવે ની 18 શહેરો જેવા કે અમદાવાદ, બેન્ગાલૂરું, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગુવાહાટી, હૈદ્રાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, રાયપુર, રાંચી અને થીરુવનાન્થપુરમ માં શરૂઆત કરવામાં આવેલી છે. આ સર્વેક્ષણ માં
ડિસે 23, 2016
Issue of ₹ 5 coins to commemorate the occasion of "University of Mysore Centenary Celebrations”
The Government of India has minted the above mentioned coins which the Reserve Bank of India will shortly put into circulation. The design details of these coins as notified in The Gazette of India-Extraordinary-Part II-Section 3-Sub-section (i)-No.591 dated August 24, 2016 published by the Ministry of Finance, Department of Economic Affairs, are as follows - Obverse - The face of the coin shall bear the Lion Capitol of Ashoka Pillar in the centre with the legend "सत्
The Government of India has minted the above mentioned coins which the Reserve Bank of India will shortly put into circulation. The design details of these coins as notified in The Gazette of India-Extraordinary-Part II-Section 3-Sub-section (i)-No.591 dated August 24, 2016 published by the Ministry of Finance, Department of Economic Affairs, are as follows - Obverse - The face of the coin shall bear the Lion Capitol of Ashoka Pillar in the centre with the legend "सत्
ડિસે 23, 2016
આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, કાનપુર ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દહેરાદૂન માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દહેરાદૂન ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઉત્તરાખંડ નું સમગ્ર રાજ્ય અને પશ્ચિમ ઉત્તર
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ દેહરાદુન માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, કાનપુર ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દહેરાદૂન માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, દહેરાદૂન ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઉત્તરાખંડ નું સમગ્ર રાજ્ય અને પશ્ચિમ ઉત્તર
ડિસે 23, 2016
આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, પટના ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે ઝારખંડ રાજ્ય માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઝારખંડ નું સમગ્ર રાજ્ય રહેશે કે જે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, પટના ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે ઝારખંડ રાજ્ય માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઝારખંડ નું સમગ્ર રાજ્ય રહેશે કે જે
ડિસે 22, 2016
આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે
તારીખ: 22 ડીસેમ્બર 2016 આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે પાંચ વધુ સંસ્થાઓ ના નામો પ્રકાશિત કર્યા છે કે જેમને જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ સમિતિ દ્વારા નોંધણી માટે મંજૂર કરવામાં આવેલા છે. અનુમોદિત પાંચ સંસ્થાઓ ના નામ નીચે મુજબ છે: અનુ. નંબર અરજીકર્તા નું નામ 1. ગ્લોબલ એલિયન્સ ફોર સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ 2. ક્રિસિલ ફાઉનડેશન 3. ઉપભોગતા માર્ગદર્શન સમિતિ (UMAS) , જોધપુર 4. ધી
તારીખ: 22 ડીસેમ્બર 2016 આરબીઆઇ ની ડીઈએ ફંડ સમિતિ જમાકર્તા જાગરૂકતા કાર્યક્રમ માટે વધુ પાંચ સંસ્થાઓને મંજુરી આપે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે પાંચ વધુ સંસ્થાઓ ના નામો પ્રકાશિત કર્યા છે કે જેમને જમાકર્તા શિક્ષણ અને જાગરૂકતા નિધિ સમિતિ દ્વારા નોંધણી માટે મંજૂર કરવામાં આવેલા છે. અનુમોદિત પાંચ સંસ્થાઓ ના નામ નીચે મુજબ છે: અનુ. નંબર અરજીકર્તા નું નામ 1. ગ્લોબલ એલિયન્સ ફોર સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ 2. ક્રિસિલ ફાઉનડેશન 3. ઉપભોગતા માર્ગદર્શન સમિતિ (UMAS) , જોધપુર 4. ધી
ડિસે 21, 2016
મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત
[ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ]
[ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ]
તારીખ: 21 ડીસેમ્બર 2016 મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત [ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB હેઠળ રચાયેલી નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) ની બીજી બેઠક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ માં 6 અને 7 ડીસેમ્બર 2016 ના રોજ મળેલી. 2. મીટીંગ માં તમામ સભ્યો હાજર હતા-ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમ
તારીખ: 21 ડીસેમ્બર 2016 મોનેટરી પોલીસી સમિતિ ની મીટીંગ 6-7 ડીસેમ્બર 2016 નું કાર્યવૃત્ત [ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] સંશોધિત ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934 ની કલમ 45ZB હેઠળ રચાયેલી નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) ની બીજી બેઠક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ માં 6 અને 7 ડીસેમ્બર 2016 ના રોજ મળેલી. 2. મીટીંગ માં તમામ સભ્યો હાજર હતા-ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટીસ્ટીકલ ઇન્સ્ટીટયુટ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમ
ડિસે 21, 2016
10 નવેમ્બર થી 19 ડીસેમ્બર 2016 દરમ્યાન બેંક નોટો નું વિતરણ
તારીખ: 21 ડીસેમ્બર 2016 10 નવેમ્બર થી 19 ડીસેમ્બર 2016 દરમ્યાન બેંક નોટો નું વિતરણ 08 નવેમ્બર 2016 ની મધ્ય રાત્રી થી રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને બેંકો મારફતે વિવિધ મૂલ્ય વર્ગો માં બેંક નોટો નો પર્યાપ્ત પુરવઠો પૂરો પડવા માટે ની વ્યવસ્થા ગોઠવી હતી. 10 નવેમ્બર 2016 થી 19ડીસેમ્બર 2016 સુધીના સમય ગાળા માં, બેંકો એ રિપોર્ટ કરેલો છે કે રૂ. 592613 કરોડ ની કિંમત
તારીખ: 21 ડીસેમ્બર 2016 10 નવેમ્બર થી 19 ડીસેમ્બર 2016 દરમ્યાન બેંક નોટો નું વિતરણ 08 નવેમ્બર 2016 ની મધ્ય રાત્રી થી રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને બેંકો મારફતે વિવિધ મૂલ્ય વર્ગો માં બેંક નોટો નો પર્યાપ્ત પુરવઠો પૂરો પડવા માટે ની વ્યવસ્થા ગોઠવી હતી. 10 નવેમ્બર 2016 થી 19ડીસેમ્બર 2016 સુધીના સમય ગાળા માં, બેંકો એ રિપોર્ટ કરેલો છે કે રૂ. 592613 કરોડ ની કિંમત
ડિસે 21, 2016
ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે MoU પર હસ્તાક્ષર કરે છે.
તારીખ: 21 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી વતી શ્રી મેહમેત ઈરફાન કુર્ત, વાઈસ ચેરમન અને ભ
તારીખ: 21 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી, તુર્કી સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર પર બેન્કીંગ રેગ્યુલેશન એન્ડ સુપરવીઝન એજન્સી વતી શ્રી મેહમેત ઈરફાન કુર્ત, વાઈસ ચેરમન અને ભ
ડિસે 21, 2016
આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 21 ડીસેમ્બર 2016 આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે નીચેની પાંચ બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની ફોરીન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (ફેમા) ની રીપોર્ટીંગ આવશ્યકતાઓ પર ની સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય દંડ લગાવેલો છે. દંડ ની રકમ ની વિગતો નીચે પ્રમાણે છે: અનુ. નંબર. બેંક નું નામ દંડ ની રકમ (રૂપિયા માં) 1 બેંક ઓફ અમેરિકા 10000 2 બેંક ઓફ ટોકિયો મિત્સુબિશી 10000 3 Deutsche Bank 2000
તારીખ: 21 ડીસેમ્બર 2016 આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે નીચેની પાંચ બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની ફોરીન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (ફેમા) ની રીપોર્ટીંગ આવશ્યકતાઓ પર ની સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય દંડ લગાવેલો છે. દંડ ની રકમ ની વિગતો નીચે પ્રમાણે છે: અનુ. નંબર. બેંક નું નામ દંડ ની રકમ (રૂપિયા માં) 1 બેંક ઓફ અમેરિકા 10000 2 બેંક ઓફ ટોકિયો મિત્સુબિશી 10000 3 Deutsche Bank 2000
ડિસે 19, 2016
ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 19 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ચાર ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લક્ષ્મી એક્ઝીમ પ્રા. લીમીટેડ 15 મો માળ, ઇન્ફીનિટી બેન્ચમાર્ક, પ્લોટ નંબર G1, બ્લોક EP &am
તારીખ: 19 ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ચાર NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ચાર ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લક્ષ્મી એક્ઝીમ પ્રા. લીમીટેડ 15 મો માળ, ઇન્ફીનિટી બેન્ચમાર્ક, પ્લોટ નંબર G1, બ્લોક EP &am
ડિસે 19, 2016
આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 19 ડીસેમ્બર 2016 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રામ વ્યાપાર પ્રા. લીમીટેડ 5,
તારીખ: 19 ડીસેમ્બર 2016 આઠ NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રામ વ્યાપાર પ્રા. લીમીટેડ 5,
ડિસે 19, 2016
બેન્કોએ 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માં સ્વીકારવી જોઈએ:આરબીઆઈ સ્પષ્ટતા કરે છે
તારીખ: 19 ડીસેમ્બર 2016 બેન્કોએ 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માં સ્વીકારવી જોઈએ:આરબીઆઈ સ્પષ્ટતા કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરેલી છે કે બેન્કોએ રૂ.500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની 2005 પૂર્વે ની બેંક નોટો ની થાપણો ને સ્વીકારવી જોઈએ પરંતુ તેને પુન: ઇસ્યુ ન કરવી જોઈએ. આ નોટો ફક્ત રિઝર્વ બેંક પર જ બદલી શકાશે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તારીખ 08 નવેમ્બર 2016 ના ગેઝેટ નોટીફીકેશન સંખ્યા 2652 ના અનુસંધાનમાં, ભારતીય રીઝવ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં
તારીખ: 19 ડીસેમ્બર 2016 બેન્કોએ 2005 પૂર્વે ની બેંક નોટો ને ડીપોઝીટ માં સ્વીકારવી જોઈએ:આરબીઆઈ સ્પષ્ટતા કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરેલી છે કે બેન્કોએ રૂ.500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની 2005 પૂર્વે ની બેંક નોટો ની થાપણો ને સ્વીકારવી જોઈએ પરંતુ તેને પુન: ઇસ્યુ ન કરવી જોઈએ. આ નોટો ફક્ત રિઝર્વ બેંક પર જ બદલી શકાશે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તારીખ 08 નવેમ્બર 2016 ના ગેઝેટ નોટીફીકેશન સંખ્યા 2652 ના અનુસંધાનમાં, ભારતીય રીઝવ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં
ડિસે 19, 2016
આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે.
તારીખ: 19 ડીસેમ્બર 2016 આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘R’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેંક નોટો માં નંબર પે
તારીખ: 19 ડીસેમ્બર 2016 આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘R’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેંક નોટો માં નંબર પે
ડિસે 19, 2016
રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, ઇસ્યુ કરવી
તારીખ: 19 ડીસેમ્બર 2016 રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, ઇસ્યુ કરવી મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મૂલ્ય વર્ગ ની બેંક નોટો કે જે હાલ કાયદેસરના ચલણ તરીકે છે, ને જારી કરવાના અનુસંધાનમાં, બેંક નોટો ની એક નવી બેચ બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ’R’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી છપામણી નું વર્ષ ‘2016’ સાથે જારી કરવામાં આવી રહી છે. આ નોટો ની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મ
તારીખ: 19 ડીસેમ્બર 2016 રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘R’ સાથે, ઇસ્યુ કરવી મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મૂલ્ય વર્ગ ની બેંક નોટો કે જે હાલ કાયદેસરના ચલણ તરીકે છે, ને જારી કરવાના અનુસંધાનમાં, બેંક નોટો ની એક નવી બેચ બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ’R’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી છપામણી નું વર્ષ ‘2016’ સાથે જારી કરવામાં આવી રહી છે. આ નોટો ની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500 ના મ
ડિસે 19, 2016
આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે.
તારીખ: 19 ડીસેમ્બર 2016 આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેંક નોટો માં નંબર પે
તારીખ: 19 ડીસેમ્બર 2016 આરબીઆઈ રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરશે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’સાથે , ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેંક નોટો માં નંબર પે
ડિસે 16, 2016
મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે , નંબર પેનલ માં ‘સ્ટાર’ ના નિશાન સાથે જારી કરવી
તારીખ: 16 ડીસેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે , નંબર પેનલ માં ‘સ્ટાર’ ના નિશાન સાથે જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી (નવી) સીરીઝ માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. ઉક્ત બેન્ક્નોટો માં
તારીખ: 16 ડીસેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂ. 500/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે , નંબર પેનલ માં ‘સ્ટાર’ ના નિશાન સાથે જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી (નવી) સીરીઝ માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. ઉક્ત બેન્ક્નોટો માં
ડિસે 16, 2016
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016
તારીખ: 16 ડીસેમ્બર 2016 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર)
તારીખ: 16 ડીસેમ્બર 2016 પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના (પીએમજીકેડીએસ), 2016 ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે ના પરામર્શ માં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના, 2016 જાહેર કરેલી છે. આ યોજના હેઠળ થાપણ કોઇપણ વ્યક્તિ કે જે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, 2016 હેઠળ અઘોષિત આવક જાહેર કરે તેના દ્વારા કરી શકાશે. થાપણ ની રકમ, જે જાહેર કરેલ અઘોષિત આવકના 25% થી ઓછી નહી હોય, અધિકૃત બેંકો માં (ભારત સરકાર દ્વારા સૂચિત) 17ડીસેમ્બર 2016 (શનિવાર) થી 31 માર્ચ 2017 (શુક્રવાર)
ડિસે 16, 2016
આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે.
તારીખ: 16 ડીસેમ્બર 2016 આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને 15 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંતથી અમલમાં આવે તે રીતે છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો પ્રમાણે, નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર, ભારતીય રિઝર્વ બેન્કની લેખિતમાં પૂર્વ મંજૂરી વિના, કોઇપણ લોન અને એ
તારીખ: 16 ડીસેમ્બર 2016 આરબીઆઇ નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને નિર્દેશો ઇસ્યુ કરે છે. ભારતીય રીઝર્વ બેન્કે નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર ને 15 ડીસેમ્બર 2016 ના કામકાજ ના અંતથી અમલમાં આવે તે રીતે છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો પ્રમાણે, નવોદય અર્બન કો ઓપરેટીવ બેંક લી., નાગપુર, જિલ્લો – નાગપુર, મહારાષ્ટ્ર, ભારતીય રિઝર્વ બેન્કની લેખિતમાં પૂર્વ મંજૂરી વિના, કોઇપણ લોન અને એ
ડિસે 15, 2016
સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ
તારીખ: 15 ડીસેમ્બર 2016 સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ગુરુવાર તારીખ 15 ડીસેમ્બર 2016 ના દિવસે કોલકાતા માં મળી હતી. ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક, બેઠક ના પ્રમુખસ્થાને હતા. ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી, શ્રી એસ.એસ. મુન્દ્રા અને શ્રી એન. એસ. વિશ્વનાથન ઉપરાંત, બેઠક માં ઉપસ્થિત રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ના અન્ય ડાયરેક્ટરો માં શ્રી નટરાજન ચન્દ્રશેખરન, શ્રી ભરત દોશી અને સુધ
તારીખ: 15 ડીસેમ્બર 2016 સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ભારતીય રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ની 562 મી મીટીંગ ગુરુવાર તારીખ 15 ડીસેમ્બર 2016 ના દિવસે કોલકાતા માં મળી હતી. ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક, બેઠક ના પ્રમુખસ્થાને હતા. ભારતીય રિઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી, શ્રી એસ.એસ. મુન્દ્રા અને શ્રી એન. એસ. વિશ્વનાથન ઉપરાંત, બેઠક માં ઉપસ્થિત રિઝર્વ બેંક ના સેન્ટ્રલ બોર્ડ ના અન્ય ડાયરેક્ટરો માં શ્રી નટરાજન ચન્દ્રશેખરન, શ્રી ભરત દોશી અને સુધ
ડિસે 14, 2016
આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 14 ડીસેમ્બર 2016 આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે તારીખ 14 જૂન 2016 ના ડાયરેકટીવ દ્વારા સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને 14 જૂન 2016 ના કામકાજ ના અંત થી છ માસ ના સમય માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. અમારા તારીખ 07 ડીસેમ્બર 2016 ના સુધારેલા ડાયરેકટીવ અન્વયે, સમીક્ષાને અધીન, નિર્દેશોની વૈધ્યતા વધુ છ માસ ના સમય માટે 15 ડીસેમ્બર 2016 થી 14 જૂન 2017 સુધી લંબાવવામાં આવી છે. સંદર્ભ હેઠળના
તારીખ: 14 ડીસેમ્બર 2016 આરબીઆઈ સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે તારીખ 14 જૂન 2016 ના ડાયરેકટીવ દ્વારા સન્મિત્રા સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને 14 જૂન 2016 ના કામકાજ ના અંત થી છ માસ ના સમય માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. અમારા તારીખ 07 ડીસેમ્બર 2016 ના સુધારેલા ડાયરેકટીવ અન્વયે, સમીક્ષાને અધીન, નિર્દેશોની વૈધ્યતા વધુ છ માસ ના સમય માટે 15 ડીસેમ્બર 2016 થી 14 જૂન 2017 સુધી લંબાવવામાં આવી છે. સંદર્ભ હેઠળના
ડિસે 13, 2016
આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ Video Link શ્રી આર. ગાંધી બેન્કોએ 10 નવેમ્બર 2016 ના રોજ કાર્યક્રમ ની શરૂઆત થી 10 ડીસેમ્બર 2016 સુધી તેમના કાઉન્ટરો પર અને ATMs મારફત રૂપિયા 4.61 લાખ કરોડના મૂલ્યની નોટો ઇસ્યુ કરેલી છે. આરબીઆઈ અને કરન્સી ચેસ્ટોમાં પરત આવેલ રૂપિયા 500/- અને રૂપિયા 1000/- ની સ્પેસીફાઈડ બેન્કનોટો (SBNs) ની રકમ 10 ડીસેમ્
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરો શ્રી આર. ગાંધી અને શ્રી એસ. એસ. મુન્દ્રા એજન્સીઓને ચલણ ને લગતા મુદ્દાઓ પર સંક્ષિપ્ત સંબોધન કરે છે: સંપાદિત અનુલેખ Video Link શ્રી આર. ગાંધી બેન્કોએ 10 નવેમ્બર 2016 ના રોજ કાર્યક્રમ ની શરૂઆત થી 10 ડીસેમ્બર 2016 સુધી તેમના કાઉન્ટરો પર અને ATMs મારફત રૂપિયા 4.61 લાખ કરોડના મૂલ્યની નોટો ઇસ્યુ કરેલી છે. આરબીઆઈ અને કરન્સી ચેસ્ટોમાં પરત આવેલ રૂપિયા 500/- અને રૂપિયા 1000/- ની સ્પેસીફાઈડ બેન્કનોટો (SBNs) ની રકમ 10 ડીસેમ્
ડિસે 13, 2016
આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે ભારતીય રિઝર્વ બેન્કે 06 નવેમ્બર 2006 ના નિર્દેશ દ્વારા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ ને નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશો 14 નવેમ્બર 2006 ના કામકાજ ના અંત થી બીજા આગળ ના આદેશ સુધી અમલમાં હતા અને સમય સમય પર સમીક્ષાને અધીન હતા. રિઝર્વ બેંક ને જાહેર
તારીખ: 13 ડીસેમ્બર 2016 આરબીઆઈ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ પરના નિર્દેશો પરત ખેંચે છે ભારતીય રિઝર્વ બેન્કે 06 નવેમ્બર 2006 ના નિર્દેશ દ્વારા, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,1949 (એએસીએસ) ની કલમ 35A, કલમ 56 સાથે વંચાણમાં લેતાં, હેઠળ બાલી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, બાલી, હાવડા, પશ્ચિમ બંગાળ ને નિર્દેશો જારી કર્યા હતા. નિર્દેશો 14 નવેમ્બર 2006 ના કામકાજ ના અંત થી બીજા આગળ ના આદેશ સુધી અમલમાં હતા અને સમય સમય પર સમીક્ષાને અધીન હતા. રિઝર્વ બેંક ને જાહેર
ડિસે 12, 2016
આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે
તારીખ: 12 ડીસેમ્બર 2016 આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરી કે તેણે એક્સિસ બેંક નું બેન્કિંગ લાયસન્સ, બેંક ની થોડીક શાખાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ના વિનિમય/ડીપોઝીટ ને લગતા વ્યવહારોમાં કેટલીક ગંભીર ગેરરીતિઓ વિષે ના કેટલાક આક્ષેપો ના પરિપ્રેક્ષ્ય માં, રદ કરવા માટે કોઈ પગલાં ભરવાનું શરુ કરેલું નથી. બેંક તેનું બેન્કિંગ લાયસન્સ ગુમાવે તેવી શક્યતા હોવા અંગે ના મીડિયા ના એક ક્ષેત્રમાં ની અફવાઓ ની પૃષ્ઠભૂમિમાં આ સ્પષ્ટતા કરવામાં આવી.
તારીખ: 12 ડીસેમ્બર 2016 આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરી કે તેણે એક્સિસ બેંક નું બેન્કિંગ લાયસન્સ, બેંક ની થોડીક શાખાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ના વિનિમય/ડીપોઝીટ ને લગતા વ્યવહારોમાં કેટલીક ગંભીર ગેરરીતિઓ વિષે ના કેટલાક આક્ષેપો ના પરિપ્રેક્ષ્ય માં, રદ કરવા માટે કોઈ પગલાં ભરવાનું શરુ કરેલું નથી. બેંક તેનું બેન્કિંગ લાયસન્સ ગુમાવે તેવી શક્યતા હોવા અંગે ના મીડિયા ના એક ક્ષેત્રમાં ની અફવાઓ ની પૃષ્ઠભૂમિમાં આ સ્પષ્ટતા કરવામાં આવી.
ડિસે 09, 2016
RBI releases Annual Report of the Banking Ombudsman Scheme
The Reserve Bank of India, today, released the Annual Report of the Banking Ombudsman Scheme for the year 2015-2016. Highlights 1,02,894 complaints were received by 15 Offices of the Banking Ombudsmen Complaints increased by 21% compared to the previous year. Offices of Banking Ombudsmen maintained a disposal rate of 95%. 18 Awards were issued by the Banking Ombudsmen. 34 appeals were received by the Appellate Authority against the awards/decisions of Banking Ombudsme
The Reserve Bank of India, today, released the Annual Report of the Banking Ombudsman Scheme for the year 2015-2016. Highlights 1,02,894 complaints were received by 15 Offices of the Banking Ombudsmen Complaints increased by 21% compared to the previous year. Offices of Banking Ombudsmen maintained a disposal rate of 95%. 18 Awards were issued by the Banking Ombudsmen. 34 appeals were received by the Appellate Authority against the awards/decisions of Banking Ombudsme
ડિસે 08, 2016
Issuance of ₹ 500 bank notes without inset letter, in the Mahatma Gandhi (New Series)
The Reserve Bank of India will shortly issue ₹ 500 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, without any inset letter, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India, and the year of printing '2016' printed on the reverse of the banknote. The design of these notes to be issued now is similar in all respects to the ₹ 500 banknotes in Mahatma Gandhi (New) Series which was notified through Press Release : 2016-2017/1146 dated No
The Reserve Bank of India will shortly issue ₹ 500 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, without any inset letter, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India, and the year of printing '2016' printed on the reverse of the banknote. The design of these notes to be issued now is similar in all respects to the ₹ 500 banknotes in Mahatma Gandhi (New) Series which was notified through Press Release : 2016-2017/1146 dated No
ડિસે 08, 2016
Activity at Banks during November 10 to December 7, 2016
Consequent to the announcement of withdrawal of Legal Tender status of banknotes of ₹ 500 and ₹ 1000 denominations from the midnight of November 8, 2016, the Reserve Bank of India made arrangements for exchange and/or deposit of such notes at the counters of the Reserve Bank and commercial banks, Regional Rural banks and Urban Cooperative Banks. The Reserve Bank has also made arrangements for supply of adequate quantity of banknotes in various denominations to the pub
Consequent to the announcement of withdrawal of Legal Tender status of banknotes of ₹ 500 and ₹ 1000 denominations from the midnight of November 8, 2016, the Reserve Bank of India made arrangements for exchange and/or deposit of such notes at the counters of the Reserve Bank and commercial banks, Regional Rural banks and Urban Cooperative Banks. The Reserve Bank has also made arrangements for supply of adequate quantity of banknotes in various denominations to the pub
ડિસે 07, 2016
આરબીઆઈ વૃદ્ધીશીલ સીઆરઆર પાછો ખેંચે છે
તારીખ: 07 ડીસેમ્બર 2016 આરબીઆઈ વૃદ્ધીશીલ સીઆરઆર પાછો ખેંચે છે તારીખ 26 નવેમ્બર 2016 ના દિવસે ભારતીય રિઝર્વ બેન્કે 26 નવેમ્બર 2016 થી શરુ થતા પખવાડિયા થી અમલમાં આવે તે રીતે ,16 સપ્ટેમ્બર 2016 અને 11 નવેમ્બર 2016 વચ્ચેના સમયમાં શિડ્યૂલ્ડ બેન્કો ની નેટ ડીમાન્ડ અને ટાઇમ લાયબીલીટીઝ (NDTL) માં થયેલા વધારા પર 100 % ના વૃદ્ધીશીલ CRR ની જાહેરાત કરી હતી. આ પાછળનો આશય રૂ. 500 અને રૂ. 1000 ના મુલ્ય્વર્ગ ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવાથી પ્રણાલી / સીસ્ટ
તારીખ: 07 ડીસેમ્બર 2016 આરબીઆઈ વૃદ્ધીશીલ સીઆરઆર પાછો ખેંચે છે તારીખ 26 નવેમ્બર 2016 ના દિવસે ભારતીય રિઝર્વ બેન્કે 26 નવેમ્બર 2016 થી શરુ થતા પખવાડિયા થી અમલમાં આવે તે રીતે ,16 સપ્ટેમ્બર 2016 અને 11 નવેમ્બર 2016 વચ્ચેના સમયમાં શિડ્યૂલ્ડ બેન્કો ની નેટ ડીમાન્ડ અને ટાઇમ લાયબીલીટીઝ (NDTL) માં થયેલા વધારા પર 100 % ના વૃદ્ધીશીલ CRR ની જાહેરાત કરી હતી. આ પાછળનો આશય રૂ. 500 અને રૂ. 1000 ના મુલ્ય્વર્ગ ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવાથી પ્રણાલી / સીસ્ટ
ડિસે 07, 2016
પાંચમી દ્વિમાસિક નાણાકીય નીતિ નિવેદન 2016 – 17 – નાણાકીય નીતિ સમિતિ (એમ પી સી), ભારતીય રીઝર્વ બેંક નો ઠરાવ
તારીખ: 7 ડીસેમ્બર 2016 પાંચમી દ્વિમાસિક નાણાકીય નીતિ નિવેદન 2016 – 17 – નાણાકીય નીતિ સમિતિ (એમ પી સી), ભારતીય રીઝર્વ બેંક નો ઠરાવ નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) એ આજે તેની મીટીંગ માં વર્તમાન અને ઊભરાતી સમષ્ટિ આર્થિક સ્થિતિના મૂલ્યાંકનના આધારે નિર્ણય લીધો છે કે: લીક્વીડીટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF) હેઠળ નીતિ રેપોરેટ 6.25 % એ યથાવત રાખવો. પરિણામ સ્વરૂપ, એલ એ એફ હેઠળ રીવર્સ રેપોરેટ 5.75 % અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટી (એમ એસ એફ) રેટ અને બેંક રેટ 6.75 % ય
તારીખ: 7 ડીસેમ્બર 2016 પાંચમી દ્વિમાસિક નાણાકીય નીતિ નિવેદન 2016 – 17 – નાણાકીય નીતિ સમિતિ (એમ પી સી), ભારતીય રીઝર્વ બેંક નો ઠરાવ નાણાકીય નીતિ સમિતિ (મોનેટરી પોલીસી કમિટી) એ આજે તેની મીટીંગ માં વર્તમાન અને ઊભરાતી સમષ્ટિ આર્થિક સ્થિતિના મૂલ્યાંકનના આધારે નિર્ણય લીધો છે કે: લીક્વીડીટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF) હેઠળ નીતિ રેપોરેટ 6.25 % એ યથાવત રાખવો. પરિણામ સ્વરૂપ, એલ એ એફ હેઠળ રીવર્સ રેપોરેટ 5.75 % અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટી (એમ એસ એફ) રેટ અને બેંક રેટ 6.75 % ય
ડિસે 06, 2016
RBI to issue of ₹ 100 Banknotes without inset letter, ascending size of numerals in the number panels, bleed lines, and enlarged identification mark
The Reserve Bank of India will shortly issue ₹ 100 denomination banknotes in the Mahatma Gandhi Series-2005, without inset letter in both the numbering panels, bearing the signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India, and the year of printing '2016' printed on the reverse of the banknote. The design of these banknotes to be issued now is similar in all respects to the ₹ 100 banknotes in Mahatma Gandhi Series- 2005 issued earlier having ascending si
The Reserve Bank of India will shortly issue ₹ 100 denomination banknotes in the Mahatma Gandhi Series-2005, without inset letter in both the numbering panels, bearing the signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India, and the year of printing '2016' printed on the reverse of the banknote. The design of these banknotes to be issued now is similar in all respects to the ₹ 100 banknotes in Mahatma Gandhi Series- 2005 issued earlier having ascending si
ડિસે 06, 2016
Non-Banking Financial Company - Account Aggregator (NBFC-AA)
The Reserve Bank of India had issued the Non-Banking Financial Company - Account Aggregator (Reserve Bank) Directions, 2016 (the directions) on September 2, 2016. The directions were to come into effect from the date of notification of a non-banking institution that carries on 'the business of account aggregator' as a non-banking financial company, by the Bank in the Official Gazette. The notification issued by the Bank has been published in the Gazette of India (Part
The Reserve Bank of India had issued the Non-Banking Financial Company - Account Aggregator (Reserve Bank) Directions, 2016 (the directions) on September 2, 2016. The directions were to come into effect from the date of notification of a non-banking institution that carries on 'the business of account aggregator' as a non-banking financial company, by the Bank in the Official Gazette. The notification issued by the Bank has been published in the Gazette of India (Part
ડિસે 04, 2016
રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર “L” સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી.
તારીખ: 04 ડીસેમ્બર 2016 રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર “L” સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેન્કનોટોની ડીઝાઇન તથા સુરક્ષ
તારીખ: 04 ડીસેમ્બર 2016 રૂ. 20/ ની બેક્નોટ. અંદર મુકેલા અક્ષર “L” સાથે, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેન્કનોટોની ડીઝાઇન તથા સુરક્ષ
ડિસે 04, 2016
રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર સિવાય, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી.
તારીખ: 04 ડીસેમ્બર 2016 રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર સિવાય, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર સિવાય, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેન્કનોટોની ડીઝાઇન તથા સુરક્ષા લક્
તારીખ: 04 ડીસેમ્બર 2016 રૂ. 50/ ની બેન્ક્નોટ, અંદર મુકેલા અક્ષર સિવાય, નંબર પેનલોમાં ચડતા કદ ના ક્રમમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 50 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર સિવાય, ડૉ. ઉર્જિત આર પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ બેન્કનોટોની ડીઝાઇન તથા સુરક્ષા લક્
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 06, 2025